AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર

રાજકુમાર જાટના મોતના કેસમાં ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ કરાઈ

રાજકુમાર જાટના મોતના કેસમાં ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ કરાઈ

સુરેન્દ્રનગરમાં જન્મ,વડોદરામાં શિક્ષણ લીધું આવો છે અભિનેતાનો પરિવાર

સુરેન્દ્રનગરમાં જન્મ,વડોદરામાં શિક્ષણ લીધું આવો છે અભિનેતાનો પરિવાર

છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26

છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ

10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ

ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Surendranagar : બેફામ કાર ચાલકે 10 લોકોને લીધા અડફેટે

Surendranagar : બેફામ કાર ચાલકે 10 લોકોને લીધા અડફેટે

ડિપ્રેશનથી 71 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, નવસારીમાં 6 ઈંચ ખાબક્યો

ડિપ્રેશનથી 71 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, નવસારીમાં 6 ઈંચ ખાબક્યો

બરાબર તહેવાર ટાણે સુરેન્દ્રનગર મનપાના સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા- Vide

બરાબર તહેવાર ટાણે સુરેન્દ્રનગર મનપાના સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા- Vide

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6075 રહ્યા

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6075 રહ્યા

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, તાત્કાલિક કાર્યવાહી માગ

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, તાત્કાલિક કાર્યવાહી માગ

રાઘવજી પટેલે CCIના અધિકારીઓ સાથે કપાસની ખરીદી મુદ્દે યોજી બેઠક

રાઘવજી પટેલે CCIના અધિકારીઓ સાથે કપાસની ખરીદી મુદ્દે યોજી બેઠક

ગુજરાત સરકારે કફ સિરપ બનાવતી 2 કંપની પર લગાવ્યો પ્રતિબંધ

ગુજરાત સરકારે કફ સિરપ બનાવતી 2 કંપની પર લગાવ્યો પ્રતિબંધ

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6460 રહ્યા

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6460 રહ્યા

ધ્રાંગધ્રા સરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

ધ્રાંગધ્રા સરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

ગુજરાતની આ યુનિવર્સિટીઓ UGCની નજરમાં, ફટકારી નોટિસ

ગુજરાતની આ યુનિવર્સિટીઓ UGCની નજરમાં, ફટકારી નોટિસ

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

APMC : સુરેન્દ્રનગરના હળવદ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7850 રહ્યા

APMC : સુરેન્દ્રનગરના હળવદ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7850 રહ્યા

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6650 રહ્યા

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6650 રહ્યા

લીંબડીના ધલવાણા ગામે ઝડપાયો બોગસ તબીબ

લીંબડીના ધલવાણા ગામે ઝડપાયો બોગસ તબીબ

ડિજિટલ ક્રોપ સર્વેનો ભૂલભરેલો SMS મળ્યો હોય તો, ગ્રામસેવકને રજૂઆત કરો

ડિજિટલ ક્રોપ સર્વેનો ભૂલભરેલો SMS મળ્યો હોય તો, ગ્રામસેવકને રજૂઆત કરો

નવરાત્રીમાં રહેશે વરસાદનું વિધ્ન, 15 સપ્ટે.થી શરૂ થશે ચોમાસાની વિદાય

નવરાત્રીમાં રહેશે વરસાદનું વિધ્ન, 15 સપ્ટે.થી શરૂ થશે ચોમાસાની વિદાય

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6420 રહ્યા

APMC: સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6420 રહ્યા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક 243 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક 243 તાલુકામાં વરસાદ

“સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છેસુરેન્દ્રનગર પરંપરાગત રાજવંશોના નિયંત્રણમાં હતા જે ગુજરાત રાજ્યના અન્ય પ્રદેશો પર શાસન કરતા હતા. રાજ્યોની ગતિવિધિ પછી હવે સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ કહેવામાં આવ્યું હતું. વર્તમાન જિલ્લા જે સુરેન્દ્રનગર તરીકે ઓળખાય છે, તે બ્રિટીશ રાજકીય એજન્ટનું મુખ્ય ક્વાર્ટર હતું. 1947 માં સુરેન્દ્રસિંહજીના વઢવાણના ભૂતપૂર્વ રાજાના નામ મુજબ સુરેન્દ્રનગર નામ આપવામાં આવ્યું. 1948થી સુરેન્દ્રનગર જીલ્લાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રના પેટા-રાજ્યના જિલ્લાઓમાંનું એક છે.સુરેન્દ્રનગર જીલ્લા રાજ્યો અને ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર, સાયલા, ચુડા, મુળી, બજાણા, પાટડી વગેરે જેવા જાગીરો અને વણોદ, વિઠ્ઠલગઢ, જૈનાબાદ, રાજપૂરા, આનંદપુર, ચોટીલા, ભોયકા, ઝિંઝુવાડા, દસાડા જેવા કેન્દ્રોથી બનેલા હતા. રેયસંકાલી આ બધા રાજ્યો અને જાગિરને સૌરાષ્ટ્ર રાજ્યમાં સમાવવામાં આવ્યા હતા અને ઝાલાવાડ જીલ્લાનો ભાગ બની ગયા હતા.મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ 754 કરતા વધારે ઉદ્યોગ આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ 7 નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તાર આવેલા છે અને એક લોકસભા મત વિસ્તાર છે. આ પેજ પર Surendranagar , Surendranagar News Today, Surendranagar News in Gujarati, Surendranagar latest News, Surendra Nagar Political News, Surendranagar Business News, Surendranagar Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.”

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">