લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
Read Moreકાનુની સવાલ : પોલીસનો ફોન આવે તો ચિંતા કરવાની જરુર નથી, જાણો તમારા અધિકારો
કેટલીક વખત એવું થાય છે કે, જ્યારે પોલીસ કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવે છે. તો ચિંતા કરે છે. ત્યારે મોટાભાગના લોકો કાંઈ પણ વિચાર્યા વગર પોલીસ સ્ટેશન જતા રહે છે. તો આજે આપણે તમારા અધિકારો શું છે. તેના વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Aug 7, 2026
- 10:38 am
Hit and Run : અકસ્માત કરીને ભાગ્યા તો ગયા સમજજો, હિટ એન્ડ રન કેસ કેટલી સજા થઈ શકે? જાણી લો
ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 હેઠળ હિટ એન્ડ રન કેસોમાં કડક જોગવાઈઓ આવી છે. હવે અકસ્માત બાદ ઘાયલને મદદ કર્યા વિના ભાગી જનાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી થશે. જાણો કેટલા વર્ષની સજા થઈ શકે છે...
- Sagar Solanki
- Updated on: Aug 6, 2026
- 6:03 pm
કાનુની સવાલ : સોશિયલ મીડિયા પર પોસ્ટ અથવા તમારા વિરુદ્ધ અપશબ્દો બોલવાથી માનહાનિનો કેસ થઈ શકે છે, કાનૂની પ્રક્રિયા જાણો
જ્યારે કોઈ વ્યક્તિ બોલાતી, લેખિત અથવા પરોક્ષ ભાષા દ્વારા બીજાની પ્રતિષ્ઠા, સન્માન અથવા ગરિમાને નુકસાન પહોંચાડે છે ત્યારે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવે છે. ભારતમાં આ એક નાગરિક અને ફોજદારી ગુનો બંને છે. તો ચાલો જાણીએ કાયદો શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Aug 6, 2026
- 11:12 am
ઘર ખાલી કર્યા પછી મકાનમાલિકે અટકાવ્યા પૈસા ? જાણો ક્યારે કાપી શકે ડિપોઝિટ અને ક્યારે લેવા કાનૂની પગલાં !
જો મકાનમાલિક મકાન ખાલી કર્યા પછી તમારું એડવાન્સ ભાડું અથવા સિક્યોરિટી ડિપોઝિટ પરત આપતો ન હોય, તો ગભરાવાની જરૂર નથી. આજે જાણીએ કે કઈ પરિસ્થિતિમાં મકાનમાલિક પૈસા કાપી શકે, તમારા કાનૂની અધિકારો શું છે અને તમારી રકમ પાછી મેળવવા માટે કયા પગલાં લેવા જરૂરી છે.
- Dhruval Shah
- Updated on: Aug 6, 2026
- 9:37 am
ગુસ્સામાં કોઈને ગાળ આપી કે ઝઘડા માટે ઉશ્કેર્યા ? જાણી લો કેટલી થઈ શકે છે ‘સજા’, આખરે શું કહે છે ‘કાયદો’?
ભારતમાં જાહેર સ્થળે કે સોશિયલ મીડિયા પર અસભ્ય ભાષા, ગાળો અથવા નફરત ફેલાવતી પોસ્ટનો ઉપયોગ કરવો એ માત્ર સામાજિક રીતે ખોટું નથી પરંતુ કાયદાની નજરમાં એક અપરાધ છે. આવી અયોગ્ય પ્રવૃત્તિઓથી બચવું અને કાયદાનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે. જો તમે આવી ભૂલ કરો છો, તો સીધા જેલ ભેગા થવાનો વારો આવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Aug 4, 2026
- 2:02 pm
કાનુની સવાલ : શું અપશબ્દો બોલવા બદલ FIR દાખલ થઈ શકે, જાણો કાનુન
જંતર-મંતર પ્રદર્શન સાથે જોડાયેલ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો કહે છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે, શું અપશબ્દો બોલવા પણ ગુનો છે.
- Nirupa Duva
- Updated on: Aug 4, 2026
- 1:46 pm
કાનુની સવાલ : શું પિતાની સંપત્તિ પર સૌથી પહેલા મોટા દીકરાનો અધિકાર હોય છે? જાણો કાયદો
ભારતમાં મોટાભાગના લોકો માને છે કે, પરિવારની સંપત્તિ પર સૌથી પહેલો મોટા દીકરાનો અધિકાર હોય છે. પરંતુ ભારતીય કાનુન શું કહે છે.તેના વિશે આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં વિસ્તારથી જાણીશુ.
- Nirupa Duva
- Updated on: Aug 3, 2026
- 11:05 am
કાનુની સવાલ : મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર વાઇબ્રેટિંગ મશીન મૂકવું એ પણ બળાત્કાર, કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
કેરળ હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય મુજબ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર વાઈબ્રેટિંગ મશીન કે અન્ય કોઈ ઉપકરણ રાખવું POCSO એકટ અને બળાત્કાર માનવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Aug 2, 2026
- 11:04 am
Legal Advide : હવે નહી ચાલે મકાન માલિકની દાદાગીરી, આ ગોલ્ડન નિયમ તમને મોટી રાહત આપશે જાણી લો
દેશમાં એક મોટી સમસ્યા મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદની હોય છે. આને લઈ દરરોજ નવા કેસ સામે આવતા હોય છે. આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં આ ગોલ્ડન રુલ વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Jul 30, 2026
- 10:00 am
Cash માં આપો છો ઘરનું Rent, ભવિષ્યમાં વિવાદ થાય તો શું કરશો? આજે જાણી લો
તમે જો ભાડું કેશમાં આપતા હોવ અને ભવિષ્યમાં જો કોઈ બાબતે વિવાદ થાય તો શું કરવું? ભાડાના વિવાદ, HRA ક્લેમ કે કાનૂની કાર્યવાહીમાં મહત્વનો પુરાવો શું છે જાણો.
- Sagar Solanki
- Updated on: Jul 29, 2026
- 4:42 pm
કાનુની સવાલ : શું મેટરનિટી રજા માટે પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે બે વર્ષનો તફાવત હોવો જરૂરી છે, જાણો
અલ્હાબાદ હાઈકોર્ટે પ્રસૂતિ રજા અંગેના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે, પહેલા અને બીજા બાળકના જન્મ વચ્ચે બે વર્ષનો તફાવત ફરજિયાત નથી. કોર્ટે તબીબી શિક્ષણ વિભાગને બે અઠવાડિયામાં અરજદારોની અરજી પર નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jul 29, 2026
- 10:43 am
કાનુની સવાલ : શું CJP વિરોધ પ્રદર્શનોમાં ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ વાજબી છે? કાયદો શું કહે છે તે જાણો
જંતર-મંતર ખાતે CJP વિરોધ પ્રદર્શન દરમિયાન AI-આધારિત ચહેરાની ઓળખ વાન 'ઇક્ષાના' ની હાજરીએ ગોપનીયતા અને ડેટા સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતમાં ચહેરાની ઓળખ ટેકનોલોજીના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોઈ કાયદો છે કે, નહી તેના વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jul 28, 2026
- 11:38 am
Rs 62200000000 કરોડના સૌથી મોંઘા છૂટાછેડા ! 9 વર્ષ બાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચેરમેનને મોટો ઝટકો
દક્ષિણ કોરિયાની SK ગ્રુપના ચેરમેન ચેય ટે-વોનને 9 વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસ બાદ પૂર્વ પત્ની રો સો-યોંગને ₹6221 કરોડ (944 અબજ વોન) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદો દેશના ઇતિહાસનો સૌથી મોંઘો છૂટાછેડો માનવામાં આવી રહ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 27, 2026
- 5:26 pm
શું પોલીસ ‘વોરંટ’ વગર કોઈને પણ જેલમાં ધકેલી શકે ? જાણો શું છે તમારા ‘કાનૂની અધિકારો’
પોલીસની કાર્યવાહી અને નાગરિકોના અધિકારોને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક સવાલો ઉઠતા હોય છે. સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે, પોલીસ જ્યારે ઈચ્છે ત્યારે ગમે તેની અટકાયત કરી શકે છે. એવામાં મોટો સવાલ એ છે કે, શું પોલીસ ખરેખર કોઈ પણ વ્યક્તિની વૉરંટ વગર ધરપકડ કરી શકે છે? આખરે શું કહે છે 'ભારતનો કાયદો'?
- Ravi Prajapati
- Updated on: Jul 22, 2026
- 3:58 pm
કાનુની સવાલ : શું ભારતમાં વિરોધ કરવો કાયદેસર છે? કાયદો અને બંધારણ શું કહે છે જાણો
વિરોધને લોકશાહીનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ બંધારણ તેને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપતું નથી. જો કે, તે મૂળભૂત અધિકાર અધિનિયમ હેઠળ આવે છે. બંધારણની કલમ 19 તેને વિગતવાર સમજાવે છે. તો ચાલો આજે અમારા કાનુની સવાલની સીરિઝમાં આ વિશે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jul 22, 2026
- 1:40 pm