છોટા ઉદેપુર

છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુકસાન

નકલી કચેરીના કેસમાં કૌભાંડી સંદીપની પૂછપરછમાં થયા મહત્વના ખુલાસા

છોટાઉદેપુરમાં ખેડૂતો પર માવઠાનો માર, સરકાર પાસે સહાયની કરી માગ

ગેરકાયદે ખનન ગ્રામજનોએ અટકાવ્યું, જાણ કરવા અધિકારી ન આવતા રોષ

SRP જવાન દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, 4 લાખનો મુદ્દામાલ કબ્જે

છોટાઉદેપુરમાં આદિવાસીઓને સહાયના નામે કૌભાંડ હોવાની શક્યતા

ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ, લગાવ્યા આરોપ

છોટાઉદેપુરના અલીરાજપુર પાસે બ્રિજમાં પડ્યું ગાબડું

નકલી કચેરી કેસમાં નવી કબૂલાત, આરોપીએ દાહોદમાં પણ 18.59 કરોડની કરી ઠગાઈ

નકલી સરકારી કચેરી કેસમાં આરોપીના 70 બેન્ક ખાતામાં મળ્યા 3 કરોડ રૂપિયા

વીડિયો: નકલી કચેરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ,

છોટાઉદેપુરમાં રસ્તા પર આખલા યુદ્ધ, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા

છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી કેસમાં વધુ બેની ધરપકડ

કપાસનો ઓછો ભાવ મળતા ખેડૂતોમાં રોષ,

છોટાઉદેપુર પુરવઠા વિભાગની ઘોર બેદરકારી, અનાજ ગરીબોનું કે ભૂંડનું !

નકલી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારના 5 દિવસના રિમાન્ડ મંજૂર

સરકારને ચૂનો લગાવનારા બે ઠગે આદીવાસીઓને પણ ન છોડ્યા

જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે ઠંડી

છોટાઉદેપુર નકલી સરકારી કચેરી કેસમાં નવા ખુલાસા

નસવાડીના આંધણી ખેરમારમાં રોડને હાથ લગાવતા ઉખડ્યો ડામર !

ગુજરાતવાસીઓ સ્વેટર કાઢી રાખજો આવી રહી છે કાતીલ ઠંડી

છોટાઉદેપુર નકલી સરકારી કચેરી ઊભી કરવાના કેસમાં તપાસનો ધમધમાટ

છોટા ઉદેપુરમાં ખેતરમાંથી 2015થી વધારે ગાંજાના છોડ ઝડપાયા, જુઓ વીડિયો

છોટા ઉદેપુરમાં નકલી કચેરીનું કૌભાંડ, 4.15 કરોડના ગ્રાન્ટની ઠગાઈ
“છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા 1743માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ 1948ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બ્ર 2012 રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની જાહેરાત કરી હતી. સુખી ડેમ, છોટાઉદેપુર મ્યુઝિયમ, કાલી નિકેતન , સ્વામિનારાયણ મંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આ જિલ્લામાં આવેલા છે. આ પેજ પર Chhota Udaipur , chhotaudepur latest News , chhotaudepur Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “