અરવલ્લી

Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ

ભિલોડામાં નશાખોર કાર ચાલકે 4 ને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો

ભાદરવી પૂર્ણિમાને લઈ અરવલ્લી પોલીસે મોડાસાથી શામળાજી પદયાત્રા યોજી

ચોમાસાના વિદાય સમયે ગુહાઈ, માઝમ, હાથમતી, મેશ્વો અડધા ખાલી રહેતા ચિંતા

Aravalli: દારુની પાર્ટી માણનારા બે પોલીસ કર્મીને SP એ કર્યા સસ્પેન્ડ

અરવલ્લીના ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, વિરામ બાદ ફરી જામ્યો

ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ

ભાદરવી પૂર્ણિમાને લઈ માર્ગો પર અંબાજી પદયાત્રી ભક્તોની ભીડ ઉભરાઈ

અરવલ્લીમાં વિરામ બાદ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને સર્જાઈ હાલાકી

બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, ખેતરોમાં કોતરો સર્જાઈ

બાયડમાં વરસાદથી થયેલ નુક્સાની વળતર ચુકવવા MLAની માંગ, CM ને લખ્યો પત્ર

કોઝવે પર પાણી ફરી વળ્યા, દર્દીને ખાટલા મારફતે 108 સુધી પહોંચાડ્યો

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ત્રીજા દિવસે મેઘરજ અને મોડાસામાં વરસાદ

Sunsar Falls: સુનસર ધોધના નયનરમ્ય નજારાને માણવા સહેલાણીઓ ઉમટ્યા

બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત

બાયડમાં પાણીમાં ફસાયેલા 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા

બાયડ અને ધનસુરામાં 8 ઈંચ વરસાદ, બાયડમાં પાણી ભરાતા 15 લોકોનુ રેસક્યુ

બાયડમાં વરસાદી પાણી કોઝવે પર 3 ફુટ ફરી વળ્યા, 50 ગામોને હાલાકી

બાયડ અને ધનસુરામાં 5, મોડાસામાં 4 ઈંચ વરસાદ, સાબરકાંઠામાં સાર્વત્રિક

મેઘરજમાં બેંક આગળ ગઠીયો ખાનગી ફાયનાન્સ કર્મચારીના 12.60 લાખ તફડાવી ગયો

ગુજરાતના અનેક જિલ્લામા લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી 9.40 લાખની મત્તાની લૂંટની ફરિયાદ

મોડાસા અને ધનસુરા પંથકમાં વરસાદ, ખેતી પાકોને જીવતદાન મળશે

પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે લૂંંટ, પત્નિને બંધક બનાવી હતી
“અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.26 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો. અરવલ્લી જિલ્લો 15 ઓગસ્ટ 2013 ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો.અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે. આ જિલ્લો 676 ગામો અને 306 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી 12.7 લાખની આસપાસ છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે. અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. આ પેજ પર Aravalli News, Arvalli News Today, Aravalli Gujarati News, Arvalli Gujarati News, Aravalli News in Gujarati, Aravalli Political News, Aravalli latest News, Aravalli Business News, Aravalli Sports News, Aravalli Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે