નવસારી
પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત નવસારી માટે ક્લોથ બેગની અનોખી પહેલ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગણદેવીમાં સપનામાં આદેશ મળતા માતાએ 2 પુત્રનો લીધો જીવ
નવસારીના બિલિમોરામાં પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ફાયરિંગ
10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ
નવસારીમાં ડાંગર બગડતા દક્ષિણ ગુજરાતના પૌવા ઉદ્યોગને અસર
નવસારીના તમામે તમામ 355 ગામમાં માવઠાથી ભારે નુકસાની
અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના
નવસારીમાં માવઠાથી કૃષિ-પાકોમાં મોટુ નુકસાન !
આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
કમોસમી વરસાદથી શેરડીના પાકને વ્યાપક નુકસાન, શ્રમિકોની રોજીરોટી પર સંકટ
1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ
ગુજરાત પર તોળાતું જોખમ ! બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ
ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને
દિવાળી- નવા વર્ષે પણ આવશે વરસાદ ! 4 દિવસ સુધી રહેશે માવઠાનો કહેર
નવસારીમાં ભાજપના યુવા નેતાએ રસ્તા પર ફિલ્મી ઢબે ઉજવ્યો જન્મદિવસ
વાવાઝોડાથી ગુજરાત સાવધાન ! આ શહેરોમાં ભારે વરસાદની આગાહી
સારંગપુર ધર્મશાળાની બોગસ વેબસાઈટ બનાવી ઠગાઈ કર્યાનો ખુલાસો
સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
નવસારીમાં આવેલા વિનાશક વાવાઝોડામાં ચીખલી તાલુકાના ગામોને ભારે નુકસાન
Navsari : વાંસદા-ચીખલીમાં અનેક ઘરો અને શાળાને નુકસાન, જુઓ Video
આજનું હવામાન : દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી વરસાદનું રેડ એલર્ટ
ચીખલીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, 250 ટન અનાજ પલળ્યું
“નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતું હતું. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે. પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.જોવા લાયક સ્થળોમાં ઉનાઈ અને દાંડી મુખ્યત્વે છે. આ પેજ પર Navsari , Navsari Latest News , Navsari Political News, navsari Sports News, Navsari News Today, Navsari News in Gujarati, Navsari Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “