સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે

હડકાયા કુતરાએ 100 થી વધુ લોકોને શિકાર બનાવતા સ્થાનિકો ત્રસ્ત

સુરેન્દ્રનગર સિવિલમાં 51 દિવસમાં 1 હજારથી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video

ઘોર બેદરકારી: વસ્તડી પૂલ દુર્ઘટનાના 14 કલાક બાદ હરકતમાં આવ્યુ તંત્ર

Surendranagar: પુલ તૂટી જવાને લઈ વિદ્યાર્થીઓ શાળાએ જ ના જઈ શક્યા

પુલ તૂટતા ચુડા અને વઢવાણ તાલુકાના 35થી વધુ ગામના લોકો મુશ્કેલી વધી

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમા વરસાદી ઝાપટા

સુરેન્દ્રનગરના વસ્તડી નજીક પુલ તૂટ્યો, બચાવ કામગીરી શરુ

રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ

Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન

ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત, ચારનાં મોત

સુરેન્દ્રનગરના 5 ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકો રસ્તા પર ઉતર્યા

શાકભાજીનો યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોએ સરકાર પાસે માગ કરી

સુરેન્દ્રનગર: લોકમેળામાં મોતના કૂવામાં સર્જાયો અકસ્માત

સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ

સુરેન્દ્રનગર LCBએ જુગારધામ પર પાડ્યો દરોડો, એક મહિલા સહિત 20 ઝડપાયા

લીંબડીની કેનાલ ભોગાવો-1 ઇરીગેશન સ્કીમના કામ માટે ટેન્ડર જાહેર

લીંબડીમાં સાધુ-સંતોના સંમેલનમાં 14 ઠરાવ રજુ કરવામાં આવ્યાં

લીંબડીના નિમ્બાર્ક પીઠ સ્થિત મોટા મંદિર ખાતે સંત સંમેલન મળશે

સંત સંમેલનમાં હાજર રહેવા રાજ્યભરના સાધુ-સંતોને આહવાન

વરસાદ ખેંચાતા ઉર્જામંત્રીએ જાહેરાત કરી હતી 10 કલાક વીજળી આપવાની

Surendranagar Video: ખેડૂતો માટે નર્મદાની માઇનોર કેનાલ આર્શીવાદને બદલે અભિષાપ બની, કેનાલ આસપાસના ખેતરો બન્યાં બંજર
“સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છેસુરેન્દ્રનગર પરંપરાગત રાજવંશોના નિયંત્રણમાં હતા જે ગુજરાત રાજ્યના અન્ય પ્રદેશો પર શાસન કરતા હતા. રાજ્યોની ગતિવિધિ પછી હવે સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ કહેવામાં આવ્યું હતું. વર્તમાન જિલ્લા જે સુરેન્દ્રનગર તરીકે ઓળખાય છે, તે બ્રિટીશ રાજકીય એજન્ટનું મુખ્ય ક્વાર્ટર હતું. 1947 માં સુરેન્દ્રસિંહજીના વઢવાણના ભૂતપૂર્વ રાજાના નામ મુજબ સુરેન્દ્રનગર નામ આપવામાં આવ્યું. 1948થી સુરેન્દ્રનગર જીલ્લાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રના પેટા-રાજ્યના જિલ્લાઓમાંનું એક છે.સુરેન્દ્રનગર જીલ્લા રાજ્યો અને ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર, સાયલા, ચુડા, મુળી, બજાણા, પાટડી વગેરે જેવા જાગીરો અને વણોદ, વિઠ્ઠલગઢ, જૈનાબાદ, રાજપૂરા, આનંદપુર, ચોટીલા, ભોયકા, ઝિંઝુવાડા, દસાડા જેવા કેન્દ્રોથી બનેલા હતા. રેયસંકાલી આ બધા રાજ્યો અને જાગિરને સૌરાષ્ટ્ર રાજ્યમાં સમાવવામાં આવ્યા હતા અને ઝાલાવાડ જીલ્લાનો ભાગ બની ગયા હતા.મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ 754 કરતા વધારે ઉદ્યોગ આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ 7 નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તાર આવેલા છે અને એક લોકસભા મત વિસ્તાર છે. આ પેજ પર Surendranagar , Surendranagar News Today, Surendranagar News in Gujarati, Surendranagar latest News, Surendra Nagar Political News, Surendranagar Business News, Surendranagar Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.”