Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનરલ નોલેજ

જનરલ નોલેજ

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.

Read More

ખીલજીએ નાલંદા યુનિવર્સિટીને આગ લગાવી ત્યારે ત્યાંની લાઈબ્રેરીમાં એટલા પુસ્તકો હતા કે અનેક મહિનાઓ સુધી આ આગ બુજાઈ નહોંતી

નાલંદા, વિક્રમશીલા અને ઓદંતપુરી જેવી યુનિવર્સિટીઓની સાથોસાથ બખ્તિયાર ખિલજીએ બિહાર અને બંગાળમાં પણ મોટા પાયે તબાહી મચાવી હતી. આજે આપણે જાણશુ કે કેવી રીતે બખ્તિયાર ખિલજીએ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અમૂલ્ય વારસાના પ્રતિક સમાન નાલંદા યુનિવર્સિટી, વિક્રમશીલાનો વિનાશ કર્યો. આવુ કરવા પાછળ તેના શું બદ્દઈરાદા છુપાયેલા હતા. કેમ સાધુઓ અને ઋષિઓને જોતાવેંત જ તેનુ મસ્તક ધડથી અલગ કરી દેતો?

કાનુની સવાલ : જો કોઈ પુત્રએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો લોન ચૂકવવાની જવાબદારી કોની?

કાનુની સવાલ: જો કોઈ પુત્ર (અથવા કોઈપણ વ્યક્તિ) એ લોન લીધી હોય અને તે મૃત્યુ પામે તો ભારતીય કાયદામાં આ પરિસ્થિતિને દેવું વસૂલાત અને ઉત્તરાધિકાર કાયદા હેઠળ જોવામાં આવે છે. આનાથી નક્કી થાય છે કે લોનની જવાબદારી કોણ લેશે - પરિવાર, વારસદાર કે બીજું કોઈ.

Chanakya Niti : તમારામાં કરો આ ત્રણ ગુણોનો વિકાસ, બની જશો ધનવાન, જાણો ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં રાજકારણ, સામાજિક વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા ઘણા વિષયોની ચર્ચા કરી છે. જીવન જીવતી વખતે વ્યક્તિએ કયા કામ ક્યારેય ન કરવા, કયા કાર્યો કરવા, કઈ બાબતો ગુપ્ત રાખવી, સાચા મિત્રને કેવી ઓળખવા, આદર્શ પતિ કેવો હોવો જોઈએ, આદર્શ પત્નીના લક્ષણો શું છે, જેવી ઘણી બાબતો વિશે આ પુસ્તકમાં માહિતી આપી છે.

દાદીમાની વાતો: ઉનાળામાં કાચી કેરી અવશ્ય ખાઓ, આવું કેમ કહે છે વડીલો?

દાદીમાની વાતો: ઉનાળામાં લોકોને કેરી ખાવાનું ખૂબ ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે તે પાકેલા કેરી કરતાં વધુ ફાયદાકારક છે. ઉનાળામાં કાચી કેરી ખાવાથી હીટ સ્ટ્રોકથી બચાવ થાય છે.

દુનિયાના 8 રહસ્યમય જગ્યા, જેના રહસ્યો આજે પણ વણ ઉકેલાયેલા, અહીં વિજ્ઞાને પણ હાર સ્વિકારી

Mysterious Places On Earth: દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જેનું અસ્તિત્વ આજે પણ રહસ્યમય છે. કેટલાક કહે છે કે તે એલિયન્સનું છુપાવાનું સ્થાન છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તે બીજી દુનિયાનો દરવાજો છે.

Germany Calling: ભારતીય પ્રવાસીઓ માટે શેંગેન વિઝા પ્રક્રિયા સરળ બની

ગુજરાતી કીવર્ડ્સ: જર્મની પ્રવાસન, ભારતીય પ્રવાસીઓ, સીધી ફ્લાઈટ્સ, શેંગેન વિઝા, પ્રવાસ પેકેજ, રોમાન્ટિક પ્રવાસ, પર્યાવરણ સહાયક પ્રવાસન, ભારતીય વિદ્યાર્થી, ઓવરનાઈટ સ્ટે, જર્મની 2024

સ્વપ્ન સંકેત: શું તમને અવાર-નવાર ઝઘડાના સપના આવે છે? જાણો કે તે શું સંકેત હોઈ શકે છે

સ્વપ્ન સંકેત: સ્વપ્નમાં જોવા મળતી કોઈપણ ઘટના તમારા વાસ્તવિક જીવન પર અનુકૂળ અથવા પ્રતિકૂળ અસર કરી શકે છે. ઊંઘમાં જોયેલા કોઈપણ સ્વપ્નનો તમારા માટે અલગ-અલગ અર્થ હોઈ શકે છે.

