ખેડા

યુવકોના રહસ્યમય મોત કેસમાં FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદથી તપાસ

નડિયાદમાં દેવ દિવાળીથી શરુ થયેલો યુવકોના મોતનો સીલસીલો યથાવત્

ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત

ગળતેશ્વરમાં બે ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટય ધામ ખેડા ખાતે કાર્તિક પૂર્ણિમાની ઉજવણી

ખેડા : સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પમાં ચેતક કમાન્ડોનું અદભૂત પ્રદર્શન

ખેડામાં ત્રિપલ સવારીમાં જઈ રહેલ બાઈક ગટરમાં ખાબક્તા ત્રણેયના મોત

ખેડા : ડાકોરમાં રખડતા ઢોરનો આતંક યથાવત

ખેડાના વડોલ ગામે હડકાયા શ્વાને 40થી વધુ લોકોને ભર્યા બચકાં

ખેડાના ગળતેશ્વરમાં બ્રિજ પર ઠેર-ઠેર તિરાડો, બહાર ડોકાતા સળિયા!

મરીડા ગામમાં ડૉ. આંબેડકરની પ્રતિમાના સ્થાપનને લઈ વિવાદ

ખેડામાં પરંપરા અકબંધ, આજે પણ રમાય છે કોઠી યુદ્ધ, જુઓ વીડિયો

ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક રેલવેમાં લૂંટની ઘટના

રણછોડજી મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવેલા અન્નકૂટની લૂંટ, જુઓ વીડિયો

નડિયાદમાં પરવાનગી વગર ઠેર ઠેર ખુલી ફટાકડાની હાટડીઓ

નડિયાદમાં તબીબી બેદરકારીથી પ્રસુતાના મોતનો આરોપ

દિવસ દરમિયાન ગરમીનો થશે અનુભવ

દોઢ મહિના બાદ ઘીના સેમ્પલનો આવ્યો રિપોર્ટ

નડિયાદ પોલીસ સ્ટેશનમાંથી જ કોન્સ્ટેબલે દારૂની કરી ચોરી

ગુજરાતમાં અનેક સ્થળે દૂધમાંથી બનતી વસ્તુઓમાં બનાવટ

ખેડા : મહેમદાવાદના વરસોલા પાસેથી શંકાસ્પદ ઘી ઝડપાયું

અનેક જિલ્લાઓમાં ઠંડીનો થશે અનુભવ

નડિયાદ પાલિકામાં રખડતા ઢોરનું રાજ યથાવત

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં યોજાયા સ્વચ્છતા કાર્યક્
“ખેડા જીલ્લાનું નામ જીલ્લામાં આવેલ ખેડા નામના નગર પરથી લેવામાં આવેલ છે કે જે વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાન પર વિકસિત જમીન પર વસેલું છે. અંગ્રેજો તેને કૈરા તરીકે ઓળખતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ખેટક તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર વિસ્તાર ખુબ જ ફળદ્રુપ અને સમૃદ્ધ જમીન ધરાવે છે. આ પ્રદેશમાં રહેતા લોકો ધ્વારા બોલાતી બોલી પણ ચરોતરી કહેવાય છે. 1997ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો.જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા હતા.20મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં 1917-18નો ખેડા સત્યાગ્રહ, 1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું. 2011ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી 22,99,885 નોંધાઈ હતી. ઈ.સ. 1583 માં રાણી એલીઝાબેથના ખંભાતના રાજા અકબર સાથેના પત્ર વ્યવહારથી ભારતમાં વેપાર શરૂ કરવાના ઈરાદાથી ત્રણ અંગ્રેજ વેપારી ભારત આવ્યા. વેપાર કરવાના તેમના પ્રથમ પ્રયત્નો સફળ થયા પરંતુ પોર્ટુગીઝે તેમને અસફળ બનાવ્યા અને જેલ ભેગા કર્યા. જોકે ઈ.સ. 1613માં અંગ્રેજ વેપારીઓને ફેકટરી શરૂ કરવાની પરવાનગી મળી અને ઈ.સ. 1616 માં પોર્ટુગીઝને ખંભાત શહેરમાંથી કાઢી મુકયાં. ખેડા જિલ્લાનો કેટલોક ભાગ ઈ.સ. 1803માં અંગ્રેજ શાસન હેઠળ આવ્યો અને બાકીનો ઈ.સ. 1817માં આવ્યો. આ પેજ પર Kheda News, Kheda Latest Update , Kheda News in Gujarati, Kheda Political News, Kheda Business News, Kheda Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “