જનરલ નોલેજ
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.
શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ
અમેરિકાની એક મહિલાએ પોતાના પાલતુ કૂતરાની અસલી નસલ જાણવા માટે DNA ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે કૂતરો સામાન્ય ટેરિયર જેવો દેખાતો હતો, તેના લોહીમાં જાણો શું સામે આવ્યું. સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Feb 26, 2026
- 10:12 pm
બાઇક કેમ માત્ર પેટ્રોલથી જ ચાલે છે, ડીઝલથી કેમ નહીં? 99% લોકો નથી જાણતા સાચો જવાબ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં આવે છે, પરંતુ બાઇક માત્ર પેટ્રોલમાં જ કેમ? જો સસ્તું ડીઝલ બાઇકમાં નાખવામાં આવે તો શું એન્જિન બગડી જાય? જાણો બાઇક અને એન્જિન ટેકનોલોજી સાથે જોડાયેલા આ મહત્વના પ્રશ્નોના જવાબ.
- Sachin Agrawal
- Updated on: Feb 26, 2026
- 7:32 pm
કેરળ હવે ‘કેરલમ’ તરીકે ઓળખાશે: જાણો ભારતમાં રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા અને તેના પાછળ થતો કરોડોનો ખર્ચ
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ રાજ્યનું નામ બદલવું એ માત્ર કાગળ પરનો ફેરફાર નથી, તેના પાછળ ₹200 થી ₹500 કરોડનો જંગી ખર્ચ થાય છે.
- Sachin Agrawal
- Updated on: Feb 26, 2026
- 5:55 pm
Breaking News: PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રચ્યો ઇતિહાસ, 10 કરોડ ફોલોઅર્સ સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને
PM Modi Instagram Followers: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 કરોડ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સુધી પહોંચનારા પ્રથમ વિશ્વ નેતા બન્યા છે, જે તેમની મજબૂત વૈશ્વિક ડિજિટલ હાજરી દર્શાવે છે. 2014થી એક્ટિવ, તેમના ફોલોઅર્સ અન્ય વિશ્વ નેતાઓ કરતા ઘણા વધારે છે. વધુમાં, પીએમ મોદી વિવિધ સર્વેક્ષણોમાં વૈશ્વિક મંજૂરી રેટિંગમાં સતત ટોપ પર છે.
- Meera Kansagara
- Updated on: Feb 26, 2026
- 9:48 am
Breaking News : કારના ટાયર કાળા જ કેમ હોય છે? જાણો એ પાછળનું ચોંકાવનારું કારણ !
કોઈપણ વાહન અને રસ્તા વચ્ચેનો સૌથી મહત્વનો અને એકમાત્ર સંપર્ક એટલે તેના ટાયર. તમે કદાચ લાખોની લક્ઝરી કાર ચલાવતા હોવ કે સામાન્ય સ્કૂટર, પણ શું તમે ક્યારેય એ નોંધ્યું છે કે વાહનનો રંગ ગમે તે હોય, તેના ટાયર હંમેશા કાળા જ કેમ હોય છે? પ્રથમ દ્રષ્ટિએ આ કદાચ માત્ર એક સામાન્ય ડિઝાઈન જેવું લાગે, પરંતુ એક ઓટોમોટિવ એક્સપર્ટ આ પાછળ માત્ર પસંદગી નથી, પણ અત્યંત ગહન વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને સુરક્ષાના માપદંડો છુપાયેલા છે. આજે આપણે ટાયરના ઉત્ક્રાંતિના ઇતિહાસ અને તેના કાળા રંગ પાછળના તકનીકી રહસ્યોનું વિશ્લેષણ કરીશું.
- Hasmukh Ramani
- Updated on: Feb 26, 2026
- 9:03 am
નવી પરણેલી કન્યાએ લગ્ન પછીની પહેલી હોળી સાસરીમાં કેમ ન મનાવવી જોઈએ? જાણો તેની પાછળનું ધાર્મિક અને સામાજિક કારણ
ભારતીય સંસ્કૃતિમાં નવી વહુ માટે હોળીને લઈને એક ખાસ પરંપરા છે. શા માટે સાસુ-વહુએ સાથે હોળી ન જોવી જોઈએ અને તેની પાછળ કઈ માન્યતાઓ છુપાયેલી છે? વાંચો આ ખાસ અહેવાલમાં.
- Sachin Agrawal
- Updated on: Feb 25, 2026
- 9:43 pm
ધરતી નીચે લાગતા ભૂકંપના ઝટકા બનાવી રહ્યા છે સોનાના મોટા ટુકડા
શું ધરતીકંપ સોનું ‘પેદા’ કરી શકે? 'નેચર જીઓસાયન્સ'ના આ અહેવાલે દુનિયાના હોશ ઉડાવી દીધા છે! પથ્થરોમાં છુપાયેલી વીજળી અને સોનાના મોટા ટુકડા વચ્ચે શું સંબંધ છે? આ રહસ્ય જાણ્યા પછી તમે ભૂકંપને ક્યારેય જૂની નજરે નહીં જુઓ
- Dhruv Barot
- Updated on: Feb 25, 2026
- 7:28 pm
T20 વર્લ્ડ કપ: શું ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલની આશા પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું?
ક્રિકેટના મેદાનમાં જેનો ડર હતો એ જ થયું! ઈંગ્લેન્ડની જીતે ભારત-પાકિસ્તાન સેમીફાઈનલનું આખું ગણિત ઉથલાવી દીધું છે. શું હજુ પણ કોઈ ચમત્કાર થઈ શકે?
- Dhruv Barot
- Updated on: Feb 25, 2026
- 3:36 pm
કાનુની સવાલ: આધાર કાર્ડનો દુરુપયોગ થાય તો તરત લો આ પગલાં, જાણો કાનૂની હક અને સજા શું છે
ભારતમાં ઓળખનો સૌથી મહત્વનો દસ્તાવેજ ગણાતો Aadhaar આજે બેંકિંગથી લઈને સિમ કાર્ડ, સરકારી યોજનાઓ અને ટેક્સ ફાઈલિંગ સુધી લગભગ દરેક કામ માટે જરૂરી બની ગયો છે. પરંતુ આધાર કાર્ડનો દુરુપયોગ (મિસ યુઝ) થવાની ઘટનાઓ પણ સમયાંતરે સામે આવે છે. આવા સમયે શું કરવું અને કાનૂન શું કહે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Feb 25, 2026
- 2:09 pm
Breaking News : ફ્રિજનું ચિલ્ડ પાણી કે માટલાનું અમૃત? ઉનાળામાં તમારી પસંદગી બની શકે જોખમી!
ફ્રિજનું પાણી કદાચ થોડીવાર માટે માનસિક શાંતિ આપે, પણ તે શારીરિક રીતે અનેક સમસ્યાઓનું કારણ બને છે. તેની સામે માટલાનું પાણી કુદરતી રીતે ઠંડક આપવાની સાથે શરીરને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવામાં મદદરૂપ થાય છે. પાચન, ગળું અને ત્વચાના સ્વાસ્થ્ય માટે માટલું જ સર્વશ્રેષ્ઠ પસંદગી છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 25, 2026
- 1:23 pm
Breaking News : ગરમીમાં બાઇકનું એન્જિન ગરમ થવા લાગ્યું? અવગણશો નહીં આ ખાતરનાક સંકેતો આપે છે જાણો
ઉનાળાનો પારો 40 ડિગ્રી પાર! કાળઝાળ ગરમીમાં માત્ર તમે નહીં, તમારી બાઇક પણ હાંફી જાય છે. એન્જિન ઓવરહીટિંગ માઇલેજ ઘટાડે છે અને ભારે રિપેરિંગ ખર્ચ લાવી શકે છે. બાઇક હોય કે કોઈપણ અન્ય મોડલ આ ગરમીમાં એન્જિન ઓઈલ, કુલન્ટ, ચેઈન અને સ્માર્ટ રાઈડિંગ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તમારી સવારીને સુરક્ષિત અને સ્મૂધ રાખવા આ સમર મેન્ટેનન્સ ટિપ્સ જરૂર વાંચો.
- Hasmukh Ramani
- Updated on: Feb 25, 2026
- 9:49 am
શું તમારા પાકીટમાં ડેબિટ કાર્ડ છે ? તો તમને મળી શકે છે ₹10 લાખનો મફત વીમો, જાણો શું છે પ્રોસેસ
શું તમને ખબર છે કે, તમારા ખિસ્સામાં રહેલું ડેબિટ કાર્ડ ₹10 લાખ સુધીની ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી પણ આપે છે? ખાસ વાત એ છે કે, આ વીમા માટે બેંક તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ નથી લેતી.
- Ravi Prajapati
- Updated on: Feb 24, 2026
- 8:37 pm
ઈરાનમાં યુદ્ધના વાદળો ! ભારત સરકારની ‘દેશ છોડવા’ની સલાહ બાદ ભારતીય કામદારોનું શું થશે?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન સ્થિત ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. જો કંપની માલિક કામદારોને વતન પરત ફરતા રોકે તો તે ગુનો છે. જાણો બંધારણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ આ બાબતે શું કહે છે.
- Sachin Agrawal
- Updated on: Feb 24, 2026
- 8:21 pm
નવી કારની ટેસ્ટ ડ્રાઈવ લેતી વખતે જો ગાડી અથડાય તો રિપેરિંગના પૈસા કોણે આપવા પડે? ડ્રાઈવરે કે શોરૂમ માલિકે?
નવી કાર લેતા પહેલા ટેસ્ટ ડ્રાઈવ લેવી સામાન્ય બાબત છે, પણ જો આ દરમિયાન અકસ્માત થાય તો લાખોનું નુકસાન કોણ ભરે? શું ગ્રાહકે ખિસ્સા ખાલી કરવા પડે? વાંચો આ અહેવાલમાં.
- Sachin Agrawal
- Updated on: Feb 24, 2026
- 7:54 pm
સાવધાન! શું તમારા ઈયરબડ્સ તમને બહેરા કરી રહ્યા છે ? જાણો કાનને સુરક્ષિત રાખતો ’60:60 નિયમ’
શું તમને પણ કાનમાં સતત અવાજ સંભળાય છે? સાવધાન, આ ટિનિટસ હોઈ શકે છે! લાંબા સમય સુધી ઈયરફોન વાપરતા લોકો માટે ડોક્ટરોએ આપ્યો છે ખાસ '60:60 નિયમ'. આજે જ જાણો અને તમારી સાંભળવાની શક્તિ બચાવો
- Dhruv Barot
- Updated on: Feb 24, 2026
- 7:29 pm