AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

ઉના હાઇવે પર એકસાથે 10 સિંહ દેખાયા, જુઓ Video

ઉના હાઇવે પર એકસાથે 10 સિંહ દેખાયા, જુઓ Video

ડબલ મર્ડર કેસ: એનેસ્થેસિયા અને મોર્ફિનના ડોઝથી હત્યાનો ખુલાસો

ડબલ મર્ડર કેસ: એનેસ્થેસિયા અને મોર્ફિનના ડોઝથી હત્યાનો ખુલાસો

"મારો તારલો તો ખરી ગયો ને..." શિક્ષક પુત્રની આત્મહત્યા પર પિતાની વેદના

વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા તંત્ર દોડતું થયુ

વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા તંત્ર દોડતું થયુ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !

ગીરસોમનાથમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત

ગીરસોમનાથમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત

10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ

10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

રાહત પેકેજ જાહેર કરી ખેડૂતને ઝડપભેર બેઠા કરાશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

રાહત પેકેજ જાહેર કરી ખેડૂતને ઝડપભેર બેઠા કરાશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

અંબાલાલની આગાહી, રાજ્યમાં હજુ 1 નવેમ્બર સુધી રહેશે માવઠાનું જોર

અંબાલાલની આગાહી, રાજ્યમાં હજુ 1 નવેમ્બર સુધી રહેશે માવઠાનું જોર

ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 15 ઈંચ વરસ્યો કમોસમી વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 15 ઈંચ વરસ્યો કમોસમી વરસાદ

અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના

અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના

માવઠાએ વેરેલા નુકસાનીનો તાગ મેળવવા ગીર સોમનાથ પહોંચ્યા મોઢવાડિયા

માવઠાએ વેરેલા નુકસાનીનો તાગ મેળવવા ગીર સોમનાથ પહોંચ્યા મોઢવાડિયા

પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાયજીનું મંદિર થયું જળમગ્ન

પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાયજીનું મંદિર થયું જળમગ્ન

થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરીંગ

થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરીંગ

ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોમાંથી છોડાયું પાણી ધાતરવડી

ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોમાંથી છોડાયું પાણી ધાતરવડી

માલણનો પૂલ તૂટતા બોરડીથી ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ

માલણનો પૂલ તૂટતા બોરડીથી ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ

રાજુલામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ તો રાજ્યના 137 તાલુકામાં વરસાદ

રાજુલામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ તો રાજ્યના 137 તાલુકામાં વરસાદ

માવઠાની આગાહીથી ગીરસોમનાથ અને જુનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાયા

માવઠાની આગાહીથી ગીરસોમનાથ અને જુનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાયા

ગીર સોમના: જંગલમાં દીપડા વિરુદ્ધ મગરની લડાઈનો વાયરલ વીડિયો

ગીર સોમના: જંગલમાં દીપડા વિરુદ્ધ મગરની લડાઈનો વાયરલ વીડિયો

1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ

1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ

ગુજરાત પર તોળાતું જોખમ ! બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ

ગુજરાત પર તોળાતું જોખમ ! બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ

રાજ્યમાં હજુ સાત દિવસ કમોસમી વરસાદની આગાહી, 25 મી બાદ વધશે વરસાદનુ ઝોર

રાજ્યમાં હજુ સાત દિવસ કમોસમી વરસાદની આગાહી, 25 મી બાદ વધશે વરસાદનુ ઝોર

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">