Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ

અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે

અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

APMC Market Rates: વેરાવળ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5640 રહ્યા

APMC Market Rates: વેરાવળ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5640 રહ્યા

માધવપુરનો માંડવો, આવે જાદવકૂળની જાન... પરણે રાણી રુક્ષમણી..

માધવપુરનો માંડવો, આવે જાદવકૂળની જાન... પરણે રાણી રુક્ષમણી..

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા

ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા

ગુજરાતના 123 સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ

ગુજરાતના 123 સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ

ઉનાળાના વેકેશનમાં બાળકોને આ સ્થળે ફરવા લઈ જાવ

ઉનાળાના વેકેશનમાં બાળકોને આ સ્થળે ફરવા લઈ જાવ

સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી

સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી

ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન

ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન

ભાજપે 100 મુસ્લિમોની નોંધાવી હતી ઉમેદવારી, 82ની જીત

ભાજપે 100 મુસ્લિમોની નોંધાવી હતી ઉમેદવારી, 82ની જીત

ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગનું નામ 'સોમનાથ' કેવી રીતે પડ્યું?

ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગનું નામ 'સોમનાથ' કેવી રીતે પડ્યું?

ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત !

ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત !

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગર, જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે

ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગર, જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે

ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી

ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી

50 હજાર હિંદુઓની કત્લેઆમ, અનેકવાર કરાયુ ધ્વસ્ત, આ હકીકત છે સોમનાથની

50 હજાર હિંદુઓની કત્લેઆમ, અનેકવાર કરાયુ ધ્વસ્ત, આ હકીકત છે સોમનાથની

હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન

હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન

સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન

સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન

12 જ્યોતિર્લિંગના દર્શન કરો,જાણો કયું રેલવે સ્ટેશન મંદિરની નજીક છે?

12 જ્યોતિર્લિંગના દર્શન કરો,જાણો કયું રેલવે સ્ટેશન મંદિરની નજીક છે?

સોમનાથને લૂંટનારા, તોડનારા અને હિંદુઓના આ હત્યારાને પૂજે છે પાકિસ્તાન

સોમનાથને લૂંટનારા, તોડનારા અને હિંદુઓના આ હત્યારાને પૂજે છે પાકિસ્તાન

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે ક્યાં પડશે માવઠું

ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો

ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો

“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે. આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
g clip-path="url(#clip0_868_265)">