AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનરલ નોલેજ

જનરલ નોલેજ

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.

Read More

Gehlot Surname History : Anupam Singh Gehlot બન્યા અમદાવાદના પોલીસ કમિશનર, જાણો ગેહલોત અટકનો અર્થ અને ઈતિહાસ

ગેહલોત અટક પ્રાચીન ગુહિલોત રાજપૂત વંશમાંથી ઉદ્ભવી છે, જેનું મૂળ મેવાડમાં છે. બપ્પા રાવળ દ્વારા સ્થાપિત આ વંશે શૌર્ય અને પ્રજાવત્સલ શાસનથી મેવાડને ગૌરવ અપાવ્યું. સિસોદિયા વંશ પણ ગેહલોતની શાખા છે. આ અટકે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તે વિવિધ સમાજોમાં પ્રચલિત છે.

ઘરેલુ LPG સસ્તું અને કમર્શિયલ સિલિન્ડર મોંઘુ કેમ? જાણો કિંમત નક્કી થવાનું ગણિત

Cylinders Prices: ભારતમાં ગેસના ભાવ દર મહિને વધે છે કે ઘટે છે. 1 જુલાઈના રોજ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાલો જોઈએ કે ઘરેલુ અને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આટલો તફાવત કેમ છે.

Car Bike Air Pressure : વરસાદમાં ડ્રાઇવિંગ કરતાં પહેલાં આ ભૂલ પડી શકે છે ભારે! કાર-બાઇકના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ? જાણો

સુરક્ષિત ડ્રાઇવિંગ માટે વરસાદી ઋતુમાં કાર અને બાઈકના ટાયરમાં યોગ્ય માત્રામાં હવા હોવી જોઈએ. ટાયરમાં હંમેશા કંપની દ્વારા જણાવવામાં આવેલી એર પ્રેશર મર્યાદાનું જ પાલન કરવું જોઈએ. સાચા એર પ્રેશરથી રસ્તા પર ટાયરની પકડ વધુ સારી બને છે.

Omega-3 Benefits: હાર્ટથી લઈને બ્રેઇન સુધી શરીરને મજબૂત બનાવે છે ઓમેગા-3, જાણો તેના અદ્ભુત ફાયદા

ઓમેગા-3 ફેટી એસિડ શરીરના અનેક મહત્વના અંગોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. જાણો તેના મુખ્ય ફાયદા, ઉણપના સંકેતો અને કયા ખોરાકમાંથી મળી શકે પૂરતું ઓમેગા-3.

  • Nishat
  • Updated on: Jul 2, 2026
  • 8:26 am

એસી ચાલુ રાખીને કારમાં આરામ કરવો પડ્યો ભારે: ઊંઘમાં જ શ્વાસ રૂંધાતા યુવકનું મોત

કારની અંદર એસી ચાલુ કરીને સૂઈ ગયેલા 37 વર્ષના યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. પેટ્રોલ ખતમ થઈ ગયા બાદ પણ યુવક ઊંઘમાંથી જાગી શક્યો નહોતો.

ચોમાસામાં શરીર પર દેખાય આ 3 ફેરફાર તો ચેતી જજો, સામાન્ય ખંજવાળ નથી પણ હોઈ શકે છે ગંભીર ઇન્ફેક્શનના સંકેત

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ અને વધુ પડતા પરસેવાના કારણે ત્વચા સંબંધિત રોગોનું પ્રમાણ ઝડપથી વધે છે. જો શરૂઆતમાં જ લાલ ચકામા અને અસહ્ય ખંજવાળ જેવા લક્ષણોને ઓળખી લેવામાં ન આવે, તો આ ફંગલ ઇન્ફેક્શન ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ આ ઋતુમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ‘ટિશ્યુ પેપર’ હંમેશા સફેદ રંગના જ કેમ હોય છે? આ રહ્યું તેની પાછળનું ‘અસલી રહસ્ય’

ઘર હોય, ઓફિસ હોય કે પછી કોઈ હોટેલ-રેસ્ટોરન્ટ, ટિશ્યુ પેપરનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થાય છે. આ પરથી શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મોટાભાગના ટિશ્યુ પેપર સફેદ રંગના જ કેમ હોય છે? આ માત્ર દેખાવની વાત નથી પરંતુ તેની પાછળ અનેક કારણો જોડાયેલા છે. આ જ કારણ છે કે, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સફેદ ટિશ્યુ પેપરનો જ ઉપયોગ કરવામાં આવે છે.

યુરોપમાં 40 ડિગ્રી તાપમાનમાં રસ્તા તુટી જાય છે, જ્યારે ભારતમાં 45 ડિગ્રી ગરમીમાં પણ રસ્તા કેમ એવાને એવા જ રહે છે ?

આ વર્ષે યુરોપમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જ અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જો કે, આ વર્ષે ભીષણ ગરમીમાં રસ્તાઓ પરનો ડામર પીગળી ગયાના વીડિયો વાયરલ થયા છે. આવા સંજોગોમાં ભારતમાં રહેનારા સૌ કોઈને એ પ્રશ્ન થાય કે ભારતમાં ઉનાળામાં પડતી 45 ડિગ્રી ગરમીમાં રોડ પરનો ડામર ઓગળતો નથી અને યુરોપમાં કેમ 40 ડિગ્રી ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળવા લાગે છે ?

Eyebrow: ચહેરા પર આઈબ્રો શા માટે હોય છે? તે ફક્ત પરસેવો રોકવા માટે નથી, 99% લોકોને આની ખબર નથી

આઈબ્રો પરસેવો, વરસાદ કે ધૂળ આંખોમાં પ્રવેશતા અટકાવે છે. પણ સ્ટોરી ત્યાં પૂરી થતી નથી. આપણા પ્રાચીન પૂર્વજોના ચહેરા પર ભારે હાડકાં જેવા આકાર રહેતા હતા.

Gold Colour: લાલ, લીલો, ગુલાબી કેમ નહીં, સોનું હંમેશા પીળો રંગનું કેમ હોય છે? તેની પાછળનું સાયન્સ જાણો

Gold Colour: સોનું તેના પીળા રંગ માટે પ્રખ્યાત છે. સોનામાં કુદરતી રીતે ઘેરો સોનેરી રંગ હોય છે. આનાથી તે વિશ્વની સૌથી કિંમતી ધાતુઓમાંની એક બની ગયું છે. ચાલો જાણીએ કે સોનું પીળું કેમ છે.

Coconut Water: શું તમે જાણો છો નાળિયેરની અંદર પાણી કેવી રીતે આવે છે? જવાબ જાણીને ચોંકી જશો!

નાળિયેરની અંદરનું પાણી વરસાદનું નથી. તો પછી તે ક્યાંથી આવે છે? ઓસ્મોસિસ, ઝાઇલમ અને એન્ડોસ્પર્મ જેવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા આ કુદરતી ચમત્કાર કેવી રીતે બને છે તે જાણો.

  • Nishat
  • Updated on: Jul 1, 2026
  • 8:13 am

બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો, જાણો લોકર કઈ રીતે ખુલશે અને નવો નિયમ શું કહે છે

ઘણા લોકો કિંમતી સામાન રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે, પરંતુ જો તેની ચાવી ગુમ થઈ જાય તો ગભરાવાને બદલે તરત જ બેંક મેનેજરને લેખિત જાણ કરવી અને નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાવવી જરૂરી છે. લોકર ખોલવાની પ્રક્રિયા ગ્રાહકની હાજરીમાં જ થાય છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકે જ ભોગવવો પડે છે.

Health Tips: શું ડાયાબિટીઝના દર્દીઓ ખાંડને બદલે મધ કે ગોળનું સેવન કરી શકે?

આપણે સહુ જાણીએ છીએ કે ખાંડ એ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઝેર સમાન છે. જો કે માત્ર ડાયાબિટીઝના દર્દીઓ માટે નહીં ખાંડનું વધુ પડતુ સેવન કોઈપણ વ્યક્તિ માટે સારુ નથી. તો ખાંડના વિકલ્પ તરીકે કુદરતી સ્વીટનર એવુ અસલી મધ અને ગોળ વિકલ્પ બની શકે છે.

Real or Fake : જીરું અસલી છે કે નકલી? ઘરે બેઠા આ સરળ રીતથી ચકાસો

ભારતીય રસોડામાં જીરું (Cumin) આવશ્યક છે, પણ વધતી ભેળસેળ ચિંતાજનક છે. નકલી જીરું સ્વાદ અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ લેખ તમને અસલી અને નકલી જીરાનો ફરક ઓળખવામાં મદદ કરશે.

મધ ખાવાના શોખીનો… તમે જે મધ ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? કેવી રીતે નક્કી કરશો?

ઘરે બેઠા મધ અસલી છે કે નક્લી તે ચકાસવુ ખૂબ જ સરળ છે. તેના માટે તેને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી. આપ ઘરમાં જ કેટલાક ટેસ્ટ કરીને અસલી મધની ખરાઈ કરી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">