ગુજરાતી સમાચાર » ગુજરાત
ગુજરાતમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે રાજ્યમાં આવેલા અનેક મંદિરોમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શન સમયે ...
KUTCH જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત બીજા વર્ષે ચૈત્રિ નવરાત્રી દરમિયાન માતાના મઢનું આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય ...
AHMEDABAD : એક સમય એવો હતો કે કેસ ઘટ્તા લાખો બનાવેલા માસ્ક પડી રહ્યા હતા. ત્યાં ફરી કેસ વધતા માસ્કની ડિમાન્ડ હાઇટાઇમ વધી છે. અને ...
Rajkot : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ચિત્રનગરીના કલાકારોની મદદથી જાહેર રસ્તા પર જાગૃતિ અંગેના પેઈન્ટીંગ દોરાવવામાં આવ્યાં. ...
સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (Corona Lockdown) જાહેર કરવામાં આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા (Khedbrahma) શહેરના ...
રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સર્જાયેલા દ્રશ્યોથી કોરોનાનો કહેર કેટલો છે તે જોઇ શકાય છે. રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો છે અને તેના કારણે દોઢથી બે કલાકનું સિવીલ ...
Ahmedabad : રાજ્ય સરકારની જાહેરાત કે પછી ધુપલ ? 1 રૂપિયામાં અમૂલ પાર્લર અને apmc પર માસ્ક મળવાની જાહેરાત કરાઈ છતાં નથી મળી રહ્યા માસ્ક. ...
Survey : લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી, ત્વચા નાઇટ્રિક ઓકસાઈડને દૂર કરે છે. આ કદાચ આગળ વધવાની વાયરસની ક્ષમતાને ઘટાડે છે. ...
AHMEDABAD : રાજયભરમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ આજે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી ...
AHMEDABAD શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી. ...
આગામી 13થી 21 એપ્રિલ સુધી મા તુલજા ભવાનીનું ( Maa Tulja Bhavani ) મંદિર બંધ રહેતા સોશિયલ મિડીયાના મધ્યમથી મા તુલજા ભવાનીના દર્શન, આરતી કરવા ...
સુરતમાં રેમડેસિવીર ઈન્જેશનની ( Remedisivir injection) સાથેસાથે લોકો કોરોનાને પણ લઈ જાય તે પ્રકારે લાગતી લાઈન, કોવીડ19ની ગાઈડલાઈનનો સદંતર અભાવ ...
સુરતના ( surat ) ઉમરા સ્થિત સ્મશાનગૃહથી રાત્રી દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે. સ્મશાનભૂમિમાં અલગ અલગ જગ્યાએ કુલ વીસ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાયા છે. ...
વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટવીટ કરીને ભારતીબાપુને પાઠવી શ્રધ્ધાંજલિ. દેવલોક પામેલા મહામંડલેશ્વર ભારતીબાપુની ( Bhartibapu ) અંત્યેષ્ઠી(સમાધી) જૂનાગઢ ખાતેના આશ્રમે કરાશે. ...
આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને રવિવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે ...
રાજ્યમાં કોરોના વાઈરસના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર ...
Junagadh: સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 1લી એપ્રિલથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 7,620 જેટલા ખેડૂતોએ પોતાના ઘઉં ...
Gujarat Corona Update : રાજ્યમાં આજે 10 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 1409 અને સુરતમાં 913 નવા કેસ નોંધાયા છે. ...
Surat TRB Woman Murder: સુરતમાં પ્રેમપ્રકરણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં TRB જવાનનો પ્રેમ આખરે મોત સુધી લઈ ગયો. ...