Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનરલ નોલેજ

જનરલ નોલેજ

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.

Read More

Happy Birthday IR : આજે ભારતીય રેલવેનો જન્મદિવસ, 3 એન્જિન, 14 ડબ્બા, 21 તોપની સલામી વચ્ચે શરુ થઈ હતી પ્રથમ ટ્રેન

આજે ભારતીય રેલવે વંદે ભારત , રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. પરંતુ પરંતુ આ અંતર કાપવામાં આપણને 172 વર્ષ લાગ્યા છે. આજના દિવસે ભારતમાં પહેલી ટ્રેન દોડી હતી. આજે ભારતીય રેલ્વેનો જન્મદિવસ છે.

સ્વપ્ન સંકેત: તમને સ્વપ્નમાં ક્યારેય ખરતા વાળ, કાળા-ધોળા કે મહેંદી નાખેલા વાળ દેખાયા છે? જાણો લાભ થશે કે નુકસાન

સ્વપ્ન સંકેત: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણે ઊંઘમાં હોઈએ ત્યારે સપનામાં જે કંઈ પણ જોઈએ છીએ, તે આપણા જીવનમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવી જ રીતે, સ્વપ્નમાં તમારા વાળ કાપતા જોવા અથવા પોતાને પોતાના વાળ કાપતા જોવા બંનેના અલગ-અલગ અર્થ થાય છે.

ઉનાળામાં ફોન થાય છે Overheat ?  તો અજમાવો આ ટીપ્સ

જો તમારો ફોન પણ ઉનાળામાં વધુ ગરમ થવા લાગે છે, તો તેના ઘણા કારણો છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આ વાર્તામાં જાણો કે તમે તમારા ફોનને વધુ ગરમ થવાથી કેવી રીતે બચાવી શકો છો.

Chanakya Niti : ભલે ગમે તેટલા સગા હોય, આવા લોકોને પૈસા આપવાની મનાઈ કરે છે આચાર્ય ચાણક્ય

રોજિંદા કામકાજ દરમિયાન ઉદભવતી બાબતોમાં કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેનું વિગતવાર વર્ણન ચાણક્ય નીતિમાં કરવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, સમાજ, રાજકારણ, શાસન, ન્યાય અને જીવનની નીતિશાસ્ત્રને લગતી બાબતોને તેમા ઉત્તમ રીતે સમજાવી છે. તેમની નીતિઓ આજના સમયમાં પણ એટલી સુસંગત છે કે તેનું પાલન કરીને વ્યક્તિ ઘણી સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકે છે.

Suthar surname history : સુથાર અટકનો સંબંધ દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા સાથે છે, જાણો ઈતિહાસ

દેશ - વિદેશમાં પણ જુદી - જુદી વર્ણ વ્યવસ્થા આવેલી છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ સાથે એક ખાસ નામ લખવામાં આવે છે તેને અટક કહેવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ કે સમુદાયને દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. તો આજે સુથાર અટક પાછળનો ઈતિહાસ જાણીશું.

નહેરૂએ સરદારનું અપમાન કરવામાં કોઈ કસર બાકી નહોંતી રાખી ત્યારે ‘નહેરુ અને સરદાર એક જ સિક્કાની બે બાજુ’ એવા કોંગ્રેસના દાવામાં કેટલુ તથ્ય? વાંચો

તાજેતરમાં ગુજરાતમાં 9 એપ્રિલે મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સરદારની વિરાસત પર દાવો કરવા બદલ ભાજપને આડે હાથ લીધી હતી. આ સમયે ખરગે એ પણ દાવો કરતા જોવા મળ્યા કે નહેરુ અને સરદારના સંબંધો અત્યંત સ્નેહપૂર્ણ હતા, માની લો કે બંને એક સિક્કાની બે બાજુ જેવા હતા. ભાજપ અને સંઘ તેમના સંબંધોને લઈને દેશની જનતાને ગુમરાહ કરી રહી છે. ત્યારે આજે જાણીશુ કે કોંગ્રેસના આ દાવામાં કેટલુ સત્ય છે. શું ખરેખર નહેરુને સરદાર માટે આદરભાવ હતો? શું નહેરુએ કે ગાંધી પરિવારે ક્યારેય સરદારની અવગણના નથી કરી? જો કોંગ્રેસ આ દાવો કરી રહી છે તો જાણીલો કે ઈતિહાસના પન્ને આ બંનેના સંબંધો અંગે શું અંકિત થયેલુ છે.

પતિ પત્નીમાં વારંવાર થાય છે અણબનાવ તો, અપનાવો આ ટોટકો, લગ્ન જીવનમાં ફરી લાવશે તાજગી!

