લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
કાનુની સવાલ : શું પતિ-પત્ની એકબીજાના મોબાઈલ ફોન ચેક કરી શકે છે ? નિયમો શું કહે છે તે જાણો
શું પતિ પત્ની કે પત્ની પતિનો મોબાઈલ ચેક કરી શકે ?આને લઈ નિયમો શું કહે છે. તેના વિશે આજે આપણે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.તમારી પરવાનગી વગર તમારો પાર્ટનરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરી શકતો નથી
- Nirupa Duva
- Updated on: Jul 17, 2026
- 11:09 am
કાનુની સવાલ : શું માતા સગા દીકરાની સાથે સાવકા દીકરા પાસેથી પણ ભરણપોષણ મેળવી શકે છે? કોર્ટે ચુકાદો આપ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જો માતા તેના સગા પુત્ર પાસેથી ભરણપોષણ મેળવતી હોય તો તે તેના સાવકા પુત્ર પાસેથી ભરણપોષણની માંગ કરી શકતી નથી. ફેમિલી કોર્ટે અગાઉ મહિલાના સગા પુત્રને 8,000 રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2026
- 9:17 am
કાનુની સવાલ : શું તમારા મકાનમાલિક પૂછ્યા વગર તમારા ફ્લેટમાં આવી શકે ? કાનૂની નિયમો જાણો
હંમેશા એવા કેસ જોવા મળે છે કે, જેમાં ભાડુઆતના રુમ કે ફ્લેટમાં પુછ્યા વગર મકાન માલિક પ્રવેશે છે. તો ચાલો આજે આપણે જાણીશું કે, આ પરિસ્થિતિમાં ભાડુઆત પાસે ક્યા અધિકારો હોય છે.
- Nirupa Duva
- Updated on: Jul 15, 2026
- 2:20 pm
કાનુની સવાલ : શું કોઈ સ્ત્રી પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે? કાનુન જાણો
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણના એક કેસમાં સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મહિલા તેના પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ સાથે રહેવાનું શરૂ કરે છે અને જ્યારે તે જીવિત હોય છે, તો તે કાયદેસર રીતે પરિણીત પત્નીનો દરજ્જો મેળવી શકતી નથી.
- Nirupa Duva
- Updated on: Jul 13, 2026
- 2:41 pm
કાનુની સવાલ : શું તમારી પ્રોપર્ટીમાં કોઈ Co-Ownerને આખી મિલકત વેચવાનો અધિકાર છે? કાયદો શું કહે છે તે જાણો
પરિવાર અથવા વ્યવસાયિક ભાગીદારો વચ્ચે ઘણીવાર વિવાદો ઉભા થાય છે કે શું એક સહ-માલિક બીજા માલિકોની પરવાનગી વિના આખી મિલકત વેચી શકે છે. ઘણા લોકો માને છે કે જો મિલકતનો એક ભાગ તેમના નામે નોંધાયેલ હોય, તો તેઓ આખી મિલકત વેચી શકે છે, કાયદો શું કહે ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jul 12, 2026
- 2:36 pm
કાનુની સવાલ : શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો ઘરજમાઈ બનવાનો દાવો કરવાથી કોઈ વ્યક્તિની સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચાલો જાણીએ
- Nirupa Duva
- Updated on: Jul 10, 2026
- 1:55 pm
કાનુની સવાલ : તમારા લિવ-ઇન પાર્ટનરને છોડવું હવે સરળ રહેશે નહીં, અલગ થવા માટે છૂટાછેડા જરૂરી બનશે !
મધ્યપ્રદેશ સરકારનો UCC ડ્રાફ્ટ તૈયાર છે. જેને ચોમાસું સત્રમાં રજુ કરવામાં આવે છે. જેમાં લિવ ઈન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન જરુરી કરવામાં આવ્યું છે. તેમજ અલગ થવા માટે છુટાછેડા જેવી પ્રકિયા નક્કી કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jul 9, 2026
- 2:17 pm
કાનુની સવાલ : શું ટ્રેનમાં સુહાગરાતનું ડેકોરેશન કરી શકાય, રેલવેના કડક નિયમો અને સજા વિશે જાણો
બલ્હારશાહ-દાદર નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચની બર્થ પરવાનગી વગર ઓનલાઈન ડેકોરેટરને બોલાવી હનીમુનના ડેકોરેશનની જેમ શરણગારવા અને મીણબતી સળગાવવાનો વીડિયો વાયરલ થયો છે. સુરક્ષાના નિયમોના ઉલ્લંધન પર રેલવે ટીટીઈને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. તો ચાલો જાણીએ આ મામલે રેલવેના નિયમો શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Jul 9, 2026
- 10:22 am
કાનુની સવાલ : વસિયતનામા વગર કોઈનું મૃત્યું થાય, તો શું મિલકત વસિયતનામા વિના વહેંચી શકાય? કાયદો શું કહે છે જાણો
જો કોઈ વ્યક્તિએ વસિયતનામું ન બનાવ્યું હોય, તો તેની મિલકત કાયદેસર રીતે કેવી રીતે વહેંચવામાં આવે છે? ભારતમાં, આવા કિસ્સાઓમાં વારસો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 અનુસાર નક્કી કરવામાં આવે છે.
- Nirupa Duva
- Updated on: Jul 8, 2026
- 1:50 pm
કાનુની સવાલ : મધ્ય પ્રદેશ હાઈકોર્ટે હ્યું ટ્રાયલ કોર્ટના પતિની આવક સાબિત કરવાનો પુરો બોજ પત્ની પર મૂકી શકાતો નથી
ટ્રાયલ કોર્ટનો આદેશ દર્શાવે છે કે પતિના આવકના સ્ત્રોતને સાબિત કરવાનો સંપૂર્ણ બોજ ખોટી રીતે પત્ની પર નાખવામાં આવ્યો હતો. આ વિરોધી પક્ષોને સંડોવતો કેસ નથી. તેના બદલે, તે એક સામાજિક કલ્યાણ કાર્યવાહી છે. તેથી, ટ્રાયલ કોર્ટે પતિ પર તેની આવક સંબંધિત તમામ ભૌતિક તથ્યો જાહેર કરવાનો બોજ નાખવો જોઈતો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 7, 2026
- 1:09 pm
કાનુની સવાલ : મિલકતના વિવાદમાં ફસાઈ જાઓ, તો શું પોલીસ મદદ કરી શકે, કાયદો શું કહે છે તે જાણો
જમીન અને મકાન સાથે જોડાયેલા વિવાદ ભારતમાં સૌથી વધારે થનારા કાનુની મામલા સામેલ છે. હંમેશા લોકો એવું માને છે કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જ જમીનનો કબજો પરત મળી જશે. અથવા પોલીસ બીજા પક્ષને દુર કરી ન્યાય આપશે.
- Nirupa Duva
- Updated on: Jul 6, 2026
- 2:45 pm
કાનુની સવાલ : શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ ? આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન સાથે આ કાયદાની ચર્ચા કેમ થઈ રહી છે?
Special Marriage Act: આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે. આ કાનુન નિયમ, રજિસ્ટ્રેશન પ્રકિયા જરુરી શરત અને તેના હેઠળ ક્યા ક્યા અધિકારો મળે છે. ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jul 5, 2026
- 9:19 am
કાનુની સવાલ : કઈ પરિસ્થિતિમાં પત્નીને ભરણપોષણ ભથ્થું ન મળી શકે?
લગ્ન તુટ્યા બાદ સૌથી વધારે ચર્ચા જો કોઈની થાય તો તે છે ભરણપોષણની. સામાન્ય ધારણા છે કે, છુટાછેડા કે અલગ રહેવાની સ્થિતિમાં પતિને કોઈ પણ સંજોગોમાં પત્નીને ભરણ પોષણ આપવું પડે છે. પરંતુ કાનુન આવું કહેતો નથી.
- Nirupa Duva
- Updated on: Jul 2, 2026
- 2:04 pm
Breaking news: US Supreme Courtના ચુકાદા બાદ ટ્રમ્પનો વિરોધ, કહ્યું- ‘નવો કાયદો લાવીને સિસ્ટમ બદલીશું’
ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કોંગ્રેસને તાત્કાલિક કાયદો પસાર કરવા વિનંતી કરી અને પોતાનો સંપૂર્ણ ટેકો આપવાનું વચન આપ્યું.
- Meera Kansagara
- Updated on: Jul 1, 2026
- 9:53 am
કાનુની સવાલ : કોર્ટ મેરેજ પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, નોંધણી ફક્ત એક રેકોર્ડ છે, હિન્દુ લગ્નમાં 7 ફેરા જરૂરી
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હિન્દુ લગ્ન માન્ય ગણવા માટે સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ ફરજિયાત છે. માત્ર લગ્નના સર્ટિફિકેટથી હિન્દુ લગ્ન માન્ય નહી થાય. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનના આધાર પર લગ્નને માન્ય રાખવામાં આવ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 1, 2026
- 9:08 am