અરવલ્લી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
મોડાસાની એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ, 4 લોકોના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
આજથી 300 ખરીદ કેન્દ્ર પર મગફળી-મગ-અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી
સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ અન્ય ભાગોમાં ચાર દિવસ
તાજ અરવલ્લી રિસોર્ટ અને સ્પા ઉદયપુર બેસ્ટ સ્થળ
શામળાજી બસ સ્ટેન્ડ નજીક ડમ્પરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
અરવલ્લી જિલ્લામાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ, જુઓ Video
મોડાસામાં આવકવેરા વિભાગના દરોડામાં મોટી કાર્યવાહી,10 લોકર કર્યા સીઝ
મોડાસામાં 45 સ્થળ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે
આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી નૈઋત્યનુ ચોમાસુ વિદાય લેશે
નવરાત્રીમાં રહેશે વરસાદનું વિધ્ન, 15 સપ્ટે.થી શરૂ થશે ચોમાસાની વિદાય
ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, વર્તમાન ચોમાસામાં 102 % વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
માલપુરનો વાત્રક ડેમ છલકાયો, ડેમના 3 દરવાજા ખોલાયા
મેઘરાજા બોલાવશે ધડબડાટી, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
અઠવાડિયાના વિરામ બાદ અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ જામ્યો
આજે પણ સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘ, આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી જિલ્લામાં 7 ઈંચથી 5 ઈંચ સુધીનો વરસાદ
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
“અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.26 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો. અરવલ્લી જિલ્લો 15 ઓગસ્ટ 2013 ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો.અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે. આ જિલ્લો 676 ગામો અને 306 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી 12.7 લાખની આસપાસ છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે. અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. આ પેજ પર Aravalli News, Arvalli News Today, Aravalli Gujarati News, Arvalli Gujarati News, Aravalli News in Gujarati, Aravalli Political News, Aravalli latest News, Aravalli Business News, Aravalli Sports News, Aravalli Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે