લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
કાનુની સવાલ : જો કોઈ હોસ્પિટલમાં આગ લાગવાથી મૃત્યુ પામે તો કાયદો શું કહે છે? જાણો
ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે જો હોસ્પિટલમાં આગ લાગવાથી કોઈનું મૃત્યું થાય તો ભારતીય કાનુન કોને સજા આપે છે. ચાલો વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 5, 2025
- 7:07 am
કાનુની સવાલ: ડ્રોન કોણ ખરીદી શકે? કાયદો શું કહે છે? જાણો ડ્રોન ખરીદવા અને ઉપયોગ કરવા સંબંધિત નિયમો
ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય છીએ કે ડ્રોનથી અવનવી રિલ્સ બનાવેલી હોય છે. મેરેજ અને સિનેમા ક્ષેત્રે તો ડ્રોનનો ઉપયોગ થાય જ છે પણ શું સામાન્ય માણસ આ ડ્રોન ખરીદી શકે કે નહી તેના વિશે આજે આપણે જાણશું. તેના શું નિયમો છે કે ક્યા કાયદા તેને અફેક્ટ કરે છે તેના વિશે જોશું.
- Meera Kansagara
- Updated on: Dec 4, 2025
- 7:00 am
કાનુની સવાલ : શું પત્ની દ્વારા તેના લિવ-ઇન પાર્ટનર સામે ક્રૂરતાનો કેસ દાખલ કરી શકાય છે? જાણો
કર્ણાટક હાઈકોર્ટે લિવ ઈન રિલેશન અને કલમ 498Aને લઈ એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, હવે પતિ માત્ર કાનુની કાગળોમાં જ નહી માનવામાં આવે. IPCની કલમ 498A (હવે BNS 85-86) લિવ ઈન રિલેશનશીપ, લગ્ન વગર સાથે રહેનાર પાર્ટનર પર સંપુર્ણ રીતે લાગુ થશે.
- Nirupa Duva
- Updated on: Dec 3, 2025
- 6:52 am
કાનુની સવાલ: લવ મેરેજ માટે LC કે બર્થ સર્ટિફિકેટ બંનેમાંથી શું છે ફરજિયાત? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: ભારતમાં લગ્ન માટે કાયમી બનાવેલા કેટલાક દસ્તાવેજોની જરૂરિયાત હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે કપલ લવ મેરેજ કરવા માગે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે લવ મેરેજ માટે LC ફરજિયાત છે કે બર્થ સર્ટિફિકેટ? કાયદો આ અંગે શું કહે છે અને લગ્ન માટે કયા દસ્તાવેજ સૌથી વધારે જરૂરી છે, તે જાણવું દરેક કપલ માટે જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Dec 2, 2025
- 4:39 pm
કાનુની સવાલ : શું શિક્ષકો બાળકોને ઠપકો આપી શકે કે મારી શકે છે? જાણો શું છે કાનુન
અવાર-નવાર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હોય છે કે, જેમાં શિક્ષક બાળકોને માર મારતા જોવા મળે છે.જેમાં હોમવર્ક ન કરવું કે કોઈ અન્ય કારણો પણ હોય શકે છે. તો આજે આપણે આજે આને લઈ કાનુન શું કહે છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Dec 1, 2025
- 9:18 am
કાનુની સવાલ: કોઈના બીજા લગ્નમાં જમવા માટે ઘુસી જાવ છો? આ રાજ્યમાં લાગૂ થયો અનોખો કાયદો
કાનુની સવાલ: હવે આ સ્થિતિમાં કોઈના બીજા લગ્નમાંથી મળેલું ભોજન પણ તમને સીધું જેલમાં મોકલી શકે છે. પરંતુ આનો અમલ કેવી રીતે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ચાલો જાણીએ આ અનોખા કાયદા પાછળની સંપૂર્ણ વાર્તા.
- Meera Kansagara
- Updated on: Nov 30, 2025
- 8:00 am
કાનુની સવાલ: જેલની દીવાલો વચ્ચે જન્મેલો બાળક… શું તેને પણ રહેવું પડે જેલમાં? જાણો કાયદા શું કહે છે
કાનુની સવાલ: ભારતમાં ઘણી વાર ચર્ચા થાય છે કે જો કોઈ સ્ત્રી કેદી હોય અને જેલમાં જ બાળકને જન્મ આપે તો એ બાળકનું શું? શું તે પણ જેલની જેમ જ જીવન જીવશે કે પછી તેને બહાર સમાજમાં સામાન્ય બાળક જેવી જિંદગી જીવવાની છૂટ મળશે? આ પ્રશ્નનો જવાબ ભારતીય કાયદામાં ખૂબ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે.
- Meera Kansagara
- Updated on: Nov 30, 2025
- 7:07 am
કાનુની સવાલ : પર્સનાલિટી રાઈટની સુરક્ષા માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચી શિલ્પા શેટ્ટી, જાણો શું છે આને લઈ કાનુન
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટેનો દરવાજો ખટખટાવ્યો છે. તો ચાલો જાણીએ આ આખો કેસ શું છે. તેમજ આને લઈ કાનુન શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Nov 28, 2025
- 7:11 am
કાનુની સવાલ : 2 પત્ની અને 6 બાળકો, તો ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો સાચો વારસદાર કોણ છે? જાણો શું છે કાનુન
ધર્મેન્દ્રએ 2 લગ્ન કર્યા હતા અને બંન્ને લગ્નથી તેમને 6 બાળકો છે. તેમજ ધર્મેન્દ્રની કુલ સંપત્તિ અંદાજે 450 કરોડ રુપિયાની આસપાસ છે. તો ચાલો જાણીએ અભિનેતાની સંપત્તિ અને તેની પૈતૃક સંપત્તિ પર સૌથી વધારે હક કોનો છો.
- Nirupa Duva
- Updated on: Nov 26, 2025
- 7:12 am
કાનુની સવાલ: લૂંટેરી દુલ્હન એટલે શું? કેવી રીતે કરે છે ઠગાઈ, મેરેજ કરતાં છોકરાઓએ સાવચેતી રાખવી જરુરી
કાનુની સવાલ: ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. બે હૃદયને જ નહીં, પણ બે પરિવારોને જોડતો આ પવિત્ર સંબંધ છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલાક ગુનેગારો આ પવિત્રતાનો પણ દુરુપયોગ કરી રહ્યાં છે. ‘લૂંટેરી દુલ્હન’ અથવા Marriage Fraud Bride એ એવો જ એક ગુનો છે. જેમાં દુલ્હન બનીને યુવકોને ઠગીને હજારો-લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે.
- Meera Kansagara
- Updated on: Nov 25, 2025
- 4:09 pm
કાનુની સવાલ : ઓફિસથી લઈને ઘર સુધી, આ કાયદાની મદદથી તમે ખોટા કાર્યો સામે અવાજ ઉઠાવી શકો છો
આપણી વિરુદ્ધ થતી કોઈપણ પ્રવૃત્તિ સામે આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. આજે, અમે તમને આવા જ કેટલાક કાયદાઓ વિશે જણાવીશું. જેનો તમે ઉપયોગ કરી શકો છો.
- Nirupa Duva
- Updated on: Nov 24, 2025
- 6:48 am
કાનુની સવાલ : પ્રેમનો નહીં પરંતુ બ્લેકમેઇલનો ખેલ ! પ્રેમી-પ્રેમિકા પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપે તો શું કરવું?
કાનુની સવાલ: આજના ડિજિટલ યુગમાં પ્રેમ-સંબંધો ફક્ત દિલથી નહીં પરંતુ ફોન, ફોટા અને ચેટ્સથી પણ જોડાયેલા થઈ ગયા છે. ઘણા લોકો પોતાના પાર્ટનર પર વિશ્વાસ રાખીને પ્રાઈવેટ ફોટા અથવા વીડિયો શેર કરે છે. પરંતુ જ્યારે આ વિશ્વાસ તૂટે અને પ્રેમી કે પ્રેમિકા જ પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપે… ત્યારે આ ક્ષણ માનસિક રીતે ઝંઝોડીને મૂકે છે.
- Meera Kansagara
- Updated on: Nov 23, 2025
- 11:20 am
કાનુની સવાલ : મહિલા તમારો વાળ પણ વાંકો નહી કરી શકે, આ છે પુરુષોના અધિકાર
જે રીતે વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેવી જ રીતે નવેમ્બર મહિનાની 19 તારીખે ઈન્ટરનેશનલ મેન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે આપણે મહિલાના અધિકારો નહી પરંતુ પુરુષોના કેટલાક એવા અધિકારો વિશે વાત કરીશું જેના વિશે તેમને જાણ હોવી જોઈએ.
- Nirupa Duva
- Updated on: Nov 22, 2025
- 7:29 am
કાનુની સવાલ: ચાલતી ટ્રેનની કોઈ કારણ વગર ઇમર્જન્સી ચેન ખેંચશો તો ફસાઈ જશો મોટી મુશ્કેલીમાં ! કાયદો શું કહે છે અને શું સજા મળે છે તે જાણો
કાનુની સવાલ: ભારતમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. આવા સમયે ઘણી વાર કોઈ મુસાફર નાના-મોટા કારણસર ચાલતી ટ્રેનની ઇમર્જન્સી ચેન ખેંચી દેતો હોય છે, પણ શું તમને ખબર છે કે આ સામાન્ય ભૂલ નથી, પરંતુ ગંભીર ગુનો છે? ભારતીય રેલવે આ બાબતે કડક કાનૂની કાર્યવાહી કરે છે અને તમારી એક ભૂલ તમને સીધા જ જેલના દરવાજા સુધી લઇ જઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Nov 21, 2025
- 7:00 am
કાનુની સવાલ : જો પોલીસ FIR નોંધે નહીં તો ગભરાશો નહીં, તમારા કાનૂની અધિકારો જાણો
FIR બાદ પોલીસ આગળની પ્રકિયા પુરી કરે છે પરંતુ કેટલીક વખત પીડિતને આ તબક્કામાં અડચણનો સામનો કરવો પડે છે. જ્યારે પોલીસ કોઈ કારણવગર FIR નોંધવાની ના પાડી દે છે.
- Nirupa Duva
- Updated on: Nov 20, 2025
- 7:05 am