ગીર સોમનાથ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન- વીડિયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન- વીડિયો

ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે ગરમી કાળઝાળ ગરમી- વીડિયો

ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે ગરમી કાળઝાળ ગરમી- વીડિયો

કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જુઓ ફોટા

કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જુઓ ફોટા

રાજેશ ચુડાસમાનો ટિકીટનો માર્ગ મોકળો ?

રાજેશ ચુડાસમાનો ટિકીટનો માર્ગ મોકળો ?

ગીરસોમનાથનો યુવકન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર, વિધર્મી યુવતી ફસાવ્યો

ગીરસોમનાથનો યુવકન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર, વિધર્મી યુવતી ફસાવ્યો

વેરાવળમાં 350 કરોડનું ડ્રગ્સ મોકલનાર ઈશાક રાવ કોણ છે- વાંચો

વેરાવળમાં 350 કરોડનું ડ્રગ્સ મોકલનાર ઈશાક રાવ કોણ છે- વાંચો

કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્થેશ્વર મંદિરમાં મહાપૂજા કરવામાં આવી

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્થેશ્વર મંદિરમાં મહાપૂજા કરવામાં આવી

Mahashivratri 2024: પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યુ

Mahashivratri 2024: પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યુ

મહાશિવરાત્રી પર્વે સોમનાથ તીર્થમાં ભાવિકો માટે કરાયા અનેકવિધ આયોજનો

મહાશિવરાત્રી પર્વે સોમનાથ તીર્થમાં ભાવિકો માટે કરાયા અનેકવિધ આયોજનો

આજની ઇ-હરાજી : ગીર સોમનાથના તાલાળામાં ઘરની ઇ-હરાજી, જાણો વિગત

આજની ઇ-હરાજી : ગીર સોમનાથના તાલાળામાં ઘરની ઇ-હરાજી, જાણો વિગત

તાલાલામાં ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ભૂલકા મેળાનું કરાયુ આયોજન- Photos

તાલાલામાં ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ભૂલકા મેળાનું કરાયુ આયોજન- Photos

મહાશિવરાત્રીના પર્વે સોમનાથમાં પાર્થીવેશ્વર શિવલિંગની પૂજાનું આયોજન

મહાશિવરાત્રીના પર્વે સોમનાથમાં પાર્થીવેશ્વર શિવલિંગની પૂજાનું આયોજન

રાજ્યના અનેક જિલ્લામાં કર્મચારીઓ, ગામલોકો, અધિકારીઓએ નોંધાવ્યો વિરોધ

રાજ્યના અનેક જિલ્લામાં કર્મચારીઓ, ગામલોકો, અધિકારીઓએ નોંધાવ્યો વિરોધ

દેશભરના તરણવીરોએ ચોરવાડના દરિયા સાથે ભીડી બાથ- જુઓ તસવીરો

દેશભરના તરણવીરોએ ચોરવાડના દરિયા સાથે ભીડી બાથ- જુઓ તસવીરો

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા કરી માગ

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા કરી માગ

સોમનાથમાં મંદિરની આસપાસનો રસ્તો અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ

સોમનાથમાં મંદિરની આસપાસનો રસ્તો અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ

વેરાવળથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ

વેરાવળથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી, ખેડૂતોમાં વધી ચિંતા

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી, ખેડૂતોમાં વધી ચિંતા

માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ

માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ

ડીજીપી વિકાસ સહાયે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

ડીજીપી વિકાસ સહાયે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

Video : વેરાવળમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે આરોપીની પુછપરછમાં મોટો ખુલાસો

Video : વેરાવળમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે આરોપીની પુછપરછમાં મોટો ખુલાસો

વેરાવળથી ઝડપાયેલા હેરોઇન કેસમાં ખુલ્યુ આંતરરાષ્ટ્રીય કનેકશન

વેરાવળથી ઝડપાયેલા હેરોઇન કેસમાં ખુલ્યુ આંતરરાષ્ટ્રીય કનેકશન

350 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, કોઇપણ પણ ચમરબંધીને નહીં બક્ષાય - હર્ષ સંઘવી

350 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, કોઇપણ પણ ચમરબંધીને નહીં બક્ષાય - હર્ષ સંઘવી

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">