લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
કાનુની સવાલ: લગ્ન પછી સંબંધ ન ચાલે તો ક્યારે છુટાછેડા લઈ શકો? જાણો કાયદો શું કહે છે
લગ્ન જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે, પરંતુ દરેક લગ્ન સફળ થાય જ એવું જરૂરી નથી. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે મતભેદ, અણબનાવ અથવા ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, જેના કારણે સંબંધ ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે છુટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય?
- Meera Kansagara
- Updated on: Mar 19, 2026
- 3:31 pm
કાનુની સવાલ : શું મકાનમાલિકો ઘર ખાલી કરાવ્યા પછી ભાડૂઆતો પાસેથી સમારકામ માટે પૈસા માંગી શકે છે ? કાયદો શું કહે છે જાણો
શું મકાનમાલિકો ઘર ખાલી કરાવ્યા પછી ભાડૂઆતો પાસેથી સમારકામ માટે પૈસા માંગી શકે છે? નોર્મલ સમારકામ માટે પૈસા કાપી શકતા નથી.કાયદો શું કહે છે ચાલો વિસ્તારથી જાણીએ
- Nirupa Duva
- Updated on: Mar 18, 2026
- 6:46 am
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો એક મોટો નિર્ણય, બાળકોને દત્તક લેનાર માતાને મેટરનિટી લીવ મળશે
સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બાળકને દત્તક લેનારી મહિલાઓને મેટરનિટી લીવ પર આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.તેને માનવ અધિકાર ગણાવતા કોર્ટે કહ્યું કે દત્તક લેવાયેલું બાળક જૈવિક બાળકથી અલગ નથી.
- Nirupa Duva
- Updated on: Mar 17, 2026
- 2:45 pm
કાનુની સવાલ : લિવિંગ વિલ શું છે ? જાણો શું કહે છે કાનુન
લિવિંગ વીલ એ એક ડોક્યુમેન્ટ છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં જ્યારે તમે તમારા પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ થશો ત્યારે તમારી આરોગ્ય સંભાળનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Mar 16, 2026
- 9:18 am
કાનુની સવાલ: ભાગીને લગ્ન કર્યા પછી શું થઈ શકે? કાયદા, પરિવાર અને સમાજ પર તેની શું અસર પડે છે જાણો
કાનુની સવાલ: ઘણા યુવાનો પ્રેમમાં પડ્યા પછી પરિવારની મંજૂરી વગર ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લે છે. ફિલ્મો અને સોશિયલ મીડિયામાં તેને રોમાંચક રીતે બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેના ઘણા કાયદાકીય અને સામાજિક પરિણામો હોઈ શકે છે. તેથી ભાગીને લગ્ન કરતા પહેલા તેની અસર સમજવી ખૂબ જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Mar 15, 2026
- 3:13 pm
કાનુની સવાલ : યુદ્ધના માહોલ વચ્ચે, ECA લાગુ કરવાનો નિર્ણય સરકારે કેમ લીધો? જાણો
ઇરાન,ઈઝારયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે ભારતમાં ગેસ સપ્લાઈ ચિંતાનો વિષય બની રહી છે. કેટલાક શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ જવાથી, રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન, ઘણી જગ્યાએ ઘરેલુ ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો પણ લાગી છે. શું છે ECA ?
- Nirupa Duva
- Updated on: Mar 13, 2026
- 1:59 pm
Legal Advice Breaking: જો તમે કોઈના લોન ગેરંટર બનો અને તે વ્યક્તિ લોન ન ચૂકવે.. તો શું તમને જેલની સજા થશે?
Legal Advice: સંબંધોમાં, આપણે ઘણીવાર એકબીજાને મદદ કરવા માટે લોન ગેરંટર બનીએ છીએ. તે સમયે, તે ફક્ત એક સહી જેવું લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે કાયદાની નજરમાં, તમે લોન માટે એટલા જ જવાબદાર છો જેટલા ઉધાર લેનાર? જો તે ઉધાર લેનાર લોન ચૂકવવાનો ઇનકાર કરે છે, તો તમારું શું થશે?
- Devankashi rana
- Updated on: Mar 13, 2026
- 10:21 am
કાનુની સવાલ : ભારતમાં પહેલી વખત ઈચ્છામૃત્યુને મળી મંજૂરી, ચાલો શું હોય છે Euthanasia? કાનુન વિશે જાણો
ભારતમાં ઈચ્છામૃત્યુને લઈ સુપ્રીમકોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ચાલો ઈચ્છા મૃત્યુ શું છે. ભારતમાં તેના કાનુન શું કહે છે અને દુનિયાના ક્યાં દેશમાં આની પરવાનગી છે. તેના વિશે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2026
- 6:55 am
કાનુની સવાલ: બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોટલમાં જાય તો શું પોલીસ ધરપકડ કરી શકે ? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: ઘણી વખત લોકોના મનમાં એવો સવાલ ઊભો થાય છે કે જો કોઈ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને હોટલમાં લઈને જાય તો શું પોલીસ તેમને ધરપકડ કરી શકે? ખાસ કરીને સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં આવા મુદ્દાઓ વિશે ઘણી ગેરસમજ ફેલાયેલી હોય છે. પરંતુ કાયદાકીય રીતે જોવામાં આવે તો પરિસ્થિતિ થોડું અલગ છે.
- Meera Kansagara
- Updated on: Mar 11, 2026
- 3:11 pm
કાનુની સવાલ : લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો ગુનો છે ? જાણી લો કાનુન
ખોટા બહાના કે વચનો હેઠળ શારીરિક સંબંધો બાંધવા બદલ શું સજા છે? ચાલો આ બાબતે કાયદો જાણીએ તેમજ લગ્નનું વચન તોડવું ક્યારે ગુનો બને તેના વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 7:18 am
કાનુની સવાલ: શું 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સંન્યાસ લઈ શકે? જાણો ધર્મ અને કાયદો શું કહે છે
ભારતીય સંસ્કૃતિમાં સંન્યાસને ખૂબ પવિત્ર અને આધ્યાત્મિક માર્ગ માનવામાં આવે છે. ઘણા લોકો જીવનના અંતિમ તબક્કામાં ભૌતિક જીવનનો ત્યાગ કરીને સંન્યાસ લે છે. પરંતુ ઘણીવાર એવો પ્રશ્ન ઊભો થાય છે કે શું 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સંન્યાસ લઈ શકે? આ મુદ્દો માત્ર ધાર્મિક નહીં પરંતુ કાનૂની દ્રષ્ટિએ પણ મહત્વનો છે.
- Meera Kansagara
- Updated on: Mar 9, 2026
- 12:06 pm
કાનુની સવાલ : ભરણપોષણ ન ચૂકવવા બદલ સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો, પતિના પગારમાંથી 25,000 રૂપિયા કાપવામાં આવશે
સુપ્રીમકોર્ટે એક મહત્વના આદેશમાં કંપનીના કર્મચારીના પગારમાંથી 25,000 કાપીને પત્નીના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જાણો કોર્ટે આ આદેશ કેમ આપ્યો શું છે સમગ્ર મામલો.
- Nirupa Duva
- Updated on: Mar 6, 2026
- 2:47 pm
કાનુની સવાલ: ટ્રાફિક પોલીસ તમારી ગાડી રોકે ત્યારે ક્યા ડોક્યુમેન્ટ્સ ફરજિયાત છે ?
રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક પોલીસ ગાડી રોકે તે સામાન્ય બાબત છે. પરંતુ ઘણા લોકોમાં સવાલ રહે છે કે આવા સમયે કયા ડોક્યુમેન્ટ્સ ફરજિયાત બતાવવાના હોય છે? ભારતમાં Motor Vehicles Act હેઠળ ડ્રાઇવિંગ કરતી વખતે કાયદા મુજબ કેટલાક જરૂરી કાગળો સાથે રાખવા અનિવાર્ય છે, નહીં તો દંડનો સામનો કરવો પડી શકે છે.
- Meera Kansagara
- Updated on: Mar 5, 2026
- 4:08 pm
કાનુની સવાલ : શું ભરણપોષણ ન આપવા બદલ માતા-પિતા પુત્રોને કાઢી મૂકી શકે છે? જાણો કાનુન
ભરણપોષણ ન આપવા બદલ વરિષ્ઠ નાગરિકો પુત્રોને કાઢી મૂકી શકે છે. જોકે, પૂર્વજોની મિલકતમાંથી વારસાગત મિલકત આપમેળે છૂટી થતી નથી. સ્વ-સંપાદિત મિલકતમાંથી બાળકોને બાકાત રાખવા માટે માતાપિતાએ વસિયતનામા (Will) બનાવવી આવશ્યક છે.
- Nirupa Duva
- Updated on: Mar 4, 2026
- 7:08 am
કાનુની સવાલ: લિવ-ઇન રિલેશનશિપ ગુનો છે? જાણો ભારતીય કાનૂન શું કહે છે અને કયા અધિકારો મળે છે
કાનુની સવાલ: આજના આધુનિક સમયમાં લિવ-ઇન રિલેશનશિપ સામાન્ય ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા યુવાનો લગ્ન પહેલાં એકબીજાને સમજવા માટે સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ભારતમાં ગુનો ગણાય છે?
- Meera Kansagara
- Updated on: Mar 3, 2026
- 1:24 pm