અરવલ્લી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લામાં આપ્યું યલો એલર્ટ

અરવલ્લીના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ભિલોડા તાલુકામાં મામાએ 13 વર્ષની ભાણી પર આચર્યું દુષ્કર્મ

APMC : બનાસકાંઠાના ડીસા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3125 રહ્યા

નમોશક્તિ એક્સપ્રેસ-વેથી ઉત્તર ગુજરાતના શહેરોને સમુદ્રકાંઠા સાથે જોડાશે

સીટ પેકેટની આડમાં લઈ જવાતો લાખોનો દારૂ શામળાજીથી ઝડપાયો

ગુજરાતના અનેક વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવન !

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

અણસોલ ચેકપોસ્ટ નજીક ઝડપાયો દારુનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ASI, આરોપી સામે નોંધાયો ગુનો

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા

ગુજરાતમાં દાંત કડકડાવતી અને ગાત્રો થીજવતી ઠંડીની આગાહી

ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ

આ લોકોએ પણ ભોળા ગુજરાતીઓના કરોડો રુપિયા ખંખેરી લીધા હતા

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન મળ્યુ એક બિનવારસી લેપટોપ
“અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.26 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો. અરવલ્લી જિલ્લો 15 ઓગસ્ટ 2013 ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો.અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે. આ જિલ્લો 676 ગામો અને 306 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી 12.7 લાખની આસપાસ છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે. અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. આ પેજ પર Aravalli News, Arvalli News Today, Aravalli Gujarati News, Arvalli Gujarati News, Aravalli News in Gujarati, Aravalli Political News, Aravalli latest News, Aravalli Business News, Aravalli Sports News, Aravalli Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે