AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનરલ નોલેજ

જનરલ નોલેજ

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.

Read More

લાલ, પીળા અને લીલા સિગ્નલ બાદ શું હવે આવશે સફેદ લાઇટ? ટ્રાફિક નિયમોમાં આવી શકે મોટો ફેરફાર!

સ્વ-ડ્રાઇવિંગ કારો હવે માત્ર ફિલ્મોની કલ્પના રહી નથી. અમેરિકામાં Waymo જેવી કંપનીઓ આ ટેકનોલોજીને હકીકતમાં ફેરવી ચૂકી છે. આ નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વૈજ્ઞાનિકોએ ટ્રાફિકને વધુ અસરકારક રીતે સંભાળવા માટે ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં એક વધારાનો “ચોથો રંગ” ઉમેરવાનો વિચાર રજૂ કર્યો છે. સૂચન મુજબ આ નવો પ્રકાશ સફેદ રંગનો હોઈ શકે છે, જે સ્માર્ટ વાહનો સાથે સંકલન કરીને ટ્રાફિક પ્રવાહને સુધારવામાં મદદ કરશે.

શું તમે જાણો છો ફ્રીજ ઉપર કઈ વસ્તું મૂકવી અને કઈ નહીં…? ચાલો જાણીએ

રેફ્રિજરેટર આપણા રોજિંદા જીવનનો એક આવશ્યક ભાગ છે. એક સમયે લક્ઝરી ગણાતા, તે હવે દરેક રસોડામાં એક મુખ્ય વસ્તુ બની ગયા છે. જો કે, ક્યારેક, નાની ભૂલોને કારણે, આ રેફ્રિજરેટર ઝડપથી તૂટી શકે છે અથવા બગડી જે છે.

જો વાહન ચલાવતી વખતે આ ભૂલો કરી તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ, જાણો વિસ્તારથી

વાહન ચલાવતી વખતે લોકોએ અનેક વાતનું ધ્યાન રાખવાનું હોય છે. જેમાં અનેક પ્રકારના ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવાનું હોય છે. જો તમે વાહન ચલાવતી વખતે આ નિયમોનું ઉલ્લંધન કર્યું તો તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. તેમજ તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ રદ થઈ શકે છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો શું કરવું? આખરે કેવી રીતે ખુલશે ‘લોકર’ અને શું છે તેની સાચી પદ્ધતિ?

હાલની તારીખમાં, ઘરમાં કિંમતી ઘરેણાં કે જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે બેંક લોકર એક ઉત્તમ વિકલ્પ છે. મોટાભાગના લોકો આ સુવિધાનો લાભ લેતા જ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો આ લોકરની ચાવી તમારાથી ખોવાઈ જાય, તો પછી શું થશે?

Nirmala Sitharaman Budget saree 2026: ક્યારેક લાલ, ક્યારેક સફેદ… બજેટ રજૂ કરતાં પહેલા નિર્મલા સીતારમણની સાડી કેમ આવે છે ચર્ચામાં?

Nirmala Sitharaman Budget saree 2026: Nirmala Sitharaman Saree: જો તમે નોંધ્યું હોય તો છેલ્લા વર્ષે નિર્મલા સીતારમણની સાડી બિહારની લોકપ્રિય હસ્તકલા મધુબનીમાંથી બનેલી હતી. તેથી આપણે કહી શકીએ છીએ કે નાણામંત્રીની સાડી પહેલાથી જ બજેટને પ્રતિબિંબિત કરે છે. આ આર્ટિકલમાં અમે સીતારમણની સાડીઓ અને 2019 થી 2026 સુધીના બજેટ વચ્ચેના જોડાણને સમજાવીશું.

નાળિયેરની અંદર પાણી ક્યાંથી આવે છે? કેવી રીતે બને છે આ કુદરતી પીણું? જાણો આ અદ્ભુત ચમત્કાર પાછળનું સંપૂર્ણ રહસ્ય

ભારતમાં નાળિયેરનું અત્યંત ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ છે. નાળિયેર પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. એવામાં શું તમને ખબર છે કે, નાળિયેરમાં પાણી ક્યાંથી આવે છે?

Astrology : 30 વર્ષ બાદ શનિની દુર્લભ યુતિ, આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, થશે ધનની વર્ષા

લગભગ 30 વર્ષ પછી 13 માર્ચે સાંજે 7:13 વાગ્યે શનિ મીન રાશિમાં અસ્ત થશે. આ દુર્લભ જ્યોતિષીય ઘટના ધનુ, કુંભ અને મીન રાશિ માટે અત્યંત શુભ ફળદાયી નીવડશે.

Gold-Silver News : સોના-ચાંદી રેશિયો શું હોય છે, જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધઘટ થાય છે ?

છેલ્લા ઘણા દિવસથી સોના-ચાંદીના વધતા ભાવોએ સમાચારમાં ખૂબ જ સ્થાન મેળવ્યુ છે. જો કે સતત વધારા પછી 30 જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ત્યારે સોના કે ચાંદીના ભાવમાં વધઘટ થાય છે, ત્યારે લોકો ઘણીવાર આ પાછળનું કારણ પૂછે છે. આ વધઘટને સમજવા માટે, સોના-ચાંદીનો રેશિયો નામનો એક સરળ અને વિશ્વસનીય માપનો ઉપયોગ કરવામાં આવે છે.

પૂજામાં વપરાતું કપૂર અસલી છે કે કેમિકલ વાળું? આ 5 સરળ ટેસ્ટથી તરત ઓળખો

લોકો ધાર્મિક વિધિઓ અને સમારંભોમાં કપૂરનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઘણા ઘરગથ્થુ ઉપચારોમાં પણ થાય છે, તેથી રાસાયણિક આધારિત કપૂર અને વાસ્તવિક કપૂર વચ્ચેનો તફાવત જાણવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે ફાયદાકારક હોવાને બદલે નુકસાનકારક હોઈ શકે છે.

ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ? જુઓ Video

મોબાઇલ ફોન હવે માત્ર સુવિધા નહીં, પણ ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય માટે જોખમ બની રહ્યો છે. ઘણાં લોકો માટે તેનો ઉપયોગ આદત નહીં, પરંતુ લત બની ગયું છે.

અમેરિકા કે જાપાન નહીં, દુનિયાનું સૌથી શક્તિશાળી ટ્રેન એન્જિન છે ભારત પાસે, જાણો તેની ખાસિયત

ભારતીય રેલવેએ તાજેતરમાં અત્યાધુનિક વંદે ભારત સ્લીપર ટ્રેન લોન્ચ કરીને સાબિત કર્યું છે કે દેશ ટેકનોલોજીમાં કોઈથી ઓછો નથી. આ ટ્રેન આરામદાયક મુસાફરી સાથે સુરક્ષા અને ગતિમાં પણ નવી ઉંચાઈઓ સ્થાપે છે. આ ઉપરાંત, રેલ્વે પાસે એવું શક્તિશાળી એન્જિન પણ છે, જે એકસાથે 16 વંદે ભારત ટ્રેનો ખેંચવાની ક્ષમતા ધરાવે છે. તેની શક્તિ અને કાર્યક્ષમતા એટલી વધુ છે કે અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં પણ આ સ્તરના એન્જિન દુર્લભ છે. આ બધું દર્શાવે છે કે ભારતીય રેલવે સતત આધુનિક ટેકનોલોજી અપનાવીને દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.

100 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની નોટ પર આ ત્રાંસી રેખાઓ કેમ હોય છે? આની પાછળ રહેલું રહસ્ય જાણો

આપણે કરન્સીની વેલ્યુ (કિંમત) જોઈને તેના બદલામાં સામાન ખરીદી લઈએ છીએ પણ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે, આખરે આ રેખાઓનો કરન્સીમાં અર્થ શું છે?

Breaking News : બદલાઈ ગયા FAStag ના નિયમો, એક ભૂલ અને ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ.. નહીં મળે NOC, જાણો

ભારતમાં 1 ફેબ્રુઆરી, 2026થી નવા ટોલ અને ટ્રાફિક નિયમોને કારણે પરિવહન વ્યવસ્થામાં સુધાર આવશે. FASTag યુઝર્સને મોટી છૂટછાટ મળી છે.

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો

ભારતને 1947માં આઝાદી મળી ચુકી હતી, પરંતુ ભારતીય કરન્સીથી બ્રિટીશ છાપ તુરંત ભૂસાઈ શકી ન હતી. નવુ ભારત તેની અલગ ઓળખ બનાવવાની પ્રક્રિયામાં હતુ અને કોલોનિયલ હેંગઓવર સમાજ , પ્રશાસન અને કરન્સી ત્રણેયમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો

Solar Panel : ગરમી આવે તે પહેલા તમારા ધાબા પર લગાવો આટલા સોલાર પેનલ, 24 કલાક મફતમાં ચાલી શકે વીજળી

ઉનાળો આવે તે પહેલાં સોલાર પેનલ લગાવીને તમારા ACને 24 કલાક મફતમાં ચલાવો. 7-8 kW સોલાર સિસ્ટમ 35-40 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે તમારા વીજળી બિલને શૂન્ય કરી દેશે.

g clip-path="url(#clip0_868_265)">