Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર

ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર

સુરેન્દ્રનગરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

સુરેન્દ્રનગરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૂર્ય દેવ વરસાવશે અગનગોળા

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૂર્ય દેવ વરસાવશે અગનગોળા

થાનના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ જરૂરીઃ દિલીપ સંઘાણી

થાનના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ જરૂરીઃ દિલીપ સંઘાણી

ટેકાનાં ભાવે ખરીદેલી ખેડૂતોની તમામ મગફળી ખાખ, જુઓ Video

ટેકાનાં ભાવે ખરીદેલી ખેડૂતોની તમામ મગફળી ખાખ, જુઓ Video

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

લીંબડીના રળોલ ગામે મકાન અને પિકઅપ વાનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત

લીંબડીના રળોલ ગામે મકાન અને પિકઅપ વાનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત

લીંબડી - અમદાવાદ હાઈવે પર શાળાની પ્રવાસ બસનો થયો ગમખ્વાર અકસ્માત

લીંબડી - અમદાવાદ હાઈવે પર શાળાની પ્રવાસ બસનો થયો ગમખ્વાર અકસ્માત

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામથી આ ટ્રેનને થશે અસર, જાણો

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામથી આ ટ્રેનને થશે અસર, જાણો

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5930 રહ્યા

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5930 રહ્યા

રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત, પાટીદાર નેતાઓ સામેના કેસ પરત ખેંચાયા

રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત, પાટીદાર નેતાઓ સામેના કેસ પરત ખેંચાયા

માનવતાને લજવતી ઘટના, સુરેન્દ્રનગરમાં 77 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ

માનવતાને લજવતી ઘટના, સુરેન્દ્રનગરમાં 77 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ

77 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ, નળિયા તોડી ઘરમાં ઘૂસ્યો હતો નરાધમ

77 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ, નળિયા તોડી ઘરમાં ઘૂસ્યો હતો નરાધમ

ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના

ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના

થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ

થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5975 રહ્યા, જાણો

સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5975 રહ્યા, જાણો

માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની કરાઈ ધરપકડ

માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની કરાઈ ધરપકડ

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી આગાહી

“સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છેસુરેન્દ્રનગર પરંપરાગત રાજવંશોના નિયંત્રણમાં હતા જે ગુજરાત રાજ્યના અન્ય પ્રદેશો પર શાસન કરતા હતા. રાજ્યોની ગતિવિધિ પછી હવે સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ કહેવામાં આવ્યું હતું. વર્તમાન જિલ્લા જે સુરેન્દ્રનગર તરીકે ઓળખાય છે, તે બ્રિટીશ રાજકીય એજન્ટનું મુખ્ય ક્વાર્ટર હતું. 1947 માં સુરેન્દ્રસિંહજીના વઢવાણના ભૂતપૂર્વ રાજાના નામ મુજબ સુરેન્દ્રનગર નામ આપવામાં આવ્યું. 1948થી સુરેન્દ્રનગર જીલ્લાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રના પેટા-રાજ્યના જિલ્લાઓમાંનું એક છે.સુરેન્દ્રનગર જીલ્લા રાજ્યો અને ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર, સાયલા, ચુડા, મુળી, બજાણા, પાટડી વગેરે જેવા જાગીરો અને વણોદ, વિઠ્ઠલગઢ, જૈનાબાદ, રાજપૂરા, આનંદપુર, ચોટીલા, ભોયકા, ઝિંઝુવાડા, દસાડા જેવા કેન્દ્રોથી બનેલા હતા. રેયસંકાલી આ બધા રાજ્યો અને જાગિરને સૌરાષ્ટ્ર રાજ્યમાં સમાવવામાં આવ્યા હતા અને ઝાલાવાડ જીલ્લાનો ભાગ બની ગયા હતા.મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ 754 કરતા વધારે ઉદ્યોગ આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ 7 નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તાર આવેલા છે અને એક લોકસભા મત વિસ્તાર છે. આ પેજ પર Surendranagar , Surendranagar News Today, Surendranagar News in Gujarati, Surendranagar latest News, Surendra Nagar Political News, Surendranagar Business News, Surendranagar Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.”

g clip-path="url(#clip0_868_265)">