AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ કુદરતી અને ઉપયોગિતા દળોના સંચાર અને સંતુલનને સુનિશ્ચિત કરવાનો છે. આ શાસ્ત્ર માને છે કે પ્રાકૃતિક ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, એક નાની ભૂલ પણ લોકોને ખરાબ મોંઘી પડી શકે છે, જેના કારણે વાસ્તુ દોષ થાય છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં પ્રતિકૂળ પરિણામો જોવા મળે છે, જે ઘરની સુખ-શાંતિ, ધન અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જ્યાં સુધી વ્યક્તિની ગ્રહ દશા સારી હોય ત્યાં સુધી વાસ્તુ દોષની અસર ઓછી જોવા મળે છે, પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ નબળી હોય ત્યારે વાસ્તુ દોષની અસર સ્પષ્ટપણે જોવા મળે છે.

 

Read More

Vastu Tips for Kitchen: રસોઈ બનાવતી વખતે ગુસ્સો કરવો પડી શકે ભારે ! વાસ્તુ મુજબ રસોઈ કરતી વખતે રાખો આ ખાસ ધ્યાન

વાસ્તુ શાસ્ત્રમાં રસોડાને પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. ભોજન બનાવતી વખતે વ્યક્તિની માનસિક સ્થિતિ અને રસોડાનું વાતાવરણ પણ ખોરાક પર સકારાત્મક કે નકારાત્મક અસર કરી શકે છે. તેથી, ખોરાકમાં સકારાત્મકતા જળવાઈ રહે તે માટે કેટલાક સરળ વાસ્તુ ઉપાયો અપનાવી શકાય છે.

ઘરમાં આજે જ કરો આ 3 સરળ ફેરફાર, ચુંબકની જેમ ખેંચાઈને આવશે ધન-દૌલત ! જાણો અસરકારક ફેંગશુઈ ટિપ્સ

ઘરમાં સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે ફેંગશુઈના સરળ નિયમો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મુખ્ય દરવાજાની ઊર્જા, પાણીનો પ્રવાહ અને લીલાછમ ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં ધન આકર્ષિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. જાણો આ 3 મહત્વપૂર્ણ ઉપાયો.

શું તમારા પણ પગની આંગળીઓ પર તલ છે? જાણો ધન, યાત્રા અને ભાગ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સંકેતો

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગની આંગળીઓ પર તલ વ્યક્તિના જીવનમાં વધુ મુસાફરીઓ ઉપરાંત કયા-કયા સંકેતો આપે છે, તે વિગતવાર સમજો.

પવિત્ર શ્રાવણ માસમાં રસ્તા પર પડેલા પૈસા મળવા શુભ કે અશુભ ? જાણો તેને ખર્ચવા કે શું કરવા . . .

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રસ્તે ચાલતી વખતે અચાનક પડેલા સિક્કા કે નોટો દેખાઈ જાય ત્યારે મનમાં અનેક સવાલો ઊભા થાય છે. શું આ માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપાનો સંકેત છે કે પછી કોઈ બીજો ઈશારો?

Vastu Tips: ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડરને ભૂલથી પણ આ દિશામાં ન લગાવતા, અટકી જશે તરક્કી

ઘડિયાળ અને કેલેન્ડરથી ભૂલથી પણ આ દિશામાં ન લગાવો, તેનાથી અશુભ પરિસ્થિતિ નિર્માણ થાય છે. ઘડિયાળ અને કેલેન્ડર માટે વાસ્તુ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ દિશા સૂચવવામાં આવી છે.

સવારે ઊઠતા જ સૌથી પહેલાં શું કરવું? આ ‘7 સરળ’ વાસ્તુ ઉપાય અજમાવો, આખો દિવસ રહેશે ‘ઊર્જાવાન’ અને ઘરમાં આવશે ‘અપરંપાર સમૃદ્ધિ’

સવારનો સમય આપણા આખા દિવસની દિશા અને દશા નક્કી કરે છે. જો સવારની શરૂઆત યોગ્ય અને સકારાત્મક રીતે થાય, તો પૂરો દિવસ ઊર્જાવાન, શાંતિપૂર્ણ તેમજ સફળ રહે છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક પરંપરાઓમાં એવી કેટલીક ખૂબ જ સરળ પણ ચમત્કારી ટેવો જણાવવામાં આવી છે કે, જેને રોજિંદી દિનચર્યામાં જોડવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિના રસ્તા ખુલે છે.

‘લવિંગ’ બદલી શકે છે ‘તમારી કિસ્મત’! નોકરીમાં સફળતાથી લઈને આર્થિક તંગી દૂર કરવા માટે, જાણો તેના ‘ચમત્કારી ફાયદા’

હિન્દુ ધર્મ અને ભારતીય ઘરોમાં લવિંગનું સ્થાન માત્ર એક રસોડાના મસાલા પૂરતું સીમિત નથી પરંતુ પૂજા-પાઠ અને ધાર્મિક વિધિઓમાં તેને અત્યંત પવિત્ર તેમજ શુભ માનવામાં આવે છે. પૂજા-પાઠ અને વિધિ દરમિયાન તો આપણે તેનો ઉપયોગ કરીએ જ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, રોજિંદા જીવનમાં વપરાતું આ નાનું એવું લવિંગ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે?

Vastu Tips: શું ફાટેલા-જુના કપડા પહેરવાથી પણ વાસ્તુ દોષ લાગે? ક્યાંક આ રાહુની ચાલ તો નથી?- આ રીતે ઓળખો અશુભ સંકેતો

જુના-ફાટેલા કપડા પહેરવા તેને અસ્ત-વ્યસ્ત રાખવા રાહુના નકારાત્મક પક્ષને બળ આપે છે. ખાસકરીને ફેશનના નામે પહેરવામા આવતા ફાટેલા કપડા વ્યક્તિની ઊર્જા અને માનસિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડે છે. કપડા માત્ર શરીર ઢાંકવા માટે નહીં પરંતુ વ્યક્તિની રહેણી-કરણીનો પણ પરિચય આપે છે.

Raksha Bandhan Gift : રક્ષાબંધન પર બહેન માટે આ ગિફ્ટનો ઓર્ડર કર્યો હોય તો પણ કેન્સલ કરી દેજો,અશુભ માનવામાં આવે છે!

Raksha Bandhan Gift : રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ આપતી વખતે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે ગિફ્ટનો ઓર્ડર કર્યો છે. તો પહેલા આ વાત જાણી લેજો. કારણ કે, આવી ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

સપનામાં ખુદના લગ્ન થતા જોવા શુભ છે કે અશુભ? – જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

શું તમે ક્યારેય એવુ સ્વપ્ન જોયુ છે જેમા તમારા ખુદના લગ્ન થઈ રહ્યા હોય? આંખો ખુલતા જ તમને મનમાં સવાલ થાય છે કે શું આ માત્ર સપનું હતુ કે કોઈ સંકેત? જ્યોતિષ અને સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં ખુદના લગ્ન જોવા પાછળનો શું સંકેત હોય છે આવો જાણીએ.

ઘરમાં હનુમાનજીની આ 5 તસવીર લગાવવી માનવામાં આવે છે ‘અત્યંત શુભ’, જાણો વાસ્તુ અનુસાર તેના ‘ચમત્કારિક ફાયદા’

શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને શક્તિ, સાહસ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મંગળવાર, શનિવાર ઉપરાંત રામનવમી અને હનુમાન જન્મોત્સવ જેવા ખાસ પ્રસંગોએ મંદિરમાં તેમના શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. બીજી તરફ, ઘરના પૂજા સ્થાનની વાત કરીએ તો વાસ્તુમાં પણ ઘરમાં હનુમાનજીની તસવીર રાખવી શુભ બતાવવામાં આવી છે. એવામાં ઘરમાં હનુમાનજીની આ 5 તસવીર લગાવવી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

Sleeping Direction: આ દિશામાં પગ રાખીને સૂતા હોવ તો સાવધાન રહેજો, રાતોરાત બગડી જશે જિંદગી!

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સૂવાની સાચી દિશા ઊંઘ અને માનસિક શાંતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂવું શુભ મનાય છે, જે સારી ઊંઘ અને એકાગ્રતા આપે છે.

Vastu Tips for Bedroom: શું તમે પણ ગાદલા નીચે રાખો છો આ 5 વસ્તુઓ? વાસ્તુશાસ્ત્ર અનુસાર બગડી શકે છે બનેલા કામ

સુવિધા ખાતર ગાદલા નીચે વસ્તુઓ મૂકવાની ટેવ ઘરની સુખ-શાંતિ અને પ્રગતિમાં અવરોધ બની શકે છે. જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ 5 વસ્તુઓ ગાદલા નીચે ક્યારેય ન રાખવી જોઈએ.

ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી અવાજ આપવો કેમ અશુભ મનાય છે? જાણો વાસ્તુ, જ્યોતિષ અને મનોવૈજ્ઞાનિક કારણો

કોઈ શુભ કામ માટે નીકળતી વખતે પાછળથી બૂમ મારવી કે ટોકવું શા માટે અશુભ માનવામાં આવે છે? જાણો રાહુનો પ્રભાવ, આર્થિક મુશ્કેલીઓની માન્યતા અને ભૂલથી કોઈ ટોકી દે તો શું કરવું.

ધોયા વગર કપડા પહેરવાની તમને પણ છે આદત? જાણો વાસ્તુ મુજબ આમ કરવું શુભ કે અશુભ

વાસ્તુ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર, શરીર પર પહેરવામાં આવતા કપડાંની સ્વચ્છતાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો શું ધોયા વગરના કપડાં પહેરવા શુભ છે કે અશુભ? ચાલો જાણીએ.

અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
g clip-path="url(#clip0_868_265)">