છોટા ઉદેપુર
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
આજથી 300 ખરીદ કેન્દ્ર પર મગફળી-મગ-અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી
7 નવેમ્બર પછી ઠંડો પવન ફૂંકાવાની આગાહી
કમોસમી વરસાદથી લાચાર બન્યા ખેડૂતો, ખેતરમાં પાણી ઘૂસી જતા નુકસાન
5 થી 15 વર્ષના બાળકોના આધારકાર્ડમા બાયોમેટ્રિક્સ અપડેટ મફત કરાવી શકાશે
બોડેલી-પાવીજેતપુર હાઇવે પર અકસ્માતમાં 1નું મોત
ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદની નહીંવત શક્યતા
છોટા ઉદેપુરમાં ઝોળીમાં લઈ જવાયેલી વધુ એક પ્રસુતાનું સારવારના અભાવે મોત
સરકારી કર્મચારીઓએ નમો કે નામ રક્તદાનનું કર્યુ આયોજન
આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્યનુ ચોમાસુ વિદાય લેશે
ઓરસંગ નદીનો કિનારો ધોવાઈ જતા તેલાઈ માતાના મંદિરને મોટું નુકસાન
ગુજરાતમાં ફરી મેઘ તાંડવના એંધાણ ! જાણો ક્યાં પડશે ભારે વરસાદ
નવરાત્રીમાં રહેશે વરસાદનું વિધ્ન, 15 સપ્ટે.થી શરૂ થશે ચોમાસાની વિદાય
ગુજરાતના છેવાડાના જિલ્લાના લોકોને કેમ ઝોળીના સહારે છોડી દેવાય છે?
સંખેડાના હાંડોદ ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં મુસાફરો ભરેલી બસ ફસાઈ
ભારે વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે, કોઝવે કરાયો બંધ
ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય ! જાણો ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ
ઘર બહાર રમતા માસુમને શ્વાને ફાડી ખાધો, બાળકનું મોત
ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી
નસવાડીમાં પેટ માટે વેઠ, રોજગારી માટે લોકો છોડી રહ્યાં છે વતન
અંબાલાલ પટેલ-હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
“છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા 1743માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ 1948ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બ્ર 2012 રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની જાહેરાત કરી હતી. સુખી ડેમ, છોટાઉદેપુર મ્યુઝિયમ, કાલી નિકેતન , સ્વામિનારાયણ મંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આ જિલ્લામાં આવેલા છે. આ પેજ પર Chhota Udaipur , chhotaudepur latest News , chhotaudepur Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “