![જનરલ નોલેજ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/knowledge-topic-page.jpeg)
જનરલ નોલેજ
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.
દેશની મહિલાઓ બે વર્ષમાં બનશે અમીર, જાણો પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ વિશે
પોસ્ટ ઓફિસની મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) યોજના રોકાણ દ્વારા મહિલાઓ અને છોકરીઓને આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલાઓને ટૂંકા ગાળામાં સારું વળતર આપવા માટે બનાવવામાં આવી છે અને સરકાર તેને 2025 સુધી ચાલુ રાખવા જઈ રહી છે.
- Sagar Solanki
- Updated on: Jul 26, 2024
- 6:02 pm
Smart Solar : સુર્યમુખી જેવું દેખાય છે આ સ્માર્ટ સોલાર, ઇનસ્ટોલ કરશો તો નહીં આવે લાઇટ બિલ, જુઓ video
Smart Solar : ફૂલના આકારમાં સોલાર પેનલ વિશે તમે ક્યારેય સાંભળ્યું છે ? જી હા 12 પાંખડી સૌર પેનલ્સ, દેખાતા લાગેછે સુર્યમુખી જેવી, અને કામ પણ સનફ્લાવરની જેમ જ કરે છે, આવો તેના વિશે વધારે માહિતી મેળવીએ.
- Dhinal Chavda
- Updated on: Jul 26, 2024
- 4:07 pm
Pineapple : માત્ર અનાનસમાં જ જોવા મળે છે આ પોષક તત્વો, નિયમિત સેવન કરવાથી આ બીમારીઓ રહે છે દૂર
ફળો તેમના પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે, તેથી જ આરોગ્ય નિષ્ણાતો દરેકને દરરોજ ઓછામાં ઓછા બે મોસમી ફળો ખાવાની ભલામણ કરે છે. અનાનસ સ્વાસ્થ્ય માટે ઘણા કારણોસર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન સી અને મેંગેનીઝ ઉપરાંત, આ ફળ પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 25, 2024
- 10:50 pm
આકાશમાંથી પડતી વીજળીમાં કેટલા Volt હોય છે ? જો કોઇ માણસ પર આ વીજળી પડે તો શું થાય?
છેલ્લા કેટલાક વર્ષોમાં, વીજળી એક મોટા કુદરતી સંકટ તરીકે ઉભરી આવી છે. સરકારી આંકડાઓ અનુસાર, વિશ્વભરમાં વીજળી પડવાથી દર વર્ષે 24,000 લોકો મૃત્યુ પામે છે.
- Dhinal Chavda
- Updated on: Jul 24, 2024
- 1:44 pm
Dangerous Dish: આ છે વિશ્વની સૌથી ખતરનાક ડિશ, દર વર્ષે 20 હજાર લોકોનો લે છે જીવ
થાઈલેન્ડ અને લાઓસમાં લોકો આ વાનગી ખૂબ જ ઉત્સાહથી ખાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વાનગીને દુનિયાની સૌથી ઘાતક વાનગી પણ કહેવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે માત્ર થાઈલેન્ડમાં જ આ વાનગી ખાવાથી દર વર્ષે 20 હજારથી વધુ લોકોના મોત થાય છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 23, 2024
- 10:40 pm
હવે કુંવારા લોકોએ પણ ચૂકવવો પડે છે ‘બેચલર ટેક્સ’ ! આ દેશમાં ચોંકાવનારો નિયમ
દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સ્નાતકો પાસેથી 'બેચલર ટેક્સ'ના નામે ટેક્સ લેવામાં આવે છે. આ વિચિત્ર ટેક્સ ત્યાં 203 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1820માં પહેલીવાર લગાવવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ ટેક્સ સર્વિસ 21 વર્ષથી 50 વર્ષની વચ્ચેના અપરિણીત લોકો પર લાગુ છે.
- Sagar Solanki
- Updated on: Jul 23, 2024
- 7:11 pm
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા મિસાઈલમાં કેમ બેસાડવામાં આવતા કબૂતર ?
આજના યુગમાં યુદ્ધની રણનીતિ બદલાઈ છે. હાલમાં સાયબર યુદ્ધ કે ડિજિટલ યુદ્ધનો જમાનો છે. જ્યારે પહેલાના જમાનામાં આજના જેવી ટેક્નોલોજી અને હથિયારો નહોતા. તેથી એ સમયે યુદ્ધ લડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવામાં આવતી હતી. આવી જ એક પદ્ધતિ અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અજમાવી હતી. જેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.
- Dilip Chaudhary
- Updated on: Jul 23, 2024
- 6:38 pm
Clear Stomach Dirt: એસિડિટી અને અપચો કરે છે પરેશાન, તો જમ્યા પછી આ 4 વસ્તુઓનો કરો પ્રયોગ, પેટમાં કચરો ક્યારેય ફસાશે નહીં
જો તમને ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું અથવા અપચોની સમસ્યા હોય તો, દવા લેવાને બદલે, તમારા ઘરના રસોડામાં એવી કેટલીક વસ્તુઓ રાખવામાં આવે છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે અને આ સમસ્યાઓથી રાહત મેળવવામાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 22, 2024
- 11:09 pm
Zomato, Swiggy ડિલિવરી બોય દર મહિને કેટલું કમાય છે ? તેમની કમાણી સાંભળીને ચોંકી જશો, જુઓ Video
જ્યારે પણ ડિલિવરી બોયને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તેઓ કેટલી કમાણી કરી શકે છે, તો જવાબ આવ્યો, '1500-2000 એક દિવસમાં સરળતાથી કમાઈ જશે. પછી એક અઠવાડિયામાં 10 હજાર-12 હજાર કન્ફર્મ થશે. મહિને 40 થી 50 હજારનું કન્ફર્મ છે. હવે તમને એ પણ વિચાર આવશે કે કઈ રીતે.
- Sagar Solanki
- Updated on: Jul 22, 2024
- 8:40 pm
Monsoon Fruits : વરસાદની સિઝનમાં ખાઓ આ 5 ફળો, રોગપ્રતિકારક શક્તિમાં કરશે ધરખમ વધારો, નહીં જવું પડે ડોક્ટર પાસે
ગરમીથી રાહત આપવાની સાથે આ ઋતુ અનેક બીમારીઓ પણ લઈને આવે છે એટલે ચોમાસાની ઋતુમાં આપણા આહારનું ધ્યાન રાખવું એ આપણી મહત્વની જવાબદારી છે. કારણ કે આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ચાલો જાણીએ 5 ફળો જે તમારે ચોમાસામાં વધુ પ્રમાણમાં ખાવા જોઈએ.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 22, 2024
- 5:28 pm
વીજળી બિલની ઝંઝટનો આવશે અંત ! આ ઉપકરણને છત પર કરો ઇન્સ્ટોલ
Tulip Wind Turbine: ટ્યૂલિપ ટર્બાઇન એ ઊભી પવન ઊર્જા ટર્બાઇન છે જે પવન ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ ટર્બાઇન ફૂલ ટ્યૂલિપ જેવું લાગે છે, તેથી તેને ટ્યૂલિપ ટર્બાઇન નામ આપવામાં આવ્યું છે.
- Dhinal Chavda
- Updated on: Jul 22, 2024
- 1:02 pm
આ દેશનું ઈન્ટરનેટ છે સૌથી ફાસ્ટ, ભારત કરતા અનેક ગણી વધારે છે સ્પીડ
વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે જે દેશોમાં ઇન્ટરનેટ સ્પીડનું મૂલ્યાંકન કરે છે. આવા એક મૂલ્યાંકનમાં વિશ્વની સૌથી ઝડપી અને સૌથી ધીમી ઇન્ટરનેટ સ્પીડની ગણતરી કરવામાં આવી છે, જેમાં ભારતનું નામ ટોપ-100માં છે, પરંતુ ટોપ-50માં નથી. ત્યારે આ લેખમાં જાણીશું કે કયા દેશનું ઈન્ટરનેટ સૌથી ફાસ્ટ છે.
- Dilip Chaudhary
- Updated on: Jul 21, 2024
- 9:33 pm
દેશમાં છપાઈ હતી ‘0’ રૂપિયાની નોટ, જાણો ક્યારે અને કેમ છાપવામાં આવી હતી
તમે 1 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીની નોટો જોઈ હશે. પરંતુ અમે તમને એક એવી નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે દેશમાં ઝીરો રૂપિયાની નોટ પણ છાપવામાં આવતી હતી ? ત્યારે અમે તમને આ લેખમાં ઝીરો રૂપિયાની નોટ વિશે જણાવીશું.
- Dilip Chaudhary
- Updated on: Jul 21, 2024
- 4:39 pm
ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?
ઇંગ્લેન્ડની રાજાશાહીનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે. એક સમયે ઇંગ્લેન્ડમાં રાજાશાહીનો દબદબો હતો. પરંતુ હવે સંવૈધાનિક રાજાશાહી છે, એટલે કે રાજા અથવા રાણીના અધિકારો ઔપચારિક છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહીની શરૂઆત સમયે ઇંગ્લેન્ડ પર સેક્સન તથા ડેઇન્સ રાજાઓનું શાસન હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?
- Dilip Chaudhary
- Updated on: Jul 21, 2024
- 3:18 pm
પેરોલ, ફર્લો અને જામીન…જાણો આ ત્રણેયમાં શું તફાવત છે
પેરોલ, ફર્લો, જામીન જેવા શબ્દો તમે ઘણીવાર સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે આ ત્રણેયમાં શું તફાવત છે ? ત્યારે આજે અમે તમને લેખમાં આ ત્રણેય વચ્ચે શું તફાવત છે અને તેનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.
- Dilip Chaudhary
- Updated on: Jul 20, 2024
- 8:07 pm