AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ કુદરતી અને ઉપયોગિતા દળોના સંચાર અને સંતુલનને સુનિશ્ચિત કરવાનો છે. આ શાસ્ત્ર માને છે કે પ્રાકૃતિક ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, એક નાની ભૂલ પણ લોકોને ખરાબ મોંઘી પડી શકે છે, જેના કારણે વાસ્તુ દોષ થાય છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં પ્રતિકૂળ પરિણામો જોવા મળે છે, જે ઘરની સુખ-શાંતિ, ધન અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જ્યાં સુધી વ્યક્તિની ગ્રહ દશા સારી હોય ત્યાં સુધી વાસ્તુ દોષની અસર ઓછી જોવા મળે છે, પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ નબળી હોય ત્યારે વાસ્તુ દોષની અસર સ્પષ્ટપણે જોવા મળે છે.

 

Read More

શરીર પર ગરોળી પડવી પણ આપે છે શુભ-અશુભ ફળ, શુકન શાસ્ત્રમાં દર્શાવાયા છે અલગ-અલગ સંકેતો

શુકન શાસ્ત્રમાં શરીરના અલગ-અલગ અંગો પર ગરોળી પડવાની ઘટનાઓને ભવિષ્યના સંકેતો તરીકે જોવામાં આવી છે. તેનાથી ધનલાભ કે શારીરિક કષ્ટ મળી શકે છે, જાણો વિગતો.

શું તમારા ઘરમાં વારંવાર તૂટે છે વસ્તુઓ? શનિ અને રાહુનો હોઈ શકે છે પ્રકોપ, જાણો અચૂક ઉપાયો

જો તમારા ઘરમાં વારંવાર વસ્તુઓ તૂટતી હોય, તો આ વાસ્તુ દોષ અથવા કુંડળીમાં શનિ-રાહુ નબળા હોવાનો સંકેત હોઈ શકે છે. જાણો આ નકારાત્મક ઊર્જા દૂર કરવાના સરળ જ્યોતિષીય ઉપાયો.

Vastu Tips: સૂતી વખતે બેડ પાસે ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ, ઊંઘ અને માનસિક શાંતિ પર પડી શકે છે અસર

શું તમે પણ દરરોજ રાત્રે સૂતા પહેલાં અજાણતાં એવી ભૂલ કરો છો, જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમારી ઊંઘ અને માનસિક શાંતિ પર અસર કરી શકે? ઘણી વખત ઓશિકા પાસે રાખેલી સામાન્ય વસ્તુઓ પણ નકારાત્મક અસરનું કારણ બની શકે છે એવી માન્યતા છે. આખરે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને કઈ ટેવો અપનાવવાથી સકારાત્મક વાતાવરણ બની શકે? જાણો આ લેખમાં રસપ્રદ વિગતો.

તમારા ઘરમાં પણ છે જૂની અને કાટ લાગેલી ચાવીઓ ? તો તેનું શું કરવું જાણો વાસ્તુ નિયમ

ચાવીઓ યોગ્ય જગ્યાએ રાખવાથી ઘરની પ્રગતિ અને શાંતિ સુનિશ્ચિત થાય છે. જો કાટ લાગતી અથવા નકામી ચાવીઓ ગમે ત્યાં પડી રહે છે, તો તે નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપી શકે છે. આથી તેનું શું કરવું અહીં સમજીએ.

કિચન સિંકની નીચે ભૂલથી પણ ના રાખતા આ 5 વસ્તુઓ! જાણો વાસ્તુ નિયમ

રસોડું એ જગ્યા છે જ્યાં ખોરાક તૈયાર કરવામાં આવે છે, તેથી ત્યાં વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું આવશ્યક માનવામાં આવે છે. સિંકની નીચેની જગ્યામાં અયોગ્ય વસ્તુઓ મૂકવાથી નકારાત્મકતા વધી શકે છે અને ઘરના વાસ્તુ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.

Vastu Tips: આ લીલોછમ છોડ ઘરમાં રાખવાથી ખુલશે સમૃદ્ધિનો દ્વાર, યોગ્ય દિશામાં રાખવાથી આર્થિક તંગી થશે દૂર

Vastu Tips:  વાસ્તુ શાસ્ત્ર અનુસાર રબર પ્લાન્ટ ને ઘરમાં યોગ્ય દિશામાં રાખવો ઘણો શુભ માનવામાં આવે છે. જાણો રબર પ્લાન્ટના વાસ્તુ નિયમો, તેના લાભ,યોગ્ય દિશા અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી

Money Plant Vastu Tips: મની પ્લાન્ટ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ! વાસ્તુ અનુસાર જાણો મહત્વના નિયમો

મની પ્લાન્ટને ઘરની સુખ-સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જાણો મની પ્લાન્ટ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અને સામાન્ય ભૂલો.

  • Nishat
  • Updated on: Aug 3, 2026
  • 9:21 am

ઘરના દરવાજા પર ઉંબરો બનાવવો કેમ માનવામાં આવે છે જરૂરી? વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓથી પણ જાળવો અંતર

જૂના ભારતીય ઘરોમાં દરવાજા પર ઉંબરો ચોક્કસ બનાવવામાં આવતો હતો. વાસ્તુમાં ઉંબરાને ઘરની સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરની સામે કઈ વસ્તુઓ ન હોવી જોઈએ, જાણી લો.

ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ ? વાસ્તુ મુજબ કઈ ભૂલો ભારે પડી શકે છે? જાણો અચૂક નિયમો

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર (Main Door) ને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. જો આ દ્વાર સાચી દિશામાં હોય અને યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે, તો ઘરમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

ઘરમાં વાવ્યા વગર જ તુલસીનો છોડ ઊગવો આપે છે આ શુભ સંકેત, આવે છે સુખ-સમૃદ્ધિ!

હિંદુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે ઘરમાં રોપ્યા વગર જ તુલસીનો છોડ પોતાની મેળે ઊગી નીકળ્યો હોય? જો તમારા ઘરમાં પણ આવું થયું છે તો તેને લઈને ધાર્મિક માન્યતાઓમાં કેટલાક શુભ સંકેતો દર્શાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ.

3, 5 કે 11 પાન? માન્યતા મુજબ શિવલિંગ પર કેટલા અને કઈ રીતે બીલીપત્ર ચઢાવવાથી મહાદેવ થાય છે પ્રસન્ન! જાણો

શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે. શિવલિંગ પર બીલીપત્ર પણ ચઢાવે છે. જોકે, બીલીપત્ર અર્પણ કરવાના પહેલા તમારે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણવા જોઈએ, આજે અમે તમને આ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છે.

બાથરૂમમાં રાખો માત્ર ‘આ’ એક વસ્તુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર દૂર થશે નકારાત્મક ઊર્જા ?

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે. લોકો દરવાજો, બેડરૂમ અને રસોડું સહિત ઘરના વિવિધ ભાગોનું નિર્માણ વાસ્તુના નિયમો અનુસાર કરાવે છે.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યા દિવસે નવુ માટલુ ખરીદવુ અશુભ મનાય છે? ક્યારે ખરીદી શકાય- જાણો

વાસ્તુ શાસ્ત્ર અને પારંપરિક માન્યતા અનુસાર, રવિવારે અને મંગળવારના દિવસે માટીનું કે માટલુ કે અન્ય કોઈપણ માટીનું વાસણ ખરીદવુ શુભ નથી ગણાતુ. આ ઉપરાંત સૂ્યાસ્ત પછી પણ માટલુ ખરીદવુ અશુભ મનાય છે.

Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !

હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શિવલિંગ પર સૌથી પહેલા જળ ચઢાવવું જોઈએ, દૂધ ચઢાવવું જોઈએ કે પછી પંચામૃત અર્પણ કરવું જોઈએ.

Vastu Tips : સેકન્ડ હેન્ડ સામાન ખરીદતા પહેલાં જાણી લો વાસ્તુના આ 6 નિયમ !

વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂનો સામાન અથવા ફર્નિચર તેની સાથે અગાઉના ઘરનું વાતાવરણ, તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઊર્જા અને જૂની યાદો સાથે લઈને આવે છે. માન્યતા મુજબ તેની અસર ઘરના વાતાવરણ તેમજ પરિવારના જીવન પર પણ પડી શકે છે. તેથી સેકન્ડ હેન્ડ સામાન ઘરે લાવતા પહેલાં વાસ્તુના કેટલાક ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવે છે.

જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
g clip-path="url(#clip0_868_265)">