દેવભૂમિ દ્વારકા
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી
અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, જાણો ગુજરાત પર શું થશે અસર
ખંભાળિયાના તરઘડી ડમ્પિંગ યાર્ડમાં લાગી ભીષણ આગ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ઓખા નજીક કોસ્ટ ગાર્ડની જેટીનો ભાગ ધરાશાયી ! 3 કામદાર દરિયામાં ખાબક્યા
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વધારાઈ સુરક્ષા
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
ભાણવડમાં યોજાઈ કિસાન મહાપંચાયત, AAP નેતાએ સરકાર પર પાડી પસ્તાળ
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
બરડા પંથકમાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ,ખેતરોમાં નદી-તળાવ જેવા દ્રશ્યો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
અંબાલાલની આગાહી, રાજ્યમાં હજુ 1 નવેમ્બર સુધી રહેશે માવઠાનું જોર
સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ અન્ય ભાગોમાં ચાર દિવસ
ગુજરાત પર તોળાતું જોખમ ! બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ
દિવાળી પર વરસાદનું વિઘ્ન !અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી
બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
ટેકાના ભાવે ખરીદીનો વિવાદ વકર્યો,ખેડૂતોએ દિવડા પ્રગટાવી કર્યો વિરોધ
અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડયું
અરબ સાગરમાં આવેલા વાવાઝોડાનું નામ શક્તિ કેવી રીતે પડ્યુ?
દરિયામાં તોફાની કરંટ , વેરાવળની 2 હજાર જેટલી બોટ સંપર્ક વિહોણી
જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે: ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રખ્યાત દ્વારકાધિશનું મંદીર આવેલું છે. જે હિંદુ પૌરાણિક કથાઓ મુજબનું ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં “મોક્ષપુરી”, “દ્વારકામતી” અને “દ્વારકાવતી” તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો ઘુમલી, સોન કંસારી મંદિર ભાણવડ, હાથલા, હર્ષદ માતા મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Dev Bhumi Dwarka News, Dev Bhumi Dwarka News Today, Dev Bhumi Dwarka Latest News, Dev Bhumi Dwarka News in Gujarati, Dev Bhumi Dwarka Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ”