Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ

ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો

ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો

ગુજરાતના હવામાનમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતના હવામાનમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી માટે સરઘસ નહીં કાઢી શકાય

સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી માટે સરઘસ નહીં કાઢી શકાય

રાશા થડાનીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા,જુઓ ફોટો

રાશા થડાનીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા,જુઓ ફોટો

અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો

અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો

Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો

Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

પરિવાર અને મિત્રો પત્નીને લઈ પહોચી જાવ બીચ ફેસ્ટિવલમાં

પરિવાર અને મિત્રો પત્નીને લઈ પહોચી જાવ બીચ ફેસ્ટિવલમાં

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

ધાર્મિક દબાણ દૂર કરવા સરકારની ઝીરો ટોલરન્સની નીતિ, જુઓ Video

ધાર્મિક દબાણ દૂર કરવા સરકારની ઝીરો ટોલરન્સની નીતિ, જુઓ Video

સોમનાથ ખાતે યુવા સંમેલનનું આયોજન, જુઓ Photos 

સોમનાથ ખાતે યુવા સંમેલનનું આયોજન, જુઓ Photos 

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌદાન માટે ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌદાન માટે ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા

જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી

જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી

સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

ગુજરાતમાં ઠુંઠવાતી ઠંડીમાં માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ગુજરાતમાં ઠુંઠવાતી ઠંડીમાં માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી- Video

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી- Video

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોનો કરાયો વિશેષ આતિથ્ય સત્કાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોનો કરાયો વિશેષ આતિથ્ય સત્કાર

ઉનામાં દીવ રોડ પર દેખાયો ડાલામથ્થા, દરિયાનજીક આંટાફેરા કરતો દેખાયો

ઉનામાં દીવ રોડ પર દેખાયો ડાલામથ્થા, દરિયાનજીક આંટાફેરા કરતો દેખાયો

સોમનાથમાં આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દે મંથન

સોમનાથમાં આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દે મંથન

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
g clip-path="url(#clip0_868_265)">