Baba Vanga Prediction : શું ફરી આવશે ભયાનક વાયરસની મહામારી ? બાબા વેંગાની ભવિષ્યવાણીએ વધારી ચિંતા

બાબા વેંગાએ ઘણી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી છે. તેમનો જન્મ 31 જાન્યુઆરી,1911ના રોજ સ્ટ્રુમિકામાં થયો હતો. એક અકસ્માતને કારણે તેમણે નાની ઉંમરે જ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી, છતાં તેમણે ઘણી સચોટ આગાહીઓ કરી.તાજેતરમાં,વેંગાએ એક રસપ્રદ આગાહી કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

Vastu Tips : ઘરમાં ચાલે છે અશાંતિ? મંગળવાર અને શનિવારના આ ઉપાયોથી વાસ્તુ દોષ જ નહીં, નસીબ પણ ચમકી જશે !

મંગળવાર અને શનિવારે સ્વસ્તિક બનાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. તે ધન, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. વાસ્તુદોષ દૂર કરવા અને ભગવાનની કૃપા મેળવવામાં તે ખૂબ ફાયદાકારક છે.

Thakar Surname History : ગુજરાતી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મલ્હાર ઠાકરના અટકનો ઈતિહાસ જાણો

કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી. તો આજે ઠાકર અટકનો અર્થ અને તેનો ઈતિહાસ શું છે તે જાણીશું.

Love Story: દુકાનમાં કરતી હતી કામ, વેરહાઉસમાં રહેતી, રોનાલ્ડોની GF કરતી હતી ક્લીનર અને વેઇટ્રેસની જોબ, Watch Video

Georgina Rodriguez: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ પણ ઘણી ચર્ચામાં રહે છે. તેમના પ્રેમના શરૂઆતના દિવસોને યાદ કરતાં આર્જેન્ટિનાની મોડેલ જ્યોર્જીના કહે છે કે તે સ્પેનના મેડ્રિડમાં ગુચી સ્ટોરમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. અહીં તે રોનાલ્ડોને મળી હતી. આ પછી તે બસ દ્વારા સ્ટોર પર જતી અને પછી રોનાલ્ડોની 15 કરોડ રૂપિયાની બુગાટી કારમાં ફરતી.

City Name : જાણો તમારા શહેરના નામ સાથે ‘પુર’, ‘આબાદ’ કે ‘ગઢ’ કે ‘નગર’ કેમ જોડાય છે?

તમારા બાળપણથી લઈને અત્યાર સુધી તમે ભારતના ઘણા શહેરોની મુલાકાત લીધી હશે. શક્ય છે કે તમે પણ મોટા પ્રવાસી હોવ. કદાચ દેશના દરેક ખૂણામાં ફરવાનો તમારો શોખ હોઈ શકે છે, પરંતુ તેમ છતાં, બહુ ઓછા લોકો એવા હશે જેઓ તે શહેરોના નામના છેલ્લા ભાગનો અર્થ જાણતા હશે. છેલ્લો ભાગ એટલે કે કાનપુરમાં પુર, ફિરોઝાબાદમાં આબાદ અને અલીગઢમાં ગઢ. આજે અમે તમને આ નોલેજ તમારા સુધી પહોંચાડીશું.

સ્વપ્ન સંકેત: આપણને હંમેશા પરીક્ષા ચૂકી જવાના સપના કેમ આવતા રહે છે? જાણો શું છે કારણ

સ્વપ્ન સંકેત: જ્યારે તમે શાળા છોડ્યાને ઘણા વર્ષો વીતી ગયા હોય ત્યારે આ સપના જોવાનું સૌથી વિચિત્ર લાગે છે. તો પછી તમે આ સપના કેમ જુઓ છો અને તેનો અર્થ શું છે?

દાદીમાની વાતો: પ્રેગ્નન્સી પછી મહિલાએ વાળ ન ધોવા જોઈએ, જાણો સાયન્સ શું કહે છે, આ માન્યતાઓ કેટલી સાચી છે?

દાદીમાની વાતો: ઘણીવાર આપણે સાંભળેલું હોય છે કે ગર્ભવતી મહિલાને ઘરની વડીલ સ્ત્રીઓ માથું ધોવાની ના પાડતી હોય છે. ગર્ભવતી થવા માંગતી અથવા ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓ માટે ઓવ્યુલેશનનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓવ્યુલેશન વિશે અથવા તેનાથી સંબંધિત ઘણા સિદ્ધાંતો છે, જેમ કે ઓવ્યુલેશન પછી વાળ ધોવાથી ઇમ્પ્લાન્ટેશન પર કોઈ અસર પડે છે કે કેમ?

Career Tips : અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !

અહીં એવી ટોપ કોલેજનું નામ આપવામાં આવ્યું છે જે 72 લાખ રૂપિયા સુધીનું MBA પ્લેસમેન્ટ પેકેજ ઓફર મેળવવા માટે ખૂબ મહત્વનું છે. 2024માં સરેરાશ પેકેજ 28.01 લાખ રૂપિયા હતું.

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
g clip-path="url(#clip0_868_265)">