જામનગર
![ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Mega-demolition.jpg?w=280&ar=16:9)
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
![પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Pirotan-Island-2.jpeg?w=280&ar=16:9)
પીરોટન ટાપુ પર 4000 ચો. ફૂટના ધાર્મિક દબાણો તોડી પડાયા
![અંબાણી પરિવારના પ્રિવેડિંગ ફંકશનમાં ચોરીનો પ્રયાસ કરનારી ગેંગ ઝડપાઈ અંબાણી પરિવારના પ્રિવેડિંગ ફંકશનમાં ચોરીનો પ્રયાસ કરનારી ગેંગ ઝડપાઈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/brd.jpg?w=280&ar=16:9)
અંબાણી પરિવારના પ્રિવેડિંગ ફંકશનમાં ચોરીનો પ્રયાસ કરનારી ગેંગ ઝડપાઈ
![રાધિકા અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા રાધિકા અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Radhika-Merchant-1-1.jpg?w=280&ar=16:9)
રાધિકા અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા
![દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગ છે નરારા ટાપુ, બાળકોને ખુબ મજા આવશે દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગ છે નરારા ટાપુ, બાળકોને ખુબ મજા આવશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Narara-Marine-National-Park-4-1.jpg?w=280&ar=16:9)
દરિયાઈ જીવસૃષ્ટિનું સ્વર્ગ છે નરારા ટાપુ, બાળકોને ખુબ મજા આવશે
![અનંત અંબાણીએ જામનગર સાથે જોડાયેલા સપના સાકાર કરવાનું આપ્યું વચન અનંત અંબાણીએ જામનગર સાથે જોડાયેલા સપના સાકાર કરવાનું આપ્યું વચન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/1-20.jpg?w=280&ar=16:9)
અનંત અંબાણીએ જામનગર સાથે જોડાયેલા સપના સાકાર કરવાનું આપ્યું વચન
![રિલાયન્સ જામનગર રિફાઇનરી: 25 વર્ષની સફળતા રિલાયન્સ જામનગર રિફાઇનરી: 25 વર્ષની સફળતા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Reliance-Jamnagar.jpg?w=280&ar=16:9)
રિલાયન્સ જામનગર રિફાઇનરી: 25 વર્ષની સફળતા
![દેશમાં સૌપ્રથમવાર જામનગરમાં દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરી હાથ ધરાશે દેશમાં સૌપ્રથમવાર જામનગરમાં દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરી હાથ ધરાશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Coastal-bird-census-1.jpeg?w=280&ar=16:9)
દેશમાં સૌપ્રથમવાર જામનગરમાં દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરી હાથ ધરાશે
![ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Ambalal-Prediction-.jpg?w=280&ar=16:9)
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
![સલમાન ખાને જામનગરના વખાણ કર્યા,જુઓ વીડિયો સલમાન ખાને જામનગરના વખાણ કર્યા,જુઓ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Salman-Khan-.jpg?w=280&ar=16:9)
સલમાન ખાને જામનગરના વખાણ કર્યા,જુઓ વીડિયો
![ગુજરાતનું આ શહેર ઓળખાય છે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ગુજરાતનું આ શહેર ઓળખાય છે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Paris-Of-Gujarat.jpg?w=280&ar=16:9)
ગુજરાતનું આ શહેર ઓળખાય છે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7025 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7025 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/APMC-MAndi-12.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7025 રહ્યા, જાણો
![ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Heavy-Rain.jpg?w=280&ar=16:9)
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7275 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7275 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/APMC-MAndi-10.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7275 રહ્યા, જાણો
![ગુજરાતના આ જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી ગુજરાતના આ જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/winter-4.jpg?w=280&ar=16:9)
ગુજરાતના આ જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7025 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7025 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/APMC-MAndi-7.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7025 રહ્યા, જાણો
![Foodies માટે બેસ્ટ છે આ સ્થળ Foodies માટે બેસ્ટ છે આ સ્થળ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Travel-Tips-3-3.jpg?w=280&ar=16:9)
Foodies માટે બેસ્ટ છે આ સ્થળ
![તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/Gujarat-Police-.jpg?w=280&ar=16:9)
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7800 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7800 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/12/APMC-MAndi-1.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7800 રહ્યા, જાણો
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8125 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8125 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/11/APMC-MAndi-9.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8125 રહ્યા, જાણો
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8275 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8275 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/11/APMC-MAndi-7.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8275 રહ્યા, જાણો
![જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8050 રહ્યા, જાણો જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8050 રહ્યા, જાણો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/11/APMC-MAndi-5.jpg?w=280&ar=16:9)
જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8050 રહ્યા, જાણો
![સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ ! સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/11/bulldozer-on-structures-illegally-erected-on-surat-Jamnagar-Vadodara-Bhavnagar-land.jpg?w=280&ar=16:9)
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
![ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, જાણો વિગત ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, જાણો વિગત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/11/bharuch-to-bhavnagar-longest-sea-bridge-in-gujarat-5-1.jpg?w=280&ar=16:9)
ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, જાણો વિગત
“જામનગરની સ્થાપના 1540 એ.ડી. માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર (નવા નગર) તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું.જામનગરની જમીન પર શિકારની સફર પર એક સસલું શિકારી શ્વાનની સામે થઇને તેમને ભગાવી મુકે છે. જામ રાવલે વિચાર્યું કે જો આ જમીન આવી જાતિના ઉછેર કરી શકે છે, તો અહીં જન્મેલા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ સારા હશે અને તે મુજબ આ સ્થળે તેમની રાજધાની બનાવી.શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે વિક્રમ સંવત 1596 ના (ઓગસ્ટ 1540 AD), રંગમતી અને નાગમતી બે નદીઓ પર, તેમણે તેમની નવી રાજધાનીની સ્થાપના કરી અને તેને નવાનગર (નવા નગર) નામ આપ્યું. નવાનગરને આખરે જામનગર તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે જામનું નગર.જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે. ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે 1574 થી 1622 વચ્ચે બાંધવામાં આવ્યા હતાં.જામનગરના બાલા હનુમાન મંદિરને “”રામ ધૂન”” (૧ ઓગસ્ટ ૧૯૬૪થી) ના લાંબા સમય સુધી સતત જાપ કરવા માટે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સૂચિબદ્ધ કરાયું છે. ગિનીસ બુક રેકોર્ડ્સમાં જામનગરના શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટો રોટલા, જેનું વજન 63.9999 કિગ્રા છે, નો સમાવેશ થાય છે. જે 15 જાન્યુઆરી 2005 રોજ બનાવવામાં આવ્યો હતો. જામનગર શહેરના ઘણાં મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે “”છોટી કાશી”” તરીકે પ્રખ્યાત છે પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો પુરાતત્વ વિભાગનું સંગ્રહાલય, ખિજડીયા અભ્યારણ્ય , મરીન નેશનલ પાર્ક, લાખોટા તળાવ અને છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરનાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. જામનગર તેની બાંધણી તેમજ પિત્તળના વાસણોના ઉદ્યોગો માટે જાણીતું છે. તે ખાંડ તેમજ ઊનની નિકાસ કરે છે. આ પેજ પર Jamnagar , jamnagar News, jamanagar Latest News, jamnagar Political News, jamnagar Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “