ભાવનગર

Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !

Bhavnagar : સરટી હોસ્પિટલમાં ફાયરિંગ, આરોપી ફરાર

ભાવનગરમાં નશામાં ધૂત કારચાલકે બાઈકચાલકને અડફેટે લીધો

Bhavanagar : બે કરોડથી વધુની કિંમતના દારુ પર ફર્યું JCB

ભાવનગરમાં હાર્ટએટેક આવતાં વધુ એક યુવાનનું મોત

ભાવનગરમાં પોલીસે ફરી એક વખત મોટી માત્રામાં નશાકારક સીરપનો જથ્થો ઝડપ્યો

મહુવા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, બોરડી ગામમાં પૂરની સ્થિતિ

ખાનગીબસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 કલાક માટે ભાવનગર અમદાવાદ હાઈવે બંધ

ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવના દર્શને ઉમટ્યા હજારો ભક્તો

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, અમરેલી, જામનગર, દ્વારકામાં વરસાદી મહેર

રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની વકી

મૃતકોના પાર્થિવ દેહ ભાવનગરના દિહોર ગામે પહોંચશે

ગુજરાતીઓને નડેલા અકસ્માત મુદ્દે CM પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ

રાજસ્થાનમાં ટ્રકની ટક્કરે 12 ગુજરાતીના મોત

ડેપ્યટી મેયર પદે મોના પારેખ

ભાવનગરના નવા મેયરનું પદ OBC માટે અનામત છે.

ભાવનગરમાં 21, 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો થશેે પ્રારંભ

સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ

પાલીતાણાથી 29 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ

સુજલામ સુફલામ યોજના હેઠળ ગેરરીતિ, ચેરમેનના પતિ સામે આરોપ

સિહોરમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કારણે બે માસૂમના મોત

ISRO: મોરારી બાપુએ કાઠમંડુમાં કહ્યુ-હનુમાનજીની છલાંગ સમાન સિદ્ધિ

મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવા ભારતી સંસ્થાને 25 લાખનું દાન

જાણો ગુજરાતની તમામ APMCના જુદા જુદા પાકના ભાવ
“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “