ભાવનગર

માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ

આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ

સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી

Bhavnagar : મહિલા સાથે 4 આરોપીએ આચર્યું દુષ્કર્મ

ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર 4 સિનિયર્સને કરાયા સસ્પેન્ડ

Bhavnagar : SBI બેંક બહારથી લાખો રુપિયાની લૂંટ, જુઓ સમગ્ર ઘટનાના CCTV

ભાવનગરમાં વ્હેલ માછલીની ઊલ્ટી સાથે એક શખ્સને LCBએ ઝડપી લીધો

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

સ્વામિનારાયણ સાધુએ પહેલા કરી વિવાદાસ્પદ ટિપ્પણી, પછી માગી માફી

Bhavnagar : જૂના બંદર નજીક પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ

કલાકૃતિ અને કારીગરીની નગરી તરીકે ઓળખાતા ભાવનગરમાં શું છે ખાસ ? જાણો

APMC Rates : ભાવનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3205 રહ્યા

APMC Rates : ભાવનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6005 રહ્યા

ભાવનગરના જેલરોડ પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં લાગી આગ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગની ગૂંજ રાજ્યસભામાં, શક્તિસિંહે કર્યા સવાલ

ભાવનગર મનપાની પેટાચૂંટણીમાં જંગ, એક જ સમાજના 2 ઉમેદવારનો મુકાબલો

ભાવનગરના રત્નકલાકારોની છીનવાઈ નોકરી, સ્થળાંતર કરવા બન્યા મજબૂર

મોરબીમાં લુખ્ખા તત્વોની દાદાગીગીરી, તોડફોડના સીસીટીવી આવ્યા સામે

રાજ્યના ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલની આગાહી

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “