આણંદ
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
આવો છે ભરતસિંહ સોંલકીનો પરિવાર
માત્ર 120 મિનિટમાં અમદાવાદથી મુંબઈ! 508 કિમીની સફર હવે ફક્ત 2 કલાકમાં
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
પશ્ચિમ રેલવે બાંદ્રાથી ભાવનગર-પાલિતાણા સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવશે
વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં, તેઓ પોતાના વતનને ભૂલ્યાં નથી
પોલીસકર્મીએ રેલવે અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી મહિલાને બચાવી
આજથી આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતનું એ NRI ગામ, જ્યાં BMW અને મર્સિડીઝ કાર લોકો માટે છે રમકડાં...
ખંભાતમાં વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું ડિમોલિશન
APMC : આણંદના ખંભાત APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 3250 રહ્યા
છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો
ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, વર્તમાન ચોમાસામાં 102 % વરસાદ વરસ્યો
Anand : દુષ્કર્મ અને હત્યાના આરોપીના નાટકનો Video વાયરલ
ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય ! જાણો ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ
રાહુલ ગાંધીએ શિબિર દરમિયાન ત્રણ મુખ્ય મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી
રાહુલ ગાંધી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે
આણંદના નાવલીમાં ભૂપેન્દ્ર પટેલ કરશે, NCC લીડરશીપ એકેડમીનું લોકાર્પણ
GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી
APMC : આણંદના ખંભાત APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 3250 રહ્યા
મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ
બ્રિજ દુર્ઘટના બાદ, 4 પુલ ભારે વાહનો માટે બંધ, 5 પુલ પૂર્ણપણે બંધ
નવરચિત 9 મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર
આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. 1997 માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો. આણંદ જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક વહીવટી જિલ્લો છે અને તેને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે. તેને ૧૯૯૭માં ખેડા જિલ્લામાંથી જુદો કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાનું વડું મથક છે. તેની ઉત્તરમાં ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જીલ્લો, પશ્ચિમે અમદાવાદ જીલ્લો અને દક્ષિણમાં ખંભાતનો અખાત છે. મુખ્ય શહેરોમાં ખંભાત, તારાપુર, પેટલાદ અને સોજીત્રા છે.આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રસિદ્ધ બન્યું છે. આ શહેર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ, જે દૂધને એકત્ર કરવા માટે અમુલ અને સહકારી કામગીરી માટે પિતૃ સંગઠન છે), ભારતના એનડીડીબી, જાણીતા બિઝનેસ સ્કૂલ – ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા (IRMA), વિદ્યા ડેરી અને આણંદ કૃષિ યુનિવર્સિટી અન્ય પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર વલ્લભવિદ્યાનગર, આણંદના શૈક્ષણિક ઉપનગર છે, જ્યાં સમગ્ર ભારતમાંથી લગભગ 50000 વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવે છે.આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા બોલવામાં આવતી ભાષાને પણ ચરોતરી તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ “ચારુ” પરથી આવેલ છે, જેનો અર્થ છે, “સુંદર”. આ ભૂમિ એટલી ફળદ્રુપ, ઉપજાઉ અને હરિયાળી થી હરી-ભરી છે કે આંખોને ઠંડક આપે છે અને તેથી જ તે ચરોતર તરીકે ઓળખાય છે. આણંદ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ જન્મભૂમિ રહી છે. ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઈ પટેલ પણ આણંદના કરરમસદ નગરના જ પનોતા પુત્ર હતા. અમુલ, શિક્ષણધામ વલ્લભ વિધાનગર, ઇરમા અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના કારણે પ્રખ્યાત આણંદ જિલ્લામાંથી સૌથી વધુ બિન-નિવાસી ગુજરાતી કુટુંબો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે. 2011 ની વસતી ગણતરી મુજબ આણંદ જીલ્લાની વસ્તી 20,92,745 છે. આણંદ જિલ્લાના જોવા લાયક સ્થળોમાં કરમસદ , સરદાર પટેલ યુનિવર્સીટી, આણંદ કૃષિ યુનિવર્સીટી, અમુલ ડેરી , સંતરામ મંદિર, વડતાલ, લાંભવેલ હનુમાન, બોચાસણ જેવા સ્થળનો સમાવેશ થાય છે. આ પેજ પર Anand News, Anand News Today, Anand Gujarati News, Anand Gujarati News, Anand News in Gujarati, Anand Political News, Anand latest News, Anand Business News, Anand Sports News, Anand Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.