છોટા ઉદેપુર
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
ભારે વરસાદથી છોટાઉદેપુરમાં જનજીવન પ્રભાવિત, ડેમ ઓવરફ્લો થયા
Breaking News : 2 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ, જુઓ Video
દાયકાઓ બાદ ગુજરાતમાં વાઘનો કાયમી વસવાટ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
શ્વેતા રાઠવા અને જાહ્નવી પટેલ બની સર્ટિફાઇડ પેરાગ્લાઈડિંગ પાયલોટ
ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે જાહેર કર્યું 'એલર્ટ'
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
6 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જામશે અસલી 'ચોમાસાનો માહોલ'
છોટાઉદેપુર: 72 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ 72 ગામોમાં પાણી માટે ફાંફા
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
આગામી 6 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી
હજારો વાહનોથી ધમધમતો બ્રિજ જર્જરિત થતાં વાહનચાલકોમાં ફફડાટ
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
મુસાફરો ગોંડલ જતા'તા કે સ્મશાન? નશામા ચૂર ડ્રાઇવરે વટાવી બેશરમીની હદો!
વિકાસના દાવા વચ્ચે ગુજરાતના આ ગામમાં જળસંકટ!
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
“છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા 1743માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ 1948ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બ્ર 2012 રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની જાહેરાત કરી હતી. સુખી ડેમ, છોટાઉદેપુર મ્યુઝિયમ, કાલી નિકેતન , સ્વામિનારાયણ મંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આ જિલ્લામાં આવેલા છે. આ પેજ પર Chhota Udaipur , chhotaudepur latest News , chhotaudepur Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “