AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.

Read More

LFT અને KFTની જેમ જ જરૂરી છે PFT ટેસ્ટ, જાણો ફેફસાંની મજબૂતી માપતા આ ટેસ્ટ વિશે

લીવર અને કિડનીની જેમ હવે ફેફસાંની તંદુરસ્તી જાણવી પણ ખૂબ જ જરૂરી બની છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) એક એવી સરળ તપાસ છે જેમાં લોહીના નમૂના વગર જ જાણી શકાય છે કે તમારા ફેફસાં કેટલા સ્ટ્રોગ છે. વધતા પ્રદૂષણ અને શ્વાસની સમસ્યાઓ વચ્ચે આ ટેસ્ટ કોણે કરાવવો જોઈએ અને તેનાથી કયા ફાયદા થાય છે, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય.

‘સફેદ બ્રેડ’ ખાવી ભારે પડશે ! નિયમિત સેવન તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ‘ગંભીર’, આ 5 આડઅસરો થવાની સંભાવના

આજની વ્યસ્ત જીવનશૈલીમાં બ્રેડ-બટર અથવા સેન્ડવિચ એ સૌથી અનુકૂળ નાસ્તો છે. સમય બચાવવા માટે શાળાએ જતા બાળકોથી લઈને ઓફિસ જતા પુખ્ત વયના લોકો સુધી દરેક વ્યક્તિ રોજ સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ લે છે. એવામાં શું તમે જાણો છો કે, દરરોજ સવારે 'સફેદ બ્રેડ' ખાવી એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે?

શું ભીંડાનું પાણી પીવાથી ખરેખર વજન ઘટે છે ? જાણો સોશિયલ મીડિયાના દાવા પાછળનું સત્ય

શું ભીંડાનું પાણી ખરેખર વજન ઘટાડે છે? આજકાલ સોશિયલ મીડિયા પર તેને એક 'મેજિક ડ્રિંક' ગણાવવામાં આવી રહ્યું છે. દાવો છે કે તે ચરબીને ઝડપથી ઓગાળે છે. પરંતુ શું આ વાતમાં કોઈ તથ્ય છે કે માત્ર વાયરલ ટ્રેન્ડ? જાણો આ વિષય પર હેલ્થ એક્સપર્ટ્સનું શું કહેવું છે અને આ પાણી પીતા પહેલા કઈ સાવધાની રાખવી જોઈએ.

રાત્રે સૂતા પહેલા ફક્ત એક એલચી ખાવાના ફાયદા જાણી ચોંકી જશો, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

દૈનિક જીવનમાં એક નાની આદત સ્વાસ્થ્ય માટે મોટો લાભ આપી શકે છે. સૂતા પહેલા નાની એલચી ખાવાથી પાચન પ્રક્રિયા સક્રિય થાય છે, ઊંઘમાં સુધારો થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. સાથે જ, એલચી ચયાપચય વધારી વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

શરદી અને ઉધરસથી પરેશાન છો ? શું તમને ખબર છે આદુના શીરાનુ આ અદભૂત ફાયદાઓ ?

હવામાનમાં થતા બદલાવ સાથે કેટલીક આરોગ્ય સમસ્યાઓ પણ જોવા મળે છે. અગાઉના સમયમાં લોકો દવાઓ પર ઓછું અને ઘરગથ્થુ નુસ્ખાઓ પર વધુ ભરોસો રાખતા હતા, જે બહુ અસરકારક સાબિત થતા. શિયાળામાં શરદી અને ખાંસીથી બચાવ માટે આદુનો શીરો જે એક ઉત્તમ ઘરેલું ઉપચાર છે. ખાસ વાત એ છે કે બાળકો થી લઈને વડીલો સુધી સૌ કોઈ આ શીરો નિર્ભય બનીને લઈ શકે છે.

સ્વાદ અને પોષણનો સરસ મિલાપ : પાલક–સાબુદાણા વડાની ઘરેલુ રેસીપી

શિયાળામાં મસાલેદાર અને કરકરાં નાસ્તાની લાલસા વધી જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો બહારનું જંક ફૂડ ખાવા તરફ આકર્ષાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી આજે અમે તમારા માટે પાલક અને સાબુદાણાથી બનેલા વડાની રેસીપી લઈને આવ્યા છીએ, જેનો સ્વાદ એટલો લાજવાબ છે કે બાળકો પણ તેને આનંદથી ખાશે.

વાંદરાઓને ભગાડવા માટે લોકો અજમાવે છે આ ખાસ ટોટકા

જો તમારા ઘરમાં અથવા આસપાસ વાંદરાઓ ઉપદ્રવ મચાવી રહ્યા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક સરળ વસ્તુઓ રાખવાથી વાંદરાઓ થોડી જ વારમાં ડરીને ત્યાંથી દૂર ભાગી જાય છે.

લવિંગ, એલચી કે આદુવાળી ચા? શિયાળામાં કઈ ચા છે વધુ ફાયદાકારક, જાણો

શિયાળાની ઋતુમાં જ્યારે પારો ગગડે છે, ત્યારે ગરમાગરમ ચાની ચુસ્કી માત્ર મનને તાજગી જ નથી આપતી, પરંતુ જો તેમાં યોગ્ય ઘટકો ઉમેરવામાં આવે તો તે ઔષધિ સમાન બની જાય છે. આયુર્વેદ અને નિષ્ણાતોના મતે, શિયાળામાં સાદી ચાને બદલે લવિંગ, એલચી અને આદુનો ઉપયોગ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ ત્રણેય ઘટકો પોતાની રીતે વિશિષ્ટ ગુણો ધરાવે છે, જે ઠંડી સામે લડવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ચાલો જાણીએ, શિયાળાની કઈ ચા તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Christmas 2025: ક્રિસમસ માટે લાલ, લીલો અને સફેદ રંગ પરંપરાગત કેમ છે? કારણ અને મહત્વ જાણો

Christmas 2025 Colors: પરંપરાગત રીતે ક્રિસમસની ઉજવણીમાં લાલ, લીલો, સોનેરી, વાદળી અને સફેદ સહિત વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. આમાંના મોટાભાગના રંગો અને તેમના અર્થ પશ્ચિમી પરંપરાઓ અને રિવાજો સાથે જોડાયેલા છે.

સફરજન કાપ્યા પછી પીળું કેમ થઈ જાય છે? પીળું પડતું સફરજન શું ખાવા લાયક છે કે નહીં?

તમે ઘણીવાર જોયું હશે કે, આખું સફરજન લાલ કે લીલું હોય છે પરંતુ એકવાર તેને કાપ્યા પછી જે કાપેલો ભાગ હોય છે, તે પીળો કે ભૂરો થવા લાગે છે. એવામાં ઘણા લોકો માને છે કે, આ સફરજન ખરાબ થવાના સંકેત છે પરંતુ આની પાછળની સાચી વાસ્તવિકતા શું છે? તે મોટાભાગના લોકો જાણતા નથી.

Skin Tips : અઠવાડિયામાં જ ફરક દેખાશે ! આ 5 અસરકારક ઉપાયો અપનાવો, ચહેરાની કરચલીઓ ‘છૂમંતર’ થઈ જશે

વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ આવી એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ કેટલીક વાર ખરાબ જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને સ્કિન કેરમાં બેદરકારીને કારણે પણ આ સમસ્યા ઉંમર પહેલા દેખાવા લાગે છે.

Palmistry Signs: શું તમારી હથેળીમાં છે, ત્રિકોણ રેખાઓ ? કરોડપતિ થી લઈ સંપત્તિવાન બનવાના સંકેત ઓળખો

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હાથ પરની રેખાઓ જીવનની દિશા અને નાણાકીય સ્થિતિ પણ દર્શાવે છે. સૌથી મહત્વપૂર્ણ નિશાની મની ત્રિકોણ છે, જે વ્યક્તિના નસીબ અને નાણાકીય બાબતોને મજબૂત બનાવે છે.

મોઢામાં થતી આ સમસ્યા આપે છે કેન્સરના સંકેત? MOHFWની ચેતવણી – આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જાઓ

કેન્સરના કેસ વધી રહ્યા છે, જે બિલકુલ સામાન્ય નથી. તે એક ખતરનાક રોગ છે, અને તમારે તેના લક્ષણોથી વાકેફ રહેવું જોઈએ. MOHFW એ મૌખિક કેન્સરના ચાર લક્ષણોની યાદી આપી છે, જે વહેલા ઓળખી શકાય છે અને અસરકારક સારવાર તરફ દોરી શકે છે. મંત્રાલય આ લક્ષણો વિશે સતર્ક રહેવાની અને જો તમને તે દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવાની ભલામણ કરે છે.

આ ડ્રિંક છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના 5 લાભ

મોટાભાગના લોકો ચામાં અથવા દાળ અને શાકભાજી સાથે આદુનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે? ચાલો આયુર્વેદિક ડોક્ટર પાસેથી તેના ફાયદા જાણીએ,

ત્વચા માટે છે સૌથી અસરદાયક છે આ તેલ, જેના વિશે તમે નહિ જાણતા હોવ

જોજોબા તેલ દેખાવમાં આછો પીળો અથવા સોનેરી રંગનો હોય છે અને તે ખૂબ જ હળવું તેલ છે જે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે. તેમાં વિટામિન E, એન્ટીઑકિસડન્ટો અને આવશ્યક ફેટી એસિડ હોય છે.

g clip-path="url(#clip0_868_265)">