AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : પાકિસ્તાન મુરદાબાદ નારા સાથે વિધર્મી યુવકને પોલીસના રિક્રન્સ્ટ્રશન દરમિયાન લોકો મારવા દોડયા

રાજકોટમાં પોલીસ આજે આવાસ યોજના ખાતે આચરેલા ગુનાની ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જ સોસાયટીના રહિશો એકઠા થઇ ગયા હતા અને પાકિસ્તાન મુરદાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા.

Rajkot : પાકિસ્તાન મુરદાબાદ નારા સાથે વિધર્મી યુવકને પોલીસના રિક્રન્સ્ટ્રશન દરમિયાન લોકો મારવા દોડયા
Rajkot Police Reconstruction Comment on Shivaji Maharaj Case
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:34 PM

ગુજરાતના રાજકોટમાં (Rajkot)મુંજકામાં આવેલી શ્યામા પ્રસાદ મુખર્જી આવાસ યોજનાના વોટ્સઅપ ગ્રુપમાં શિવાજી જયંતિના(Shivaji Jayanti)દિવસે શિવાજી મહારાજ પર ટિપ્પણી કરનાર સોહિન મોર નામના શખ્સને પોલીસે(Police) પકડી પાડ્યો છે.પોલીસ આજે આવાસ યોજના ખાતે આચરેલા ગુનાની ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જ સોસાયટીના રહિશો એકઠા થઇ ગયા હતા અને પાકિસ્તાન મુરદાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા.સોસાયટીના રહીશોએ આવી કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોને સોસાયટીમાંથી બહાર કાઢી મુકવાની માંગ કરી હતી.પોલીસ જ્યારે રિકન્સ્ટ્રકશન કરીને તેને પરત પોલીસ સ્ટેશન લઇ જઇ રહ્યા હતા ત્યારે લોકો તેને મારવા માટે પાછળ દોડ્યા હતા જો કે પોલીસે સુઝબુઝથી તેને પોલીસ વેનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

 યુવકની કટ્ટરવાદી માનસિકતા , તપાસ થવી જોઇએ-સોસાયટીના રહિશો

આ અંગે સોસાયટીના રહીશોએ ભારે રોષ સાથે કહ્યું હતું કે સોહિન મોર કટ્ટરવાદી માનસિકતા ઘરાવે છે.આવા લોકોની ઉંડી તપાસ થવી જોઇએ.સોસાયટીના રહિશોએ સોહેલ કોઇ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલો હોવો જોઇએ તેવી આશંકા વ્યક્ત કરી હતી.સોસાયટીના રહિશોએ કહ્યું હતું કે અમે કોઇ ઘર્મંનો વિરોધ કરતા નથી પરંતુ કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.

શિવસેનાએ પણ આપ્યું આવેદન પત્ર

આ ઘટનાના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.આજે શિવસેનાએ ડેપ્યુટી પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું.શિવસેનાના પ્રમુખ જિમ્મી અડવાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વિધર્મીઓ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ. શિવસેનાએ પોલીસ કમિશન ઓફિસ ખાતે જય શિવાજી અને જય ભવાનીના નારા સાથે આ યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

આ પણ વાંચો : Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ

આ પણ વાંચો : Mehsana: ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડુ, 14 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
g clip-path="url(#clip0_868_265)">