જનરલ નોલેજ
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.
ભારતની આ 5 જગ્યા, જ્યાંથી નથી ઉડી શકતુ વિમાન, જાણો શું છે કારણ ?
ભારતના કેટલાક વિસ્તારોમાં વિમાન, હેલીકોપ્ટર કે ડ્રોન ભૂલથી પણ ઉડી શકતુ નથી , શું છે કારણ ચાલો જાણીએ કે તે કયા સ્થળો છે.
- Devankashi rana
- Updated on: Dec 21, 2025
- 11:03 am
શું તમે ધુમ્મસમાં ડ્રાઈવ કરો છો? તો આ 5 રડાર-આધારિત ADAS કાર વિશે જાણવું છે ખૂબ જ જરૂરી
શું તમે જાણો છો કે ધુમ્મસમાં કેમેરા કરતા રડાર કેમ વધુ સુરક્ષિત છે? કેમેરાને જોવા માટે પ્રકાશ જોઈએ છે, પરંતુ રડાર રેડિયો તરંગોની મદદથી અંધારા કે ધુમ્મસમાં પણ 'જોઈ' શકે છે. તે રસ્તા પરના અવરોધો, સામેના વાહનની સ્પીડ અને અંતરનો સચોટ અંદાજ મેળવી અકસ્માત રોકવામાં મદદ કરે છે. જો તમે પણ સુરક્ષિત ડ્રાઈવિંગ ઈચ્છતા હોવ, તો ભારતમાં મળતી આ 5 લેવલ-2 રડાર-આધારિત ADAS કાર તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 8:14 pm
Ghost Pairing ફ્રોડથી સાવધાન: તમારુ WhatsApp સુરક્ષિત રાખવાની રીત
GhostPairing નામનું કૌભાંડ ઝડપી ગતિએ ફેલાઈ રહ્યું છે, જેમાં સ્કેમર્સ લોકોના WhatsApp એકાઉન્ટ પર સંપૂર્ણ કાબૂ મેળવી લે છે. આ ફ્રોડની સૌથી ભયાનક વાત એ છે કે હેકર્સને તમારું પાસવર્ડ, સિમ કાર્ડ અથવા OTP જેવી કોઈ માહિતીની જરૂર જ પડતી નથી. આ સ્કેમ સામાન્ય રીતે કોઈ ઓળખીતા અથવા વિશ્વસનીય મિત્ર તરફથી આવેલા સંદેશથી શરૂ થાય છે. એકવાર ફસાયા પછી, ઠગો તમારા WhatsApp એકાઉન્ટના તમામ ચેટ્સ, ફોટા, વિડિઓઝ અને ખાનગી માહિતી સુધી પહોંચી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 7:44 pm
Sitafal Benefits : સીતાફળમાંથી બીજ તરત નીકળી જશે, જાણો રીત અને ફાયદા
સીતાફળમાંથી બીજ કાઢવાની એક સરળ રીત છે, જેથી તેને ખાવામાં વધુ આનંદ આવે. આ પોષક તત્વોથી ભરપૂર ફળ વિટામિન સી, ફાઇબર અને આયર્નનો સારો સ્ત્રોત છે. જે શરીરની મોટી સમસ્યાઑ માટે ફાયદા રૂપ છે.
- Sagar Solanki
- Updated on: Dec 20, 2025
- 6:59 pm
History of city name : જુનાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
જુનાગઢ કિલ્લો રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. શરૂઆતમાં તેને “ચિંતામણી” નામથી ઓળખવામાં આવતો હતો, પરંતુ બાદમાં રાજપરિવાર જ્યારે લાલગઢ કિલ્લામાં વસવાટ કરવા ગયો, ત્યારથી આ કિલ્લો “જુનો કિલ્લો” એટલે કે જુનાગઢ તરીકે ઓળખાવા લાગ્યો. રાજસ્થાનના અન્ય ઘણા કિલ્લાઓથી વિભિન્ન રીતે, આ કિલ્લો કોઈ ટેકરી પર બાંધવામાં આવ્યો નથી. આજનું આધુનિક બિકાનેર શહેર ધીમે ધીમે આ કિલ્લાને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે.
- Ashvin Patel
- Updated on: Dec 20, 2025
- 6:15 pm
Zero Visibility Landing: ફ્લાઇટ્સ કેવી રીતે સુરક્ષિત રીતે ઉતરે છે?
શું તમને ક્યારેય વિચારો આવ્યા છે કે ભારે ધુમ્મસ અથવા શૂન્ય દૃશ્યતા વખતે, જ્યારે પાઇલટને રનવે સ્પષ્ટ દેખાતો નથી, ત્યારે વિમાનને સાચી જગ્યાએ કેવી રીતે નિયંત્રિત કરી બ્રેક લગાવવામાં આવે છે? ચાલો, તેની પાછળની આધુનિક ટેકનોલોજી અને પ્રક્રિયા વિશે જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 4:23 pm
Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક
પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 2:25 pm
Jioની નવી સેવા શરૂ, કોલ આવતાં જ નકલી કોલર્સનું સાચું નામ આવશે સામે
Jioએ ભારતના અનેક રાજ્યોમાં પોતાની CNAP સેવા શરૂ કરી છે. આ નવી સુવિધા હેઠળ, કોલ આવતાં જ મોબાઇલ સ્ક્રીન પર કોલ કરનાર વ્યક્તિનું સાચું નામ તરત જ દેખાશે. આ ફીચરથી નકલી અને ફ્રોડ કોલ્સને ઓળખવું હવે વધુ સરળ બનશે. ચાલો જાણીએ કે આ સેવા કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 2:22 pm
આજે પણ છે રેલવેનું ધબકતું હૃદય ! ગુજરાત, કોલકાતા કે દિલ્હી નહીં પણ આ છે ભારતનું પહેલું રેલવે સ્ટેશન, શું તમને નામ ખબર છે કે નહીં?
ભારતીય રેલવે આજે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે પરંતુ તેની શરૂઆત એક નાના સ્ટેશનથી થઈ હતી. એવામાં શું તમે જાણો છો કે, ભારતનું પહેલું રેલવે સ્ટેશન કયું હતું?
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 6:26 pm
ઠંડીમાં બાઇક વારંવાર બંધ થઈ જાય છે ? જાણો 5 મોટાં કારણ અને તેના ઉપાય
શિયાળાની ઠંડીમાં ઘણી વખત બાઇક વારંવાર બંધ પડી જાય છે, જે સવારના સમયે ખાસ કરીને પરેશાન કરે છે. આવી સમસ્યા પાછળ અનેક તકનિકી કારણો જવાબદાર હોઈ શકે છે. જોકે, થોડાં સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને તમે આ મુશ્કેલીથી સરળતાથી બચી શકો છો. જો તમે મિકેનિક્સ દ્વારા સૂચવેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો, તો ઠંડીના દિવસોમાં પણ તમારી બાઇક સ્મૂથ રીતે ચાલતી રહેશે. આવો જાણીએ એવી 5 શ્રેષ્ઠ ટિપ્સ, જે શિયાળામાં બાઇકને સરળતાથી ચાલવવામાં મદદરૂપ બનશે.
- Ashvin Patel
- Updated on: Dec 19, 2025
- 5:51 pm
રેલવે ટ્રેક પર દેખાતા T/P અને T/G ના ચિહ્નો શું દર્શાવે છે ? તમે નહીં જાણતા હોવ..
સોશિયલ મીડિયા પર તમે ભારતીય રેલવે સંબંધિત અનેક રસપ્રદ અને ઓછી જાણીતી બાબતો જોઈ હશે. આજે અમે પણ એવી જ એક અનોખી અને જાણકારીભરી હકીકત તમારી સામે રજૂ કરી રહ્યા છીએ.
- Ashvin Patel
- Updated on: Dec 18, 2025
- 7:14 pm
Beer Bottle Ridges: 133 વર્ષ જૂનું રહસ્ય, બીયરની બોટલ કેપ્સ પર 21 આરા કેમ હોય છે? તમે નહીં જાણતા હોવ…
બીયર ખરીદતી વખતે કોઈ પણ કેપ પર ધ્યાન આપતું નથી. કેપ ઝડપથી કાઢીને બીયર સીધી પીવાની શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ જો તમે કેપ પર ધ્યાન આપો છો, તો તમને 21 આરા દેખાશે.
- Sagar Solanki
- Updated on: Dec 18, 2025
- 5:04 pm
વાંદરાઓને ભગાડવા માટે લોકો અજમાવે છે આ ખાસ ટોટકા
જો તમારા ઘરમાં અથવા આસપાસ વાંદરાઓ ઉપદ્રવ મચાવી રહ્યા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક સરળ વસ્તુઓ રાખવાથી વાંદરાઓ થોડી જ વારમાં ડરીને ત્યાંથી દૂર ભાગી જાય છે.
- Sachin Agrawal
- Updated on: Dec 18, 2025
- 4:35 pm
ભારતના આ મંદિરમાં ભગવાનની નહીં પણ શ્વાનની થાય છે પૂજા, રસપ્રદ છે કારણ
ભારત ઘણા અનોખા મંદિરોનું ઘર છે. ભક્તો દેવતાઓની પૂજા કરે છે, પરંતુ અમે તમને એક એવા અસામાન્ય મંદિર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં દેવતાઓની જગ્યાએ કૂતરાઓની પૂજા કરવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Dec 18, 2025
- 3:21 pm
Pet Dog Winter Care : શિયાળામાં તમારા Pet Dog ને ઠંડીથી બચાવવા અપનાવો આ 7 ટિપ્સ, નહીં પડે બીમાર
Pet Dog Winter Care : શિયાળામાં પાલતુ શ્વાનના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ઠંડા વાતાવરણમાં બીમાર ન પડે તે અંગે કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Dec 18, 2025
- 2:43 pm