વર્તમાન સમયમાં જે સ્ત્રીઓના પતિ તેમને પ્રેમ કરતા નથી અથવા તેમના પર ધ્યાન આપતા નથી તેઓ ઘણીવાર પરેશાન રહે છે. તેમનું જીવન એકવિધતાથી ભરાઈ જાય છે. જો તમને પણ તમારા પતિ તરફથી આદરને બદલે તિરસ્કાર મળે છે, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું, જેને અજમાવવાથી ચમત્કાર થશે અને તમને પ્રેમ અને ધ્યાન બંને મળશે, ચાલો જાણીએ આ ઉપાયો શું છે...

Piles Ayurvedic Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણી લો દુખાવો થશે છૂમંતર

પાઈલ્સ એક સામાન્ય પણ પીડાદાયક સમસ્યા છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. આ મુખ્યત્વે કબજિયાત, અયોગ્ય ખાનપાન અને અનિયમિત જીવનશૈલીને કારણે થાય છે.

Chanakya Niti : આ 4 લોકોથી દૂર રહેવામાં અને તેમના સામે મૌન રહેવામાં જ છે શાણપણ, સાથે રહેશો તો જીવનમાંથી છીનવાશે શાંતિ

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિ નામનું પુસ્તક લખ્યુ છે. તેમા લખેલી નીતિઓનું પાલન કરનાર દરેક વ્યક્તિ ચોક્કસપણે સફળતાની ઊંચાઈઓને સ્પર્શે છે. આ દ્વારા, તેઓ સારા વર્તન, વર્તન અને બોલવાની રીત શીખે છે. તેમણે લોકોના જીવનકાળને લગતા ઘણા ઉપદેશો આપ્યા છે. આ અપનાવવાથી ઘણી ખરાબ ટેવોથી બચી શકાય છે.

Divorce in Pakistan: પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ? જાણી ને ચોંકી જશો

પાકિસ્તાનમાં મુસ્લિમ છૂટાછેડા 1961ના મુસ્લિમ કૌટુંબિક કાયદા હેઠળ નિયંત્રિત થાય છે. પતિ "તલાક" દ્વારા છૂટાછેડા આપી શકે છે, જ્યારે પત્ની "ખુલા" માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

સ્વપ્ન સંકેત: શું તમને પણ સપનામાં અજાણ્યા ચહેરા દેખાય છે? સમજો કે આ ઘટનાઓ ભવિષ્યમાં બનવાની છે

સ્વપ્ન સંકેત: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સપના તેને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે અગાઉથી ચેતવણી આપે છે. જો તમને સપનામાં અજાણ્યા ચહેરા દેખાય તો તેનો અર્થ શું થાય છે તે જાણો.

દાદીમાની વાતો : મહિલાઓ કે છોકરીઓએ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ? આની પાછળનું કારણ શું છે

દાદીમાની વાતો: હનુમાનજીની પૂજા કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે સ્ત્રીઓ ભૂલથી પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરે. હનુમાનજીની પૂજા પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન ઘણા નિયમો છે જેને અવગણવા જોઈએ નહીં.

Aura: ઓરા શું છે અને તેને વિસ્તારથી તમે કેવી રીતે આકર્ષણ મેળવી શકો છો?

Aura: કોઈની આભાને સકારાત્મક કેવી રીતે બનાવવી એ એક એવો પ્રશ્ન છે જે દરેક માનવી, પુરુષ હોય કે સ્ત્રીના મનને સતત સતાવે છે. આભાની ઉર્જા વ્યક્તિની ક્રિયાઓ સાથે સંબંધિત છે.

કેવા હતા આંબેડકર અને નહેરૂ વચ્ચેના સંબંધો? કેમ પંડિતજીને આંખના કણાની માફક ખૂંચતા હતા બાબા સાહેબ- વાંચો

ભારતના બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની દેશ 134મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજે બાબા સાહેબના નામે તમામ રાજકીય પાર્ટી જશ લેવાનું ચૂકતી નથી ત્યારે એક સમય એવો પણ હતો કે બાબા સાહેબને એ સન્માન પણ આપવામાં ન આવ્યુ જેના તેઓ ખરા હક્કદાર હતા. પંડિત નહેરૂ સહિત કોંગ્રેસ પર પહેલેથી એવા આક્ષેપો થતા આવ્યા છે કે તેમણે આંબેડકરના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે જાણીએ.

Death Time and Date : શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો ચોંકાવનારો જવાબ

પ્રેમાનંદ મહારાજે મૃત્યુના સમય અને સ્થાન અંગે મહત્વની વાત કહી છે. એમને સાથે એ પણ કહ્યું છે કે, માનવ જીવન એ ભગવાનની ભક્તિ અને કર્મો સુધારવાની તક છે. સુખ-દુઃખથી ઉપર ઉઠી ભગવાનમાં એકાગ્રતા રાખીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ.

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
g clip-path="url(#clip0_868_265)">