
વાસ્તુશાસ્ત્ર
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ કુદરતી અને ઉપયોગિતા દળોના સંચાર અને સંતુલનને સુનિશ્ચિત કરવાનો છે. આ શાસ્ત્ર માને છે કે પ્રાકૃતિક ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, એક નાની ભૂલ પણ લોકોને ખરાબ મોંઘી પડી શકે છે, જેના કારણે વાસ્તુ દોષ થાય છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં પ્રતિકૂળ પરિણામો જોવા મળે છે, જે ઘરની સુખ-શાંતિ, ધન અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જ્યાં સુધી વ્યક્તિની ગ્રહ દશા સારી હોય ત્યાં સુધી વાસ્તુ દોષની અસર ઓછી જોવા મળે છે, પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ નબળી હોય ત્યારે વાસ્તુ દોષની અસર સ્પષ્ટપણે જોવા મળે છે.
Vastu Tips: જો ઘર કે ફ્લેટ ખરીદો તો વાસ્તુ અનુસારના કેટલાંક નિયમો જાણી લો, નહીં તો પછતાશો
જ્યારે લોકો ઘર ખરીદે છે, ત્યારે તેઓ ફક્ત તેમના બજેટ અને ઘરના સ્ટ્રક્ચર પર ધ્યાન આપે છે. નોંધનીય છે કે, વાસ્તુ અનુસાર બહુ ઓછા લોકો ઘર ખરીદે છે. તો ચાલો જાણીએ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે ફ્લેટ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- Ravi Prajapati
- Updated on: Jun 22, 2025
- 4:43 pm
Negative Energy: લીંબુથી ઘરમાં નેગેટિવ એનર્જી કેવી રીતે ચેક કરવી?
વાસ્તુશાસ્ત્રમાં પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી સમજાવવામાં આવી છે. ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે પરિવારના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો તમને જણાવીએ કે લીંબુ વડે ઘરમાં નકારાત્મક ઉર્જા કેવી રીતે તપાસી શકાય.
- Meera Kansagara
- Updated on: Jun 22, 2025
- 10:07 am
Vastu Tips: વરસાદના પાણીનો આ રીતે ઉપયોગ કરો, મા લક્ષ્મી રાજી થશે અને પૈસાની અછતનો ક્યારેય સામનો નહીં કરવો પડે
જો તમે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓથી પરેશાન છો અને તેમાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમારે વરસાદના પાણીથી કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 21, 2025
- 2:15 pm
તમારા ઘરમાં આ સમયે લક્ષ્મી કરે છે પ્રવેશ, ત્યારે આ ભૂલ કરવાથી બચજો, જાણો
માતા લક્ષ્મી હિન્દુ ધર્મની મુખ્ય દેવીઓમાંની એક છે, જેમને ધન, વૈભવ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સદ્દગુણોની દેવી તરીકે માનવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Jun 20, 2025
- 6:30 pm
Vastu Tips: જો આ 5 વસ્તુઓ જોઈ લીધી તો સમજજો કે તમારો દિવસ ‘ધન્ય-ધન્ય’ !
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા જીવનમાં કંઈક સારું થવાનું હોય તો કેટલીક ખાસ વસ્તુઓ તમને નજરે પડે છે. જો આ ખાસ વસ્તુઓ તમને દેખાય તો સમજવું કે, તમારો આખો દિવસ સુખદ અને સફળતાથી ભરેલો રહેશે.
- Ravi Prajapati
- Updated on: Jun 20, 2025
- 2:37 pm
Vastu Tips : રાત્રે સૂતાં પહેલા ઓશિકા નીચે મીઠું રાખો, ફાયદા જાણશો તો આશ્ચર્યચકિત રહી જશો!
જો તમે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું નથી રાખતા, તો તમારે આજથી જ તેને રાખવાનું શરૂ કરી દેવું જોઈએ. આ એક નાનકડો ઉપાય તમને ઘણી રીતે ફાયદો કરાવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2025
- 5:14 pm
Numerology : આ અંક ધરાવતા લોકોએ કોઈની સાથે હાથ ન મિલાવવો જોઈએ, છીનવાઈ જશે નસીબ ! જાણો
કેટલાક વિશિષ્ટ અંકો ધરાવતા લોકો માટે હાથ મિલાવવું માત્ર ઊર્જા જ નહીં, પણ નસીબના પ્રવાહને પણ અસર કરી શકે છે, તેથી આવા વ્યક્તિઓએ સ્પર્શથી અંતર રાખવું એ સમજદારીનો ભાગ બની શકે છે.
