“છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા 1743માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને 10 માર્ચ 1948ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું.
છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બ્ર 2012 રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની જાહેરાત કરી હતી. સુખી ડેમ, છોટાઉદેપુર મ્યુઝિયમ, કાલી નિકેતન , સ્વામિનારાયણ મંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આ જિલ્લામાં આવેલા છે.
આ પેજ પર Chhota Udaipur , chhotaudepur latest News , chhotaudepur Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં પંચમહાલ , દેવભૂમિ દ્વારકા,નવસારી ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ...
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ (Rain) નોંધાયો છે. જેના પગલે નદી-નાળા છલકાયા છે. જો કે ગુજરાત સાથે આસપાસના રાજ્યોમાં પણ સારો ...
ગુજરાતના છોટાઉદેપુરના(Chhota Udaipur) નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારમાં નાની ઝડુલી(Nani Zaduli) અનેક વિધ સમસ્યાથી ત્રસ્ત છે. જેમાં ગામના વિદ્યાર્થીઓ ભણવા તો માગે છે પણ સ્કૂલ સુધી ...
Chhota Udaipur: વડોદરાથી છોટાઉદેપુર પહોંચેલા કેજરૂવાલે બોડેલીમાં જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે અને ખુદ કોંગ્રેસના ...
રાઠવા જાતિના દાખલા મુદ્દે સરકારે (gujarat govt) રાઠવા, રાઠવા કોળી અને કોળી રાઠવા તમામને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો છે. ...
આગામી પાંચ દિવસ ક્યાંક ભારે, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ (Rain) વરસવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ ...
Gujarat Rain : દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ સામાન્ય વરસાદ રહેશે. ...
તંત્ર ધોધના સ્થળ પર યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ધોધ (Water Fall) સુધી પહોંચવા માટે પાકો રસ્તો ન હોવાથી સહેલાણીઓ કુદરતી સૌંદર્યની ...
છોટાઉદેપુરના (Chota udepur) બોડેલી તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ધોધમાર વરસાદને (Rain)પગલે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લાના તમામ ખેડૂતો ...
વરસાદ અને પૂરને (Flood) કારણે નુક્સાનગ્રસ્ત જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ પ્રધાને કેબિનેટમાં દરખાસ્ત પણ મૂકી દીધી છે. સરવે પ્રમાણે સૌથી વધુ નુક્સાન છોટાઉદેપુરમાં થયું. ...