શનિવારે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં (RSS headquarters) પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સંઘ કાર્યકર્તાઓની સાથે મોહન ભાગવત (Mohan Bhagwat) પણ 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં જોડાયા હતા. ...
ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દેશના સંઘીય માળખાને નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને હર ...
કોશ્યારીએ કહ્યું, મારે નિવૃત્ત થવું છે, તેમ છતાં હું રાજ્યપાલ તરીકે કામ કરી રહ્યો છું. પીએમ મોદીએ (PM Modi) એવા વ્યક્તિને રાજ્યપાલ બનાવવા જોઈએ, જેનું ...
સમીર વાનખેડે (Sameer Wankhede) જન્મથી મુસ્લિમ નથી પણ હિંદુ દલિત છે. કાસ્ટ સ્ક્રુટિની કમિટીએ તેમને ક્લીનચીટ આપી દીધી છે. આ સાથે નવાબ મલિકના (Nawab Malik) ...