ગુજરાતી સમાચાર » ગુજરાત » અમદાવાદ
દેવલોક પામેલા મહામંડલેશ્વર ભારતીબાપુની ( Bhartibapu ) અંત્યેષ્ઠી(સમાધી) જૂનાગઢ ખાતેના આશ્રમે કરાશે. ...
રાજ્યમાં કોરોના વાઈરસના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર ...
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે બજારોમાં થતી ભીડ ઓછી કરવા પાન ગલ્લા એસોસીએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધ પાડવા માટે ...
કોરોનાના કેસ વધતા ઓક્સિજનના પુરવઠાની ચિંતા વધી છે. ડિલરો ઓક્સિજન પહોંચાડવા તૈયાર છે. જોકે કંપનીમાંથી ઓક્સિજન નહીં મળતો હોવાનો તેમજ ડિલિવરી અમુક સમય કરતાં વધુ ...
Ahmedabad : એપ્રિલ, મેં અને જૂન મહિનો લગ્ન સિઝનનો મહિનો છે. જોકે વધતા કોરોના કેસ સામે રાત્રી કરફ્યુ રાત્રે 8 થી સવારે 6 વાગ્યાનું કરતા ...
AHMEDABAD શહેરમાં ઓલટાઇમહાઈ કોરોના કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં 4500 ઉપર કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 1200 ઉપર કેસ નોંધાયા. તો માઈક્રો કન્ટેઇનમેન્ટનો આંકડો 339 ...
સુરતમા ભાજપ દ્વારા 5000 રેમડિસીવીર ઈન્જેકશન ક્યાથી લવાયા તેની જાણ મને નથી તેમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઈન્જેકશન બાબતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી ...
ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા જરૂરીયાતવાળા દર્દીઓને પણ, સરકારી હોસ્પિટલોમાંથી ઈન્જેકશન remedisivir injection આપવામાં આવતા હતા. હવેથી આ ઈન્જેકશન ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને ...
ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં, IPS ડૉ. મહેશ નાયક DYSPથી લઈને SP સુધીની ફરજ બજાવી ચૂક્યા હતા. ...
AHMEDABAD : વ્યવસ્થાનો દેખાડો કરતા AMC ના ઉચ્ચ અધિકારીઓનો અસલી ચહેરો સામે આવ્યો. ...