Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનરલ નોલેજ

જનરલ નોલેજ

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.

Read More

દેશની ન્યાય વ્યવસ્થા સામે ફરી ઉઠ્યા સવાલ, દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી મળી અધધ ₹15 કરોડની રોકડ, જજ સામે મહાભિયોગ લાવવા માગ – વાંચો

દિલ્હી હાઈકોર્ટના જજના બંગલામાં આગ લાગી અને આ આગનો રેલો હવે મહાભિયોગ સુધી પહોંચી ગયો છે. કારણ કે જજના ઘરે લાગેલી આ આગે જજના કથિત ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરી દીધો છે. ફાયર બ્રિગેડના જવાનો જ્યારે આગ બુજાવી રહ્યા હતા ત્યારે બંગલાના એક ઓરડામાંથી નોટોના બંડલ મળી આવ્યા છે અને આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ 15 કરોડ ની છે, આ ઘટના બાદ જજની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે જજ સામે મહાભિયોગ લાવવાની પણ માગ થઈ રહી છે.

Judge Salary : હાઈકોર્ટના ન્યાયાધીશનો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના રહેણાંક બંગલામાં મોટી રકમ રોકડ મળી આવતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. આ બાદ હવે ચર્ચા ઉઠી છે કે જજનો પગાર આખરે કેટલો હોય ?

Vastu Tips : નસીબ બદલાઈ જશે, ઈશાન ખૂણામાં રાખો આ 3 વસ્તુઓ, જુઓ ચમત્કાર

વાસ્તુ શાસ્ત્રમાં, ઉત્તર-પૂર્વ દિશાને ખૂબ જ પવિત્ર અને શુભ દિશા માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓ આ દિશામાં રહે છે, તેથી અહીં મહત્તમ સકારાત્મક ઉર્જા રહે છે. જો આ દિશાના નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

Cheapest Alcohol : અહીં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ

વિશ્વમાં સૌથી સસ્તો દારૂ ક્યાં મળે છે તે જાણવા માટે આ લેખ વાંચો. વિયેતનામમાં માત્ર 35 રૂપિયામાં દારૂ મળે છે, જ્યારે યુક્રેનમાં તેની કિંમત 45 રૂપિયા અને ઝામ્બિયામાં 75 રૂપિયા છે.

History of city name : History of city name : તાપીના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

તાપી શહેરનું નામ તાપી નદી પરથી પડ્યું છે, જે ગુજરાત રાજ્યમાં વહે છે. તાપી નદી જ આ શહેર માટે મહત્વપૂર્ણ પાણી સ્ત્રોત અને સાંસ્કૃતિક ઓળખ બની છે.

ઋષિ-મુનિઓના નામ આગળ શા માટે લખવામાં આવે છે શ્રી શ્રી, 108 અને 1008, જાણો ખાસ કારણ

Shri Shri 108 : સંતના નામની આગળ શ્રી શ્રી, 108 અને 1008 લખવાની પરંપરા ઘણી જૂની છે. બહુ ઓછા લોકો જાણે છે કે સંત મહાત્માના નામની આગળ શ્રી શ્રી, 108 અને 1008 શા માટે લખવામાં આવે છે.

આ જેલનું ભોજન કેદીઓને બનાવી દે છે હૃષ્ટપુષ્ટ, જાણો ભોજનમાં એવુ શું આપવામાં આવે છે

સામાન્ય રીતે ગુંડાઓ અને ગુનેગારો જેલનું નામ સાંભળતા જ ડરી જાય છે. જો કોઇ સંજોગોમાં જેલ જવુ પણ પડે તો  જેલનું ભોજન ન ખાવાના રસ્તા શોધવાનું શરૂ કરે છે, પણ હવે આવા દિવસો પૂરા થઈ ગયા છે. હવે એ દિવસો આવી ગયા છે. ભારતની જ એક જેલ છે, જ્યાં સજા પામેલા ગુનેગારોની તબિયતમાં ના માત્ર સુધારો થવા લાગ્યો છે. પરંતુ તે પહેલા કરતાં વધુ ફિટ અને સ્વસ્થ બની રહ્યા છે.

કાનુની સવાલ: લગ્ન પછી કેટલા વર્ષ સુધીમાં દહેજનો કેસ નોંધી શકાય છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે

Dowry Harassment: ભારતીય કાયદા મુજબ દહેજ સંબંધિત બાબતોમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવિધ કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. દહેજ ઉત્પીડન અને દહેજ મૃત્યુ જેવા ગુનાઓ અલગ-અલગ કલમો હેઠળ આવે છે અને તેમની સમય મર્યાદા પણ અલગ-અલગ હોય છે.

ભારત કરતા ઘણી અલગ છે પાકિસ્તાનની સ્કુલ, અહીં છોકરીઓ માટેના ઘણા નિયમો

પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં. આવો જાણીએ જવાબ

કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો

જે પાકિસ્તાન મુગલ બાદશાહ અકબરને નફરતથી જુએ છે એ જ પાકિસ્તાન ઔરંગઝેબ વિશે તેમના બાળકોને શું ભણાવે છે તે જાણવુ પણ એટલુ જ જરૂરી છે. ભારતમાં કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ઔરંગઝેબને પણ શું અકબરની જેમ પાકિસ્તાનમાં નફરતભરી નજરથી જોવામાં આવે છે? કે સન્માન કરવામાં આવે છે? વાંચો

History of city name : ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ભરૂચ, ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નર્મદા નદીના કિનારે વસેલું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. ભરૂચનો ઉલ્લેખ મહાભારત, રામાયણ અને જુદા-જુદા વિદેશી પ્રવાસીઓના વર્ણનોમાં જોવા મળે છે.

“એક વ્યક્તિ, એક મત!” બોગસ વોટિંગ રોકવા માટે વોટર ID ને આધાર સાથે લિંક કરાશે ફરજિયાત, શું ગેમ ચેન્જર સાબિત થશે આ યોજના?

ચૂંટણી પંચે બોગસ મતદાન રોકવા માટે વૉટર આઈડી ને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. આ પગલુ વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા બોગસ મતદાનના આરોપો બાદ આવ્યુ છે. જો કે આ પ્રક્રિયામાં કાયદાકીય કે રાજકીય પડકારો અનેક છે. ચૂંટણી પંચે પણ તમામ રાજકીય દળો પાસે સૂચનો માગ્યા છે. અને તબક્કાવાર તેને લાગુ કરવાની યોજના બનાવી છે. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.

Ship Brake System : સમુદ્રમાં જહાજની બ્રેક કેવી રીતે લાગે છે? તમે નહીં જાણતા હોવ આ વાત

પાણીમાં ચાલતા જહાજોમાં ગાડીઓ કે ટ્રેનો જેવા બ્રેક હોતા નથી, કારણ કે પાણીમાં ઘર્ષણ ઓછું હોય છે. જમીન પર ગાડીના ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ થવાથી ગાડીઓ ઝડપથી અટકી શકે છે, પણ પાણીમાં આવું શક્ય નથી.જહાજોને રોકવા માટે ઘણી ખાસ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.

Fenugreek Seeds : આ લોકોએ મેથીના દાણા ભૂલથી પણ ખાધા તો ગયા સમજજો

મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનું સેવન ટાળવું જોઈએ. અને મેથીનું સેવન મર્યાદિત રાખવું જોઈએ.

Save Sparrow: શું આવનારા સમય માટે ચીં..ચીં..અવાજ દૂર્લભ બની જશે, આપણી શું છે જવાબદારી?

Save Sparrow: બચપણથી "એક હતો ચકો અને એક હતી ચકી" વાર્તા સાંભળતા આવ્યા છીએ ત્યારે ખરેખર આ વાત સાચી ન થઈ જાય. આપણી આવનારી પેઢીઓ માટે ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું દુર્લભ ન બની જાય તે આપણી જવાબદારી છે.

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">