ગીર સોમનાથ

સૌરાષ્ટ્રમાં માવઠાએ વેર્યો વિનાશ, ખેતરમાં ઉભો પાક ધોવાયો- વીડિયો

સૌરાષ્ટ્રમાં માવઠાએ વેર્યો વિનાશ, ખેતરમાં ઉભો પાક ધોવાયો- વીડિયો

માવઠાના મારથી ખેડૂતો બેહાલ, દક્ષિણ ગુજરાતમાં 40 કરોડથી વધુનું નુકસાન

માવઠાના મારથી ખેડૂતો બેહાલ, દક્ષિણ ગુજરાતમાં 40 કરોડથી વધુનું નુકસાન

સોમનાથ મંદિરે કાર્તિકી પૂર્ણિમાએ સર્જાયો અમૃત વર્ષા યોગ

સોમનાથ મંદિરે કાર્તિકી પૂર્ણિમાએ સર્જાયો અમૃત વર્ષા યોગ

એનઆઈએ એ ગીરસોમનાથના વેરાવળમાં પાડ્યા દરોડા

એનઆઈએ એ ગીરસોમનાથના વેરાવળમાં પાડ્યા દરોડા

રાજ્યભરમાં માવઠાનો માર, 230 તાલુકામાં છવાયો વરસાદી માહોલ

રાજ્યભરમાં માવઠાનો માર, 230 તાલુકામાં છવાયો વરસાદી માહોલ

ગીર સોમનાથ: માવઠાએ બગાડી કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા, જુઓ વીડિયો

ગીર સોમનાથ: માવઠાએ બગાડી કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા, જુઓ વીડિયો

કમોસમી વરસાદથી લોકો થયા ચિંતિત, APMCમાં ભરાયા પાણી

કમોસમી વરસાદથી લોકો થયા ચિંતિત, APMCમાં ભરાયા પાણી

જૂનાગઢના કેશોદમાં ખાબક્યો કમોસમી વરસાદ

જૂનાગઢના કેશોદમાં ખાબક્યો કમોસમી વરસાદ

ગીરસોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીનો આપઘાત

ગીરસોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીનો આપઘાત

સોમનાથમાં ભાતીગળ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ

સોમનાથમાં ભાતીગળ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ

ગીર સોમનાથમાં મગફળી ઓછા વજનથી જોખાતા ખેડૂતોએ કર્યો હલ્લાબોલ- વીડિયો

ગીર સોમનાથમાં મગફળી ઓછા વજનથી જોખાતા ખેડૂતોએ કર્યો હલ્લાબોલ- વીડિયો

ગીર સોમનાથ જિલ્લામાં ખાતરનો અભાવ, ખેડૂતોને મુશ્કેલી

ગીર સોમનાથ જિલ્લામાં ખાતરનો અભાવ, ખેડૂતોને મુશ્કેલી

આહિરોના આત્મકલ્યાણ માટે શ્રી કૃષ્ણ અને યદુકુળના યોદ્ધાઓનું કરાયુ તર્પણ

આહિરોના આત્મકલ્યાણ માટે શ્રી કૃષ્ણ અને યદુકુળના યોદ્ધાઓનું કરાયુ તર્પણ

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ ફોટો

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ ફોટો

ગીરસોમનાથમાં યુરિયા માટે મચી બુમરાણ, ખાતર ન મળતા ખેડૂતો પરેશાન

ગીરસોમનાથમાં યુરિયા માટે મચી બુમરાણ, ખાતર ન મળતા ખેડૂતો પરેશાન

ગુજરાત HCના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કર્યા સોમનાથ મહાદેવના દર્શન

ગુજરાત HCના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કર્યા સોમનાથ મહાદેવના દર્શન

હજારો મહિલાઓએ સ્નાન કરી પોતાના ભાઈઓના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના

હજારો મહિલાઓએ સ્નાન કરી પોતાના ભાઈઓના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના

ડીઝલના વધતા ભાવોને કારણે માછીમોરોની હાલત બની કફોડી- વીડિયો

ડીઝલના વધતા ભાવોને કારણે માછીમોરોની હાલત બની કફોડી- વીડિયો

નવા વર્ષે સોમનાથ મંદિરમાં પ્રાત: આરતીમાં ભક્તોનો ભારે ધસારો

નવા વર્ષે સોમનાથ મંદિરમાં પ્રાત: આરતીમાં ભક્તોનો ભારે ધસારો

સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી- ફોટો

સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી- ફોટો

સોમનાથ મંદિરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

સોમનાથ મંદિરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

પાકિસ્તાનથી મુક્ત થયેલા 80 માછીમારોનું દિવાળીએ પરિવાર સાથે મિલન

પાકિસ્તાનથી મુક્ત થયેલા 80 માછીમારોનું દિવાળીએ પરિવાર સાથે મિલન

જુનાગઢ: ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદથી ખતરાનો લગાવ્યો આરોપ, આપી અરજી

જુનાગઢ: ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદથી ખતરાનો લગાવ્યો આરોપ, આપી અરજી

સોમનાથમાં વિક્રમ સંવત 2079ની છેલ્લી માસિક શિવરાત્રીની ઉજવણી- તસ્વીરો

સોમનાથમાં વિક્રમ સંવત 2079ની છેલ્લી માસિક શિવરાત્રીની ઉજવણી- તસ્વીરો

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">