ગુજરાતી સમાચાર » રાષ્ટ્રીય
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ આજે મતદાર ઓળખકાર્ડનું ઇલેક્ટ્રોનિક વર્ઝન Digital Voter ID Card રજૂ કરવા જઈ રહ્યા છે. જેને મોબાઇલ ફોન અથવા પર્સનલ કમ્પ્યુટર પર ...
પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા તણાવ વચ્ચે હવે સિક્કિમમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા છે. ...
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ખેડુતોનું આંદોલન હવે આખા દેશમાં ફેલાય રહ્યું છે. ...
26 જાન્યુઆરી (26 JANUARY) એટલે કે ગણતંત્ર દિવસ.(REPUBLIC DAY ) 26 જાન્યુઆરીના રોજ ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લાથી ત્રિરંગો ફરકાવે છે. આ દિવસે બધા જ ભારતીય ...
કોરોના જેવી મહામારી બાદ સતત અર્થવ્યવસ્થા(ECONOMY) કથળી રહી છે. કોરોના જેવી મહામારી બાદ લોકોને આર્થિક ફટકો પડયો હતો. આ વચ્ચે હાલમાં જ જાણવા મળ્યું છે ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે Corona Vaccinationન લઇને ભારતે અમેરિકા અને બ્રિટેન જેવા દેશોને પાછળ મૂકી દીધા હતા. ...
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સહી કરેલી ફાઇલમાં ચેડા કરાયા છે. એવી છેડછાડ પણ કરાઇ કે જેથી ઠાકરેનો હુકમ બદલાઈ ગયો. ...
PM Modi 25 જાન્યુઆરી, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP ) ના વિજેતાઓ સાથે સંવાદ કરશે. ...
Aadhar Update: આધાર કાર્ડ હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે. ...
રાષ્ટ્રીય ચુંટણી પંચ રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ દેશના 1.46 કરોડ વૉટર આઇ કાર્ડ (EPIC )ની ભેટ આપવા જઇ રહ્યું છે. ...
અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લે તેવી સંભાવના છે. ...
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પરેડના સમયે ખેડૂતો દિલ્હીના રિંગરોડ પર વિશાળ ટ્રેક્ટર રેલી કરવાના છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોને ત્રણ જગ્યાએ ટ્રેક્ટર રેલીને શરતી મંજુરી ...
Republic Dayના અવસરે કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા એનસીસી કેડેટ્સ-કલાકારોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ...
ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં ગુપ્ત રીતે પોતાના સૈન્યમાં વધારો કર્યો છે. ચીને પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને દેશો પોતાના સૈન્યમાં વધારો નહીં કરે ...
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પણ અનેક વાર સંસ્કૃત સુભાષિતો, શ્લોકો, સુક્તિઓ ઉપરાંત વેદમંત્રોનો પણ સમાવેશ કર્યો છે. તો ક્યારેક દેશમાં અને વિદેશમાં પણ વડાપ્રધાન મોદીનું ...
આંધ્રપ્રદેશના વિજયવાડામાં (VIJAYWADA) પ્રાચીન કનક દુર્ગા મંદિરમાં રથમાંથી ચાંદીના સિંહોની ચોરીના રહસ્યનો પોલીસે (POLICE) ભેદ ઉકેલ્યો છે. કુખ્યાત ચોરની પણ ધરપકડ કરી હતી. ...
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં બહુ રેલીઓ કરી છે, પણ આજની આ ...
વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે “ભગવાનના નામ જય શ્રી રામથી પહેલા રાવણ અપમાનીત મહેસૂસ કરતો હતો અને હવે, સેક્યુલર માફિયા!” ...
RBIના મદદનીશ જનરલ મેનેજર બી મહેશના નિવેદનના આધારે શનિવારે મીડિયામાં એક સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક બહુ જલ્દીથી જૂની 100, ...