વડોદરા

રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ

WPL 2025ની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે

સમય રૈનાના 1 નહીં પરંતુ 4 શો રદ થયા

"ભાજપ ઉમેદવારને જીતાડશો તો મકાન નહીં તૂટવા દઉ" -સતીષ નિશાળિયા

'ચંદ્રાવતી' પરથી 'વડોદરા' નામ કેવી રીતે પડ્યું ?

ડભોઈના અકોટાદરા પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 2 યુવકના મોત

દારૂબંધીના દાવાઓ વચ્ચે દારૂની મહેફિલ ઝડપાઈ, 11 શખ્સોને ઝડપ્યા

વડોદરા હરણી બોટકાંડના પીડિતો માટે વળતરની રકમ નક્કી કરાઈ - Video

અમેરિકાથી પરત ફરેલી યુવતી આઘાતમાં !

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓની વતન વાપસી, સ્થાનિક LCB કરશે પુછપરછ

અમેરિકન ડ્રિમ્સ ચકનાચૂર ! કેટલા ગુજરાતીઓ ફરશે પરત?

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી ફરશે પરત, જાણો નામની યાદી

હવે સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે વોલ્વો દોડશે

વડોદરા ક્રિએટિવ સિટી: બજેટમાં ટુરિઝમ માટે કોઈ ફાળવણી નહીં- Video

રાજ્યના ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલની આગાહી

જર્મનીથી ઓપરેટ થતી જીવન ફૌજી ગેંગનો સાગરિત ઝડપાયો

રાજકોટમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, વડોદરામાં ફરિયાદને બુટલેગરે માર્યો

વડોદરામાં પૂરથી બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

MS યુનિવર્સિટી વિવાદમાં, વિદ્યાર્થીઓને હજુ નથી મળ્યા ડિગ્રી સર્ટિફિકેટ
“વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્ર ના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું. તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ.વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Vadodara , Vadodara Latest News, vadodara News Today, vadodara News in Gujarati, Vadodara Political News, Vadodara Business News, Vadodara Local News, vadodara education News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “