AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો બિનહરીફ ઉમેદવારોમાં નવો વિક્રમ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો બિનહરીફ ઉમેદવારોમાં નવો વિક્રમ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

બિહારથી ગુજરાત સુધી સુપર કનેક્ટિવિટી, અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ

બિહારથી ગુજરાત સુધી સુપર કનેક્ટિવિટી, અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ

કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા

કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા

ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

કેવી રીતે એક નાનકડું શહેર ભારતનું “મિલ્ક કેપિટલ” બની ગયું?

કેવી રીતે એક નાનકડું શહેર ભારતનું “મિલ્ક કેપિટલ” બની ગયું?

કોડિંગથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં, ધવિત મહેતાએ IIM-B માં ગોલ્ડ મેડલ જીત્યો

કોડિંગથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં, ધવિત મહેતાએ IIM-B માં ગોલ્ડ મેડલ જીત્યો

ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

21 મોત બાદ બંધ થયેલો ગંભીરા બ્રિજ હવે ફરી ખૂલવા તૈયાર

21 મોત બાદ બંધ થયેલો ગંભીરા બ્રિજ હવે ફરી ખૂલવા તૈયાર

અક્ષર પટેલના નામનો સ્પેલિંગ ખોટો કઈ રીતે?

અક્ષર પટેલના નામનો સ્પેલિંગ ખોટો કઈ રીતે?

પરીક્ષાના પેપર મુદ્દે મહિલા અધ્યક્ષ અને પ્રોફેસર વચ્ચે જાહેરમાં ઝઘડો

પરીક્ષાના પેપર મુદ્દે મહિલા અધ્યક્ષ અને પ્રોફેસર વચ્ચે જાહેરમાં ઝઘડો

Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!

Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video

વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી

વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવીયર હીટવેવની ચેતવણી, સામાન્ય કરતા અનેકગણું તાપમાન

સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવીયર હીટવેવની ચેતવણી, સામાન્ય કરતા અનેકગણું તાપમાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન

મેહા પટેલ જેના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો અક્ષર પટેલ

મેહા પટેલ જેના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો અક્ષર પટેલ

કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!

કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!

T20WCમાં યુનાઇટેડ સ્ટેટ્સની કમાન સંભાળનાર મોનાંકનો પરિવાર જુઓ

T20WCમાં યુનાઇટેડ સ્ટેટ્સની કમાન સંભાળનાર મોનાંકનો પરિવાર જુઓ

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો

એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ

એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ

આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. 1997 માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો. આણંદ જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક વહીવટી જિલ્લો છે અને તેને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે. તેને ૧૯૯૭માં ખેડા જિલ્લામાંથી જુદો કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાનું વડું મથક છે. તેની ઉત્તરમાં ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જીલ્લો, પશ્ચિમે અમદાવાદ જીલ્લો અને દક્ષિણમાં ખંભાતનો અખાત છે. મુખ્ય શહેરોમાં ખંભાત, તારાપુર, પેટલાદ અને સોજીત્રા છે.આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રસિદ્ધ બન્યું છે. આ શહેર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ, જે દૂધને એકત્ર કરવા માટે અમુલ અને સહકારી કામગીરી માટે પિતૃ સંગઠન છે), ભારતના એનડીડીબી, જાણીતા બિઝનેસ સ્કૂલ – ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા (IRMA), વિદ્યા ડેરી અને આણંદ કૃષિ યુનિવર્સિટી અન્ય પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર વલ્લભવિદ્યાનગર, આણંદના શૈક્ષણિક ઉપનગર છે, જ્યાં સમગ્ર ભારતમાંથી લગભગ 50000 વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવે છે.આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા બોલવામાં આવતી ભાષાને પણ ચરોતરી તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ “ચારુ” પરથી આવેલ છે, જેનો અર્થ છે, “સુંદર”. આ ભૂમિ એટલી ફળદ્રુપ, ઉપજાઉ અને હરિયાળી થી હરી-ભરી છે કે આંખોને ઠંડક આપે છે અને તેથી જ તે ચરોતર તરીકે ઓળખાય છે. આણંદ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ જન્મભૂમિ રહી છે. ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઈ પટેલ પણ આણંદના કરરમસદ નગરના જ પનોતા પુત્ર હતા. અમુલ, શિક્ષણધામ વલ્લભ વિધાનગર, ઇરમા અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના કારણે પ્રખ્યાત આણંદ જિલ્લામાંથી સૌથી વધુ બિન-નિવાસી ગુજરાતી કુટુંબો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે. 2011 ની વસતી ગણતરી મુજબ આણંદ જીલ્લાની વસ્તી 20,92,745 છે. આણંદ જિલ્લાના જોવા લાયક સ્થળોમાં કરમસદ , સરદાર પટેલ યુનિવર્સીટી, આણંદ કૃષિ યુનિવર્સીટી, અમુલ ડેરી , સંતરામ મંદિર, વડતાલ, લાંભવેલ હનુમાન, બોચાસણ જેવા સ્થળનો સમાવેશ થાય છે. આ પેજ પર Anand News, Anand News Today, Anand Gujarati News, Anand Gujarati News, Anand News in Gujarati, Anand Political News, Anand latest News, Anand Business News, Anand Sports News, Anand Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

g clip-path="url(#clip0_868_265)">