- Ashvin Patel
- Updated on: Jun 16, 2025
- 6:54 pm
Vastu Tips: શૌચાલય અને અરીસાનું ખતરનાક કોમ્બિનેશન! જાણો તે કરિયર અને માન-સન્માનને કેવી રીતે કરે છે અસર
Vastu Tips: નાના ફેરફારો કરીને તમે તમારા ઘરની નેગેટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીમાં બદલી શકો છો અને જીવનમાં ફરીથી આત્મવિશ્વાસ અને સફળતાનો અનુભવ કરી શકો છો.
- Meera Kansagara
- Updated on: Jun 16, 2025
- 1:50 pm
Vastu Shastra: શું છોકરીઓને પણ પિતૃદોષ લાગે છે? જો હા, તો જાણો પિતૃદોષના સંકેતો અને ઉપાયો
જ્યારે પૂર્વજોનું યોગ્ય રીતે તર્પણ, શ્રાદ્ધ કે પિંડદાન આપવામાં આવતું નથી અથવા તેઓ કોઈ કારણસર ગુસ્સે થાય છે, ત્યારે લોકોને કેટલીક વાર પિતૃદોષ લાગી જાય છે.
- Ravi Prajapati
- Updated on: Jun 15, 2025
- 4:44 pm
Numerology : આ 4 તારીખે જન્મેલા લોકો પર વરસે છે ધનની વર્ષા, જીવશે રાજા જેવું જીવન
દરેક વ્યક્તિ પોતાની જીવનમાં ધન પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને એ માટે પૂરતી મહેનત કરે છે. તેમ છતાં, કેટલાક લોકોને સફળતા સુધી પહોંચવામાં સમય લાગે છે, આ બધું ગ્રહોના અંકો પર પ્રભાવને કારણે થાય છે.
- Ashvin Patel
- Updated on: Jun 14, 2025
- 8:50 pm
Vastu Tips: શનિવારે કરો આ ખાસ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન અને જીવનમાંથી દૂર થશે દુઃખ
શનિવારને દિવસે જો તમે પણ આ ઉપાયો પર ધ્યાન દોરશો તો શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. આ ઉપરાંત ઘણા એવા ઉપાય છે કે જે દર શનિવારે કરવામાં આવે તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.
- Ravi Prajapati
- Updated on: Jun 14, 2025
- 6:12 pm
Vastu Tips: રોટલી બનાવતી વખતે જો આ ભૂલો કરી તો ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાશે
ભારતીય સંસ્કૃતિમાં રસોડાને માં અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે. અહીં રાંધવામાં આવેલ રસોઈ ફક્ત શરીરને જ નહીં પરંતુ મન, વિચારો અને પરિવારની પ્રગતિને પણ અસર કરે છે. ખાસ કરીને રોટલી, જે દરેક ઘરમાં બને છે.
- Ravi Prajapati
- Updated on: Jun 11, 2025
- 5:40 pm
Vastu Tips: માં લક્ષ્મીને ગમતી આ ‘5 વસ્તુ’ ઘરમાં રાખો, જીવન ધન્ય-ધન્ય થઈ જશે
દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ ઇચ્છે છે. જો કે, આના માટે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે. એવામાં ચાલો જાણીએ કે, માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કઈ 5 વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ.
- Ravi Prajapati
- Updated on: Jun 11, 2025
- 2:32 pm
માં લક્ષ્મીના આટલા મંત્રો યાદ રાખજો, તમારું જીવન ધન્ય-ધન્ય થઈ જશે
જો તમે ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો હિન્દુ શાસ્ત્રોમાં ઘણા મંત્રોના જાપ વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે પદ્ધતિ અનુસાર મંત્રોનો જાપ કરશો, તો માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ તમારા પર વરસાવશે.
- Ravi Prajapati
- Updated on: Jun 9, 2025
- 9:13 pm
ઘરના મંદિરને સાફ કરતી વખતે આ 4 બાબતો પર ખાસ ધ્યાન આપો, માં લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વરસાવશે
શાસ્ત્રો અનુસાર, ઘરમાં મંદિરની સફાઈ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે આપણે મંદિરની સફાઈ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા અને છેવટે દેવી-દેવતાઓને નિરાશ કરી દઈએ છીએ.
- Ravi Prajapati
- Updated on: Jun 8, 2025
- 1:41 pm