AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchgrahi Yog : 2026 ની શરૂઆતમાં ગ્રહોનો ખાસ સંયોગ, આ 7 રાશિઓના ભાગ્ય ચમકશે..

2026ના નવા વર્ષની શરૂઆતમાં, 13થી 19 જાન્યુઆરી દરમિયાન મકર રાશિમાં પાંચ ગ્રહો એકસાથે સંયોજન બનાવશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દુર્લભ સંયોગને પંચગ્રહી યોગ કહેવાય છે કહેવાય છે. આ યોગના પ્રભાવથી અનેક રાશિના જાતકોના જીવનમાં શુભ બદલાવ જોવા મળી શકે છે. આવો જાણીએ કે કઈ રાશિઓને તેનો વિશેષ લાભ મળવાની શક્યતા છે.

| Updated on: Dec 24, 2025 | 8:26 PM
Share
નવું વર્ષ 2026ની શરૂઆત સાથે જ અનેક ગ્રહયોગો અને સંયોગો રચાવાની સંભાવના છે, જે લોકોના જીવનમાં શુભ બદલાવની આશા જગાવે છે. આમાંથી ખાસ એક મહત્વપૂર્ણ યોગ જાન્યુઆરીના મધ્યભાગમાં બનશે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં પંચગ્રહી યોગ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતાઓ મુજબ, આ યોગ એક જ રાશિમાં સર્જાશે.

નવું વર્ષ 2026ની શરૂઆત સાથે જ અનેક ગ્રહયોગો અને સંયોગો રચાવાની સંભાવના છે, જે લોકોના જીવનમાં શુભ બદલાવની આશા જગાવે છે. આમાંથી ખાસ એક મહત્વપૂર્ણ યોગ જાન્યુઆરીના મધ્યભાગમાં બનશે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં પંચગ્રહી યોગ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતાઓ મુજબ, આ યોગ એક જ રાશિમાં સર્જાશે.

1 / 9
દ્રિક પંચાંગ પંચાંગ અનુસાર, 13થી 18 જાન્યુઆરી દરમિયાન અનેક ગ્રહો મકર રાશિમાં સ્થિત રહેશે. 13 જાન્યુઆરીએ શુક્ર, 14 જાન્યુઆરીએ સૂર્ય, 16 જાન્યુઆરીએ મંગળ, 17 જાન્યુઆરીએ બુધ અને 19 જાન્યુઆરીએ ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળામાં પાંચેય ગ્રહો એકસાથે આવીને વિશેષ યુતિ બનાવશે, જેને પંચગ્રહી યોગ કહેવાય છે. આવો જાણીએ કે વર્ષ 2026માં બનનારા આ પંચગ્રહી યોગથી કઈ રાશિઓને લાભ થવાની શક્યતા છે. (Credits: - Canva)

દ્રિક પંચાંગ પંચાંગ અનુસાર, 13થી 18 જાન્યુઆરી દરમિયાન અનેક ગ્રહો મકર રાશિમાં સ્થિત રહેશે. 13 જાન્યુઆરીએ શુક્ર, 14 જાન્યુઆરીએ સૂર્ય, 16 જાન્યુઆરીએ મંગળ, 17 જાન્યુઆરીએ બુધ અને 19 જાન્યુઆરીએ ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળામાં પાંચેય ગ્રહો એકસાથે આવીને વિશેષ યુતિ બનાવશે, જેને પંચગ્રહી યોગ કહેવાય છે. આવો જાણીએ કે વર્ષ 2026માં બનનારા આ પંચગ્રહી યોગથી કઈ રાશિઓને લાભ થવાની શક્યતા છે. (Credits: - Canva)

2 / 9
પંચગ્રહી યુતિ વૃષભ રાશિના જાતકો માટે કારકિર્દી ક્ષેત્રે નોંધપાત્ર બદલાવ લાવવાની શક્યતા ધરાવે છે. કામકાજમાં તમને ઉચ્ચ પદ, નવી ભૂમિકાઓ અથવા વધારાની જવાબદારીઓ મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને લેવાયેલા નિર્ણયો તમારા હિતમાં સાબિત થઈ શકે છે.

પંચગ્રહી યુતિ વૃષભ રાશિના જાતકો માટે કારકિર્દી ક્ષેત્રે નોંધપાત્ર બદલાવ લાવવાની શક્યતા ધરાવે છે. કામકાજમાં તમને ઉચ્ચ પદ, નવી ભૂમિકાઓ અથવા વધારાની જવાબદારીઓ મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને લેવાયેલા નિર્ણયો તમારા હિતમાં સાબિત થઈ શકે છે.

3 / 9
પંચગ્રહી યોગના પ્રભાવથી મિથુન રાશિના જાતકો માટે આવક વધવાની તકો ઊભી થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને નવા કરાર અથવા લાભદાયી સોદા મળવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા રૂપિયા પાછા મળવાની શક્યતા દેખાય છે, તેમજ સંપર્કો અને ઓળખાણો દ્વારા મહત્વનો ફાયદો મળી શકે છે.

પંચગ્રહી યોગના પ્રભાવથી મિથુન રાશિના જાતકો માટે આવક વધવાની તકો ઊભી થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને નવા કરાર અથવા લાભદાયી સોદા મળવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા રૂપિયા પાછા મળવાની શક્યતા દેખાય છે, તેમજ સંપર્કો અને ઓળખાણો દ્વારા મહત્વનો ફાયદો મળી શકે છે.

4 / 9
પંચગ્રહી યોગના કારણે કર્ક રાશિના જાતકોની પ્રતિષ્ઠા અને માનમાં વધારો થવાની શક્યતા છે. શાસકીય અથવા સરકારી કામકાજમાં તમને સફળતા મળી શકે છે. આ સમયગાળામાં તમારી નેતૃત્વ ક્ષમતાઓ વધુ મજબૂત બનશે અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી પૂરતો સહકાર પ્રાપ્ત થશે.

પંચગ્રહી યોગના કારણે કર્ક રાશિના જાતકોની પ્રતિષ્ઠા અને માનમાં વધારો થવાની શક્યતા છે. શાસકીય અથવા સરકારી કામકાજમાં તમને સફળતા મળી શકે છે. આ સમયગાળામાં તમારી નેતૃત્વ ક્ષમતાઓ વધુ મજબૂત બનશે અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી પૂરતો સહકાર પ્રાપ્ત થશે.

5 / 9
પંચગ્રહી યોગ સિંહ રાશિના જાતકો માટે જૂના તણાવ અને ચિંતામાંથી રાહત લાવી શકે છે. કામકાજના ક્ષેત્રમાં સ્થિરતા વધશે અને ઘરેલુ મુદ્દાઓમાં સકારાત્મક સમાધાન શક્ય બનશે. આ સમયગાળામાં કરાયેલા રોકાણો લાભદાયી સાબિત થવાની સંભાવના છે.

પંચગ્રહી યોગ સિંહ રાશિના જાતકો માટે જૂના તણાવ અને ચિંતામાંથી રાહત લાવી શકે છે. કામકાજના ક્ષેત્રમાં સ્થિરતા વધશે અને ઘરેલુ મુદ્દાઓમાં સકારાત્મક સમાધાન શક્ય બનશે. આ સમયગાળામાં કરાયેલા રોકાણો લાભદાયી સાબિત થવાની સંભાવના છે.

6 / 9
તુલા રાશિના જાતકો માટે હવે કરેલી મહેનતનું સાર્થક પરિણામ મળવાનો સમય આવી રહ્યો છે. નોકરી તેમજ વ્યવસાય બંને ક્ષેત્રોમાં પ્રગતિના સંકેતો મળશે. સાથે જ સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર અનુભવાશે અને મન વધુ શાંત તથા સ્પષ્ટ બનશે.

તુલા રાશિના જાતકો માટે હવે કરેલી મહેનતનું સાર્થક પરિણામ મળવાનો સમય આવી રહ્યો છે. નોકરી તેમજ વ્યવસાય બંને ક્ષેત્રોમાં પ્રગતિના સંકેતો મળશે. સાથે જ સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર અનુભવાશે અને મન વધુ શાંત તથા સ્પષ્ટ બનશે.

7 / 9
ધનરાશિના લોકો માટે પંચગ્રહી યોગ અનુકૂળ રહેશે અને તેમને સકારાત્મક પરિણામો આપશે. શિક્ષણ, પ્રવાસ અને આધ્યાત્મિક કાર્યમાં સફળતા મળી શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો આ સમય વિશેષ ફાયદાકારક રહેશે.

ધનરાશિના લોકો માટે પંચગ્રહી યોગ અનુકૂળ રહેશે અને તેમને સકારાત્મક પરિણામો આપશે. શિક્ષણ, પ્રવાસ અને આધ્યાત્મિક કાર્યમાં સફળતા મળી શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો આ સમય વિશેષ ફાયદાકારક રહેશે.

8 / 9
મકર રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ શુભ અને લાભદાયક રહેશે. પંચગ્રહી યોગની અસરથી વ્યાવસાયિક જીવનમાં માન અને સફળતા મળશે. નાણાકીય લાભના નવા સ્રોત ખોલાશે, સંબંધોમાં સુમેળ વધશે અને પરિવારમાં ખુશી રહેશે. નવા પ્રોજેક્ટ અને તકોમાં ભાગ લેવું ફાયદાકારક સાબિત થશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

મકર રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ શુભ અને લાભદાયક રહેશે. પંચગ્રહી યોગની અસરથી વ્યાવસાયિક જીવનમાં માન અને સફળતા મળશે. નાણાકીય લાભના નવા સ્રોત ખોલાશે, સંબંધોમાં સુમેળ વધશે અને પરિવારમાં ખુશી રહેશે. નવા પ્રોજેક્ટ અને તકોમાં ભાગ લેવું ફાયદાકારક સાબિત થશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

9 / 9

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">