દેવભૂમિ દ્વારકા

કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું

ગુજરાતના આ પ્રસિદ્ધ હનુમાન મંદિરના દર્શન કરો

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન

અનંત અંબાણી 140 કિમી પગપાળા ક્યા મંદિરે જઈ રહ્યો છે, જાણો

અનંત અંબાણીની 140 કિમી પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ

અનંત અંબાણીએ કતલખાને જતા 250 મરઘી અને પક્ષીઓને બચાવ્યા

કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

140 કિલોમીટર પગપાળા ચાલશે અનંત અંબાણી?

Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ

દ્વારકાના દરિયામાં UAW દ્વારા કરવામાં આવી રહ્યુ છે ખોદકામ

નવરાત્રિ દરમિયાન આ પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ

ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ શરુ કરશે

ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન

ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, 13 જિલ્લામા તાપમાન 40 ડિગ્રી રહેવાની આગાહી

‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય !

ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટે બેસ્ટ સ્થળો

વુમન્સ ડે પર ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો

ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી

ગુજરાતના આ વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી
જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે: ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રખ્યાત દ્વારકાધિશનું મંદીર આવેલું છે. જે હિંદુ પૌરાણિક કથાઓ મુજબનું ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં “મોક્ષપુરી”, “દ્વારકામતી” અને “દ્વારકાવતી” તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો ઘુમલી, સોન કંસારી મંદિર ભાણવડ, હાથલા, હર્ષદ માતા મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Dev Bhumi Dwarka News, Dev Bhumi Dwarka News Today, Dev Bhumi Dwarka Latest News, Dev Bhumi Dwarka News in Gujarati, Dev Bhumi Dwarka Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ”