AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનેકગણુ વાયુ પ્રદૂષણ ધરાવતી ચીનની રાજધાની બૈજિંગ કેવી રીતે બની ગઈ સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત.. શું ભારત દિલ્હી માટે અપનાવશે બૈજિંગ મોડેલ?

રાજધાની દિલ્હીની હવા ઝેરીલી બની છે. આ હવામાં શ્વાસ લેવો પણ જીવલેણ બની રહ્યો છે. રાજધાનીને કાળા ધુમાડા અને ધૂળની ચાદરોએ જાણે બાનમાં લીધી છે. હાલ દિલ્હીનો AQI (Air Quality Index) 500 ને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં ઘરે-ઘરે ખાંસી અને આંખમાં બળતરાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગેપ થ્રી લાગુ કર્યુ છે. તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ફ ફ્રોમ હોમ કરવા માટે કહેવાયુ છે. એવામાં તમામના મનમાં એક જ સવાલ છે કે એક સમયે ચીનની રાજધાની બૈજિંગમાં દિલ્હી કરતા પણ વધુ વાયુ પ્રદૂષણ હતુ તો ચીને બૈજિંગના વાયુ પ્રદૂષણને નાથવા માટે શું કર્યુ? શું ભારત દિલ્હીમાં બૈજિંગ મોડેલ અપનાવીને વાયુ પ્રદૂષણ ઓછુ ન કરી શકે?

અનેકગણુ વાયુ પ્રદૂષણ ધરાવતી ચીનની રાજધાની બૈજિંગ કેવી રીતે બની ગઈ સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત.. શું ભારત દિલ્હી માટે અપનાવશે બૈજિંગ મોડેલ?
| Updated on: Dec 19, 2025 | 12:56 PM
Share

શિયાળો આવતા જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. જેમ ઠંડી વધે છે તેમ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ ભયજનક સ્તરે વધે છે. છેલ્લા અનેક વર્ષોથી દિલ્હી સતત ઍર પોલ્યુશનની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. દર વર્ષે રાજધાની વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવે છે અને દિલ્હીવાસીઓ ઝેરીલી હવા શ્વાસમાં લેવા મજબૂર બને છે. ચોખ્ખા હવા, પાણીએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર પણ છે પરંતુ દિલ્હીવાસીઓને આ નસીબ થઈ રહ્યો નથી. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; console.log("isMobile:", isMobile); if (!isMobile) { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
g clip-path="url(#clip0_868_265)">