જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે:
ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રખ્યાત દ્વારકાધિશનું મંદીર આવેલું છે. જે હિંદુ પૌરાણિક કથાઓ મુજબનું ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં “મોક્ષપુરી”, “દ્વારકામતી” અને “દ્વારકાવતી” તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે.
દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો ઘુમલી, સોન કંસારી મંદિર ભાણવડ, હાથલા, હર્ષદ માતા મંદિરનો સમાવેશ થાય છે.
આ પેજ પર Dev Bhumi Dwarka News, Dev Bhumi Dwarka News Today, Dev Bhumi Dwarka Latest News, Dev Bhumi Dwarka News in Gujarati, Dev Bhumi Dwarka Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ”
કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લગભગ 6 મહિના જેટલો સમય મંદિરો (Temples) ભક્તો માટે બંધ રહ્યા હતા. જો કે હાલમાં આ મંદિરો ભક્તો માટે ખુલી જતા શ્રદ્ધાળુઓ ...
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ ફેલાતા તંત્ર સતર્ક થયું છે. ગાયોમાં આ રોગને અટકાવવા માટે પશુપાલન વિભાગે ગાંધીનગરથી વેક્સીન મંગાવી ગાયોને વેક્સીન ...
આરોગ્ય તંત્રના સબ સલામતના અભિગમથી પશુપાલકોની વધી ચિંતા છે. લમ્પી વાયરસ વધુ ન પ્રસરે તે માટે તંત્ર તાત્કાલિક પગલા લે તેવી પશુપાલકોની માગ છે. ...
લમ્પી વાયરસમાં પશુના (Cattle) શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નીકળવુ, ખોરાક ના લેવો, પશુનુ લાંબા સમય સુધી ...
છેલ્લા બે સપ્તાહમાં દેવભુમિદ્રારકાના દ્રારકામાં લમ્પી વાયરસ ગાય-નંદીમાં 285 કેસ નોંધાયા છે. જો કે જામનગર જીલ્લામાં 3 મેથી હાલ સુધીમાં 202 કેસ ગાયમાં લમ્પી વાયરસના ...
ગુજરાત(Gujarat) સરકારે વર્ષ 2019માં રાજ્યના સાત જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે 112 નંબર અમલી બનાવાયો હતો. જેમાં અહેવાલ મુજબ ઇમરજન્સી સેવા 112 ઉપર એપ્રિલ-22 સુધીમાં 34,737 કોલ ...
ગુજરાતના દરિયામાં છેલ્લા થોડા સમયથી ડોલ્ફિન (Dolphine)જોવા મળી રહી છે ખાસ કરીને ઓખાથી બેટ દ્વારકા જતા ક્યારેક એકસાથે 3 કે 4 ડોલ્ફિન કે તેથી વધુ ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા હેતુ સાથે 4 નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ ...
ઉનાળા દિવસોમાં મહાનગરોમાં તાપમાનનો પારો 40ડીગ્રીની આસપાસ રહે છે. ત્યારે ઉનાળા વેકેશનમાં ફરવા માટે સૌરાષ્ટ્રના દરીયા કિનારે પ્રવાસીઓની પસંદગી વધી છે. ...
દેવભૂમિ દ્વારકા અને મીઠાપુરમાંથી બનાવટી લાઈસન્સ બનાવવાના (Duplicate license) કૌભાંડનો પોલીસે પર્દાફાશ થયો છે. સાથે 12 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ...