AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીગલ એડવાઈઝ

લીગલ એડવાઈઝ

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.

કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.

આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.

Read More

કાનુની સવાલ : ઉધાર આપેલા રુપિયા પાછા ન મળે તો શું કરવું ? કાયદો શું કહે છે

ઉધાર આપવું ઘણીવાર સંબંધો અને વિશ્વાસ પર આધારિત હોય છે. મિત્રો, સગાં અથવા ઓળખીતાઓને મુશ્કેલીના સમયમાં લોકો પૈસા આપતા હોય છે, પરંતુ ઘણી વખત સમયસર રૂપિયા પરત મળતા નથી. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે હવે શું કરવું? શું કાયદો મદદ કરી શકે? ભારતીય કાયદામાં ઉધાર આપેલા પૈસા પાછા મેળવવા માટે કેટલાક મહત્વપૂર્ણ અધિકારો આપવામાં આવ્યા છે.

કાનુની સવાલ : ભારતમાં કોની ધરપકડ ન થઈ શકે ? કાયદો શું કહે છે તે જાણો

ભારતમાં કાનુન બધા માટે સરખા છે, પરંતુ કેટલાક સંવૈધાનિક પદો પર બેસેલા લોકોને સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવી છે. જાણો ક્યા લોકોને તેના કાર્યકાળ દરમિયાન ધરપકડ કરી શકાય નહી, જાણો કેમ ?

કાનુની સવાલ: શું સિનેમાઘરમાં બહારનું ખાવાનું લઈ જઈ શકાય? જાણો કાયદો શું કહે છે

મૂવી જોવા જતા ઘણા લોકોના મનમાં એક સામાન્ય સવાલ હોય છે કે શું સિનેમાઘરમાં બહારનું ખાવાનું લઈ જવાની મંજૂરી છે? ઘણી વખત થિયેટર મેનેજમેન્ટ લોકોના બેગ ચેક કરે છે અને બહારથી લાવવામાં આવેલ ખાવા-પીવાની વસ્તુઓ અંદર લઈ જવા દેતા નથી. પરંતુ શું આ અંગે કોઈ સ્પષ્ટ કાયદો છે? ચાલો જાણીએ.

કાનુની સવાલ : પેપર લીક કરનારાઓ પર કઈ કલમ લગાવવામાં આવે છે અને કેટલી સજા થાય? જાણો

NEET UG 2026ની પરિક્ષા રદ કરવામાં આવી છે. જેનાથી અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. પેપર લીકને લઈ દેશમાં કડક કાયદા પણ છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, પેપર લીકના દોષિતોને શું સજા મળે છે.

કાનુની સવાલ: પત્ની કમાવા માટે સક્ષમ હોય, તો શું તે ભરણપોષણનો દાવો કરી શકે ? અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો ચુકાદો

હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ભરણપોષણનો અધિકાર પતિની સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે નક્કી થવો જોઈએ. ફક્ત પત્નીની અગાઉની કમાણી કે શૈક્ષણિક લાયકાતના આધારે નહીં. પત્નીની સમીક્ષા અરજીએ આગ્રા ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

કાનુની સવાલ: ઇન્સ્ટાગ્રામ હેક થાય કે ઓનલાઈન ગુંડાગીરી થાય તો શું કરશો? જાણો તમારા કાનૂની અધિકારો

Facing Instagram Hacked or Bullying: થોડીવારમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવું, અશ્લીલ ટિપ્પણીઓ પોસ્ટ કરવી, ધમકીઓ આપવી, મોર્ફ કરેલા ફોટા પાડવા અથવા સતત ઓનલાઈન ગુંડાગીરી કરવી એ સાયબર ક્રાઈમની મોટી સમસ્યાઓ બની ગઈ છે. કાયદો પીડિતોને રક્ષણ અને ન્યાય બંને પ્રદાન કરે છે.

કાનુની સવાલ : રાષ્ટ્રપતિની ક્યા ક્યા ગુનામાં ધરપકડ થઈ શકે, જાણો કાનુન

તમને પણ એક વિચાર મગજમાં આવતો હશે કે, શું ભારતમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ કરી શકાય?દેશમાં રાષ્ટ્રપતિના કાનુને લઈ શું નિયમો છે. તેના વિશે કાનુની સવાલમાં વાત કરીએ.

કાનુની સવાલ : તમે ઘરે કેટલા લિટર ડીઝલ અને પેટ્રોલનો સંગ્રહ કરી શકો છો ? નિયમો જાણો નહીંતર જેલ ભેગા થશો

આજકાલ ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલનો સંગ્રહ કરવાનું વિચારી રહ્યા છે. સૌ પ્રથમ તમને જણીવી દઈએ કે, ડીઝલ અને પેટ્રોલ બંનેનો સંગ્રહ કરવાના નિયમો અલગ અલગ છે.

કાનુની સવાલ: શું નોમિની અને વસિયત વગર પણ મળશે FDના રુપિયા? જાણો કેવી રીતે ક્લેમ કરવું

ક્યારેક ખાતાધારકો નોમિની (Nominee) નિયુક્ત કર્યા વિના અથવા વસિયતનામા (Will) બનાવ્યા વિના મૃત્યુ પામે છે, જેના કારણે પરિવાર માટે ભંડોળ ઉપાડવાનું મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિઓમાં બેંકો 'સર્વાઇવર ક્લોઝ' અથવા 'કાનૂની વારસદાર પ્રમાણપત્ર'ના (Legal Heir Certificate) આધારે દાવાઓની પ્રક્રિયા કરે છે. મૃત્યુ પ્રમાણપત્રની સાથે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate) અથવા વહીવટ પત્રની જરૂર પડી શકે છે.

કાનુની સવાલ : વંદે માતરમના નવા નિયમો, કયા સંજોગોમાં જેલની સજા થઈ શકે? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રગીત વંદે માતરમને જન ગણ મન સમાન દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આ માટે, સરકારે 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ'માં સુધારો કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો છે.

કાનુની સવાલ: જો બેંકમાંથી પૈસા કે લોકરમાં રાખેલા ઘરેણાં ગુમ થઈ જાય, તો ગ્રાહકોના અધિકારો શું છે?

Customers Rights & Bank: દરેક બેંક કાયદેસર રીતે તેના ગ્રાહકોની નાણાકીય માહિતી અને ખાતાની વિગતો ગુપ્ત રાખવા માટે બંધાયેલી છે. બેંક અને તેના ગ્રાહકો વચ્ચેનો આ સંબંધ ભારતીય કરાર અધિનિયમ હેઠળ વ્યાખ્યાયિત થયેલ છે.

કાનુની સવાલ : જો મમતા બેનર્જી રાજીનામું ના આપે તો ? કાયદો શું કહે છે તે જાણો

મમતા બેનર્જીએ કહ્યું, "આગામી દિવસોમાં (I.N.D.I.A.Indian National Developmental Inclusive Alliance) વધુ મજબૂત બનશે. બધા નેતાઓ એક પછી એક મળશે અને અમે વિપક્ષી ગઠબંધનને મજબૂત બનાવીશું."મમતા બેનર્જી રાજીનામું ન આપે તો? કાયદો શું કહે છે જાણો

કાનુની સવાલ : જો ક્રેડિટ કાર્ડ હોલ્ડરનું મૃત્યુ થાય, તો બેંક બાકીની રકમ કોની પાસેથી વસૂલશે? જાણો

ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક ઘરની જરુરત બની ગયો છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું કે, જો ક્રેડિ કાર્ડ ધારકનું મૃત્યું થાય તો તેનું આ બિલ કોણ ચૂકવશે. આ વિશે આરબીઆઈના નિયમો શું કહે તેના વિશે જાણીએ.

કાનુની સવાલ: શું પોલીસ તમારો કોલ રેકોર્ડ કરી શકે? જાણો કાયદા અને તમારા હકો

ભારતમાં પોલીસ અથવા તપાસ એજન્સીઓ કોઈ વ્યક્તિના ફોન કોલ રેકોર્ડ કરવા માટે સીધી રીતે મનમાની કાર્યવાહી કરી શકતી નથી. તેના માટે ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવી પડે છે. ફોન ટૅપિંગ અથવા કોલ રેકોર્ડિંગ માટે સત્તાવાર મંજૂરી જરૂરી હોય છે, જે સામાન્ય રીતે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

કાનુની સવાલ : પર્સનલ લોન લેનારનું મૃત્યું થાય, તો બેંક કોની પાસેથી પૈસા વસુલે, જાણો શું કહે છે નિયમ

પર્સનલ લોન લેનારના મૃત્યુ બાદ લોનની ચૂકવણીની જવાબદારી કોની થાય છે. શું કહે છે આ નિયમો. તો ચાલો આજે આપણે અમારી કાનુની સ્ટોરીમાં લોનની જવાબદારી પરિવાર પર આવે કે નહી, જાણો

નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
g clip-path="url(#clip0_868_265)">