લાઈફ સ્ટાઈલ જીવનશૈલી
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.
દરેક બેભાન વ્યક્તિને CPR આપવું યોગ્ય નથી, જાણો નિષ્ણાતોની સલાહ
કાર્ડિયાક અરેસ્ટ સમયે CPR આપવાથી જીવ બચી શકે છે, પરંતુ દરેક બેભાન વ્યક્તિને CPR જરૂરી હોય એવું નથી. ડોક્ટરો જણાવે છે કે ખોટી પરિસ્થિતિમાં અથવા ખોટી વ્યક્તિને CPR આપવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેમણે બેભાન વ્યક્તિની યોગ્ય સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Dec 23, 2025
- 7:48 pm
Winter Special Tea: ચા બનાવતી વખતે તેમાં નાખી દો આ ત્રણ વસ્તુ, દરેક ચુસ્કી પર ‘વાહ’ બોલવાની ગેરંટી
Winter Special Tea: શિયાળાની ઋતુમાં ચા માત્ર સ્ફુર્તી જ નથી આપતી, પરંતુ જો યોગ્ય રીતે બનાવવામાં આવે તો સ્વાસ્થ્ય પણ આપે છે. આચાર્ય બાલકૃષ્ણ ચા ને સ્વાદિષ્ટ, કડક અને હેલ્થી બનાવવા માટે ત્રણ વસ્તુ નાખવાની સલાહ આપે છે. આ આયુર્વેદિક વસ્તુઓ શિયાળામાં શરદીથી બચાવશે.
- Mina Pandya
- Updated on: Dec 23, 2025
- 7:03 pm
કથાકાર જયા કિશોરી કોના માટે પોતાનો જીવ પણ આપી શકે છે? કોના માટે કહી આ વાત- વાંચો
જયા કિશોરીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જણાવે છે કે તે કોના માટે પોતાનો જીવ આપી શકે છે. હકીકતમાં, તેમણે આ વાતનો ઉલ્લેખ તેની ડિટેચમેન્ટ ગેમને અંગે કર્યો છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ વાત.
- Mina Pandya
- Updated on: Dec 23, 2025
- 6:38 pm
Chanakya Niti: ક્યારેક મૂર્ખ રહેવાનું નાટક કરવુ કેમ જરૂરી બની જાય છે? દરેક વખતે તમારી યોજનાઓને જાહેર ન કરવાનું ચાણક્ય શા માટે કહે છે?
ચાણક્ય નીતિનું એક પ્રસિદ્ધ સૂત્ર છે, હોંશિયાર બનો, મૂર્ખ હોવાનો ડોળ કરો અને જરૂર પડે ત્યારે સ્વાર્થી બનો. તેનો અર્થ એવો નથી કે વ્યક્તિ ખોટો માર્ગ અપનાવે, પરંતુ તેનો અર્થ એ છે કે દરેક સમયે પોતાની બુદ્ધિ અને યોજનાઓને જાહેર કરવી તે શાણપણભર્યુ નથી.
- Mina Pandya
- Updated on: Dec 23, 2025
- 3:12 pm
લોકો વચ્ચે ફાટેલી એડીને લીધે શરમ નહી અનુભવો, આ ટ્રિક્સનો ઉપયોગ કરો અને મેળવો મુલાયમ એડી
Cracked Heels in winter: શિયાળા દરમિયાન લોકોની એડી ફાટી જાય છે, જેના કારણે તેમને ઘણી અગવડતા થાય છે અને તેઓ લોકોથી પોતાના પગ છુપાવવા મજબૂર થાય છે.
- TV9 Gujarati
- Updated on: Dec 23, 2025
- 11:45 am
સાવધાન ! મુશ્કેલીઓ વધી શકે છે, ક્રિસમસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ગિફ્ટમાં ન આપતા
ક્રિસમસ પર સૌના કલ્યાણની પ્રાર્થના સાથે એકબીજાને ભેટ સોગાદો આપવાની પરંપરા છે. આ તહેