જનરલ નોલેજ

જનરલ નોલેજ

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.

Read More

Polling Booth Search : મતદાન કરવા જાઓ તે પહેલા આ 2 રીતે જાણી લો.. ક્યાં છે તમારું મતદાન મથક

How To Search Polling Booth: ઘણા લોકો એવા હશે જેઓ આ વર્ષે પહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છે. જો તમે પણ વોટ કરવા માગો છો પરંતુ તમને ખબર નથી કે તમારે તમારો વોટ આપવા માટે કયા પોલિંગ બૂથ પર જવાનું છે, તો તમે ઘરે બેઠા આ સરળતાથી જાણી શકો છો. મતદાન મથક શોધવાની બે સરળ રીતો છે, તમે કોઈપણ એક પદ્ધતિ પસંદ કરી શકો છો.

Ice Cream vs Frozen Dessert: તમે ક્યાંક ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજવાની ભૂલ તો નથી કરી રહ્યા ? જાણો શું છે બંને વચ્ચેનું અંતર

Ice Cream vs Frozen Dessert: ઉનાળામાં આઈસ્ક્રીમની ઘણી માંગ હોય છે. પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે કે ફ્રોઝન ડેઝર્ટ. જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો અહીં સંપૂર્ણ સમાચાર વાંચો.

આઈસ્ક્રીમ ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, થઈ શકે છે નુકસાન

દરેક વ્યક્તિને આઈસ્ક્રીમ ખાવાનું પસંદ હોય છે, પરંતુ કેટલાક લોકો આઈસ્ક્રીમ ખાધા પછી કેટલીક એવી વસ્તુઓ ખાઈ લે છે જેનાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે.

KBCમાં રજીસ્ટ્રેશન માટે પુછાયો પ્રશ્ન, શું તમને સાચો જવાબ ખબર છે?

કૌન બનેગા કરોડપતિ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. જેથી લોકો આ શોમાં પોતાનું નામ રજીસ્ટ્રેશન કરી શકે અમિતાભ બચ્ચને એક સવાલ પૂછ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી KBC તરફથી પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચાલો તમને જણાવીએ કે બિગ બી દ્વારા પૂછવામાં આવેલો લેટેસ્ટ સવાલ શું છે.

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે મળી ગયો કુદરતી ઉકેલ! એક કીડો જે પ્લાસ્ટિક ખાય બનાવે છે દારૂ

પ્લાસ્ટિક પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવાની પહેલમાં વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. તેમની પાસે Wax Worm નામનો જંતુ છે જે પ્લાસ્ટિક ખાવાની ક્ષમતા ધરાવે છે. આ જંતુને સમજવા માટે વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે.

જો તમને આ બીમારી હશે તો નહી મળે હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા, જાણો કેમ

લોકો ઓચિંતી આવી પડતી બિમારીઓની સારવારનો મોટો ખર્ચ ટાળવા માટે આરોગ્ય વીમો લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે જે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં પણ કવર નથી થતી. તેનો અર્થ એ કે તમારે તેની સારવાર માટે જાતે જ ચૂકવણી કરવી પડશે.

Akshaya Tritiya 2024: ટૂંક સમયમાં આવી રહ્યો છે સોનું અને ચાંદી ખરીદવાનો સૌથી શુભ સમય, નોંધી લો દિવસ અને સમય

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવુ શુભ માનવામાં આવએ છે. જાણો અક્ષય તૃતીયા પર નવો ધંધો શરૂ કરવા અને સોનું, ચાંદી, વાહન, જમીન કે મકાન ખરીદવા માટે કયું શુભ મુહૂર્ત છે.

વિશ્વનો એકમાત્ર દેશ જે સંપૂર્ણપણે છે ડિજિટલ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ટરનેટ છે ફ્રી

આજકાલ ઈન્ટરનેટ કનેક્ટિવિટી વગર કામ થઈ શકતું નથી. આખી દુનિયા ડિજિટલ બની રહી છે. ટેક્નોલોજીના આ યુગમાં દરેક વ્યક્તિ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ઈન્ટરનેટ ફ્રી મળે છે, તો દરેક વસ્તુઓનું પેમેન્ટ ઓનલાઈન થાય છે એટલે કે સંપૂર્ણપણે ડિજિટલ છે.

હાડકાંને મજબૂત કરવા માટે આ વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો, ચોક્કસ થશે ફાયદો

હાડકાં એ શરીરનું મહત્વનું માળખું છે. તેમને મજબૂત કરવા માટે, કેલ્શિયમ, વિટામિન ડી, મેગ્નેશિયમ અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ ખોરાક ખાવું મહત્વપૂર્ણ છે.

પોસ્ટ ઓફિસ માત્ર મહિલાઓ માટે લાવી આ ખાસ સ્કીમ, થોડા વર્ષોમાં તમે બની જશો અમીર

પોસ્ટ ઓફિસ મહિલાઓ માટે વિશેષ યોજના લાગુ કરે છે. આ સ્કીમથી મહિલાઓ બે વર્ષમાં અમીર બની શકે છે. રસપ્રદ વાત એ છે કે આ યોજના માત્ર મહિલાઓ માટે છે. મહિલાઓ સરકારી યોજનાઓ દ્વારા રોકાણ પર સારું વળતર મેળવી શકે છે. ચાલો જાણીએ પોસ્ટ ઓફિસની આ ખાસ યોજના વિશે.

પાગલખાનામાં એડમિશન લેવું સરળ નથી, લાગે છે આ પ્રોસેસ, જાણો કેવી રીતે કરાવાય છે ભર્તી?

પાગલ વ્યક્તિ ગમે ત્યાં ચાલી જાય છે ગમે તે કરવા લાગે છે ત્યારે ઘરના લોકો જ ટેન્સનમાં આવી જાય છે. ત્યારે આ સમયે ખરેખર તે વ્યક્તિને ઈલાજની જરુર હોય તો પાગલખાનામાં ભર્તી કરવી જોઈએ પણ પાગલખાનામાં એડમિશન લેવા માટેની પણ પ્રોર્સેસ છે ત્યારે ચાલો જાણીએ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પાગલખાનામાં ભર્તી કરવા માટે શું પ્રક્રિયા કરવી પડે છે.

Knowledge: ગુજરાતનું એક એવું ગામ જ્યાં નથી પાકા મકાનો, જાણો લોકો ઘરની છત પાકી બનાવતા કેમ ડરે છે?

ભારતમાં અનેક વિસ્તારો ભૂકંપ સંભવિત વિસ્તારમાં આવે છે, તે વિસ્તારમાં ગમે ત્યારે ભૂકંપ આવે છે, અને ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને ભુજમાં સૌથી વધારે ભૂકંપ આવે છે. ગુજરાતની સાથે દેશમાં દિલ્હી સહીતના અને વિસ્તારો છે, જ્યા ભૂકંપ આવતો જ રહે છે. જ્યારે જાપાનમાં પણ વધારે ભૂકંપ આવતો રહે છે અને જાપાનના લોકો પણ પાકા મકાન બનાવતા નથી.

આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, રોજ એક ખાવાથી આંખોના નંબર ઉતરી જશે!

ફોનના સતત ઉપયોગ અથવા સ્ક્રીન પર કામ કરવાને કારણે મોટાભાગના લોકોને જલ્દી આખોના ચશ્મા આવી જાય છે, આવી સ્થિતિમાં આંખો નબળી પડવા લાગે છે. તમે આ શાકભાજીનું સેવન કરીને આંખોની રોશની સુધારી શકે છે. આજકાલ નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે તેના માટે પણ આ શાકભાજીનું સેવન કરી શકો છો.

લગ્નનું સર્ટીફિકેટ છે પણ સાત ફેરા નથી તો તમારા લગ્ન માન્ય નથી , જાણો કેમ ?

હિંદુ લગ્ન એ 'ગાવા અને નાચવા', ' ખાવા અને પીવા' અથવા વ્યવસાયિક વ્યવહારની ઘટના નથી. લગ્ન માન્ય ત્યારે ત કહેવાશે જ્યારે લગ્ન સાત ફેરા લીધા હશે. જાન કાઢી, વરઘોડો કાઢી, લગ્નના મંડપમાં પહોચવું, ખાવુ,નાચવુ આ બધાથી લગ્ન માન્ય ન કહેવાય જ્યાં સુધી વર અને કન્યા રીતિ રિવાજો મુજબ સાત ફેરા ના લઈ લે.

ફળો પર લગાવેલા સ્ટીકરનો શું હોય છે અર્થ ? તમારે તેને ખાવા કે નહીં તેની જ આપે છે જાણકારી

શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે ફળ અને શાકભાજીનું સેવન કરતા હોઈએ છીએ.આપણે જોયુ હશે કે ફળ અને શાકભાજી પર સ્ટીકર લગાવામાં આવે છે. જેનો જુદા -જુદો અર્થ થાય છે. તેના પરથી જાણી શકાય છે કે આ ફળ અને શાકભાજી ખાવા લાયક છે કે નહી.

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">