ભાવનગર
ભાવનગરમાં હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, અનેક દર્દીઓ ફસાયા હોવાના અહેવાલ
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના ડૉ. ગણેશ બારૈયાને મળો, જે દુનિયાના સૌથી નાના ડૉક્ટર છે
ભાવનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ! ધાર્મિક દબાણ તોડી પાડ્યું
પશ્ચિમ રેલવે બાંદ્રાથી ભાવનગર-પાલિતાણા સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવશે
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતના આ શહેરમાં મટન ચિકન તો છોડો હવે ઈંડા પણ નહીં મળે
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ
હવે ગુજરાતમાં ઠંડીનો કહેર ! અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી
10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ
પાર્ટી નહી પરંતુ મંત્રીનું કામ બોલે છે
ઘોઘામાં પાક નુકસાનીના ઓનલાઈન સરવેનો ખેડૂતોએ કર્યો બહિષ્કાર
સરકાર પાસે સહાય નહીં કૃષિ ધિરાણ માફ કરવાની કરી માગ
ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાન અંગે પરસોત્તમ સોલંકીએ કરી સરકારને રજૂઆત
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં ખાબક્યો વરસાદ
અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના
મહુવામાં ભારે વરસાદથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા
થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરીંગ
આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
વિવાદોમાં રહી ચૂક્યા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી
ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોમાંથી છોડાયું પાણી ધાતરવડી
માલણનો પૂલ તૂટતા બોરડીથી ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ
ભાવનગરમાં પ્રસુતાને હોડીની મદદથી હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી- Video
Tv9ના અહેવાલ બાદ ભાવનગર મનપા જાગ્યુ, ખાડા પુરવાની કામગીરી હાથ ધરી
“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “