AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર

બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ

બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો

મુકેશ અંબાણી ગુજરાતમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ

મુકેશ અંબાણી ગુજરાતમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ

ગુજરાતના અમીર સાંસદ કોણ, 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત

ગુજરાતના અમીર સાંસદ કોણ, 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત

દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો

દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો

જામનગર : કાલાવડ શહેરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસની કામગીરી પર સવાલ

જામનગર : કાલાવડ શહેરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસની કામગીરી પર સવાલ

ઠંડીનો પારો પહોચ્યો 7.5 ડિગ્રીએ, જાણો કયા શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી

ઠંડીનો પારો પહોચ્યો 7.5 ડિગ્રીએ, જાણો કયા શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી

યાયાવર-સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત બન્યુ વિશાળ ઘર

યાયાવર-સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત બન્યુ વિશાળ ઘર

માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ

માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ

આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી

આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી

રાજકોટ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ

રાજકોટ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ

PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ

PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ

આ સ્થળોએ કરો ક્રિસમસની ઉજવણી

આ સ્થળોએ કરો ક્રિસમસની ઉજવણી

લિયોનેલ મેસ્સીએ રાધિકા અને અનંત અંબાણી સાથે આરતી કરી, જુઓ Photos

લિયોનેલ મેસ્સીએ રાધિકા અને અનંત અંબાણી સાથે આરતી કરી, જુઓ Photos

ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPS ઓફિસર, જેઓ રહી ચુક્યા છે ગોંડલના ASP

ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPS ઓફિસર, જેઓ રહી ચુક્યા છે ગોંડલના ASP

ગુજરાતની ઇકોલોજીકલ શ્રેષ્ઠતા તરીકે ઉભરી આવશે ખીજડિયા પક્ષી અભયારણ્ય

ગુજરાતની ઇકોલોજીકલ શ્રેષ્ઠતા તરીકે ઉભરી આવશે ખીજડિયા પક્ષી અભયારણ્ય

ગળામાં માળા, માથે તિલક...ભારતીય રંગમાં રંગાયા લિયોનેલ મેસી

ગળામાં માળા, માથે તિલક...ભારતીય રંગમાં રંગાયા લિયોનેલ મેસી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

જામનગરનો મહેમાન બન્યો લિયોનેલ મેસ્સી, જુઓ વીડિયો

જામનગરનો મહેમાન બન્યો લિયોનેલ મેસ્સી, જુઓ વીડિયો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

સોમનાથ-જબલપુર ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

સોમનાથ-જબલપુર ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

“જામનગરની સ્થાપના 1540 એ.ડી. માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર (નવા નગર) તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું.જામનગરની જમીન પર શિકારની સફર પર એક સસલું શિકારી શ્વાનની સામે થઇને તેમને ભગાવી મુકે છે. જામ રાવલે વિચાર્યું કે જો આ જમીન આવી જાતિના ઉછેર કરી શકે છે, તો અહીં જન્મેલા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ સારા હશે અને તે મુજબ આ સ્થળે તેમની રાજધાની બનાવી.શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે વિક્રમ સંવત 1596 ના (ઓગસ્ટ 1540 AD), રંગમતી અને નાગમતી બે નદીઓ પર, તેમણે તેમની નવી રાજધાનીની સ્થાપના કરી અને તેને નવાનગર (નવા નગર) નામ આપ્યું. નવાનગરને આખરે જામનગર તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે જામનું નગર.જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે. ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે 1574 થી 1622 વચ્ચે બાંધવામાં આવ્યા હતાં.જામનગરના બાલા હનુમાન મંદિરને “”રામ ધૂન”” (૧ ઓગસ્ટ ૧૯૬૪થી) ના લાંબા સમય સુધી સતત જાપ કરવા માટે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સૂચિબદ્ધ કરાયું છે. ગિનીસ બુક રેકોર્ડ્સમાં જામનગરના શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટો રોટલા, જેનું વજન 63.9999 કિગ્રા છે, નો સમાવેશ થાય છે. જે 15 જાન્યુઆરી 2005 રોજ બનાવવામાં આવ્યો હતો. જામનગર શહેરના ઘણાં મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે “”છોટી કાશી”” તરીકે પ્રખ્યાત છે પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો પુરાતત્વ વિભાગનું સંગ્રહાલય, ખિજડીયા અભ્યારણ્ય , મરીન નેશનલ પાર્ક, લાખોટા તળાવ અને છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરનાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. જામનગર તેની બાંધણી તેમજ પિત્તળના વાસણોના ઉદ્યોગો માટે જાણીતું છે. તે ખાંડ તેમજ ઊનની નિકાસ કરે છે. આ પેજ પર Jamnagar , jamnagar News, jamanagar Latest News, jamnagar Political News, jamnagar Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
g clip-path="url(#clip0_868_265)">