AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે

બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે

500 કરોડનો રોડ 4 મહિનામાં બિસ્માર! NHAI મૌન શા માટે?

500 કરોડનો રોડ 4 મહિનામાં બિસ્માર! NHAI મૌન શા માટે?

ગુજરાતમાં આ સમાજે કુરિવાજ, પ્રસંગોની મોંઘી ઉજવણી નાબૂદ કરવા હુંકાર

ગુજરાતમાં આ સમાજે કુરિવાજ, પ્રસંગોની મોંઘી ઉજવણી નાબૂદ કરવા હુંકાર

ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !

ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !

આજથી 300 ખરીદ કેન્દ્ર પર મગફળી-મગ-અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી

આજથી 300 ખરીદ કેન્દ્ર પર મગફળી-મગ-અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી

ઉતર ગુજરાતના ખેતરોમાં વરસાદી-પૂરના પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ લવાશે

ઉતર ગુજરાતના ખેતરોમાં વરસાદી-પૂરના પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ લવાશે

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

દિવાળીની ઉજવણીમાં વરસાદનું વિઘ્ન ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

દિવાળીની ઉજવણીમાં વરસાદનું વિઘ્ન ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

તહેવારમાં આવશે વાતાવરણમાં પલટો ! કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

તહેવારમાં આવશે વાતાવરણમાં પલટો ! કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

દિવાળીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા !

દિવાળીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા !

અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં કેવુ રહેશે હવામાન?

અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં કેવુ રહેશે હવામાન?

રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માતમાં 5ના મોત, જુઓ Video

રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માતમાં 5ના મોત, જુઓ Video

નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ

નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ

પાટણમાં વિદ્યાર્થિનીને સહપાઠી વિદ્યાર્થીઓએ ડામ આપ્યાનો આરોપ

પાટણમાં વિદ્યાર્થિનીને સહપાઠી વિદ્યાર્થીઓએ ડામ આપ્યાનો આરોપ

નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા ! ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા ! ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્યનુ ચોમાસુ વિદાય લેશે

આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્યનુ ચોમાસુ વિદાય લેશે

નવરાત્રીમાં રહેશે વરસાદનું વિધ્ન, 15 સપ્ટે.થી શરૂ થશે ચોમાસાની વિદાય

નવરાત્રીમાં રહેશે વરસાદનું વિધ્ન, 15 સપ્ટે.થી શરૂ થશે ચોમાસાની વિદાય

વીજદરના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો

વીજદરના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

APMC : પાટણના સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 8475 રહ્યા

APMC : પાટણના સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 8475 રહ્યા

ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

“વનરાજ ચાવડાએ સંવત 802 વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય, શાન્તીસૂરિ અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઇ ગયા. આચાર્ય હેમચંદ્ગાચાર્ય જૈન વિદ્વાન, કવિ અને પ્રખર પંડિત હતા. જેમણે વ્યાકરણ, તર્કશાત્ર અને તત્કાલિન ઇતિહાસમાં ધણુ મહત્વપુર્ણ યોગદાન કરેલ છે. તેમને ” કલિકા સર્વજ્ઞ” ની ઉપાધિ મળેલ છે.૧૧મી સદીના રાજા ભીમદેવે તેમની રાણી ઉદયમતીની યાદમાં રાણકી વાવ બંધાવેલી હતી. યુનેસ્કોના વલ્ડ હેરીટેજ સાઇટમાંં 22 જુન 2014 ના રોજ તેનો સમાવેશ થયો હતો. પાટણનું બીજુ સ્થાપત્ય સહસ્ત્રલિંગ તળાવ જે મધ્યકાલિન યુગમાં કૃત્રિમરીતે જળ સંગ્રહ માટે બંધાયેલુ હતું. જેનું બાંંધકામ ચાલુક્ય ( સોલંકી) યુગમાં થયું હતુંં. આ ઉપરાંત હેમન્દ્ગાચાર્ય લાયબ્રેરી, જૈન મંદિરો, સિદ્ધરાજ જયસિંહના સમયના કાલિકા માતાનું મંદિર મહત્વ ધરાવે છે. વડોદરા રાજ વખતે પણ પાટણનું સ્થાન આગવું હતું. આ ઉપરાંત નવરચિત જિલ્લામાં સમાવિષ્ટ રાધનપુર તાલુકો પણ બાબીવંશના નવાબના સમયનું રજવાડું હતું. સિદ્ધપુર શહેર રૂદ્ગમહાલા અને બિંદુસરોવર માતૃ-તર્પણ તીર્થ તરીકે પ્રખ્યાત છે. શંખેશ્વર તાલુકાના શંખેશ્વર ગામે પાર્શ્વનાથ દાદાનું જૈન મંદિર આગવું મહત્વ ધરાવે છે. ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની સાંસ્ક્રુતિક ધામ અણહિલવાડ પાટણ તેનો સુવર્ણ ઇતિહાસ, તેના ઉત્ક્રુષ્ઠ સાંસ્ક્રુતિક વારસો, તેનું શિલ્પ સ્થાપત્ય, લોકકલા અને પટોળાની હસ્તકલાથી પ્રચલિત છે. કનૈયાલાલ મુનશીની વિખ્‍યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના સમયમાં મહમદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી જય સોમનાથમાં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે. પાટણમાં કાદંબરી જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણ થઇ ગયા હતા. જૈન સાધુઓ – હેમચંદ્રાચાર્ય ઉપરાંત રામચંદ્ર, ગુણચંદ્ર અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી છે.જોવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો રાણ કી વાવ, સહસ્ત્રલિંગ તળાવ છે. પાટણનાં ઉદ્યોગ વિશે વાત કરીએ તો અહીંના વિશ્વવિખ્‍યાત પટોળાનો હાથવણાટનો ઉદ્યોગ ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. આ પેજ પર Patan , patan :Latest News, patan Business News, Patan News Today, Patan News in Gujarati, patan Sports News, Patan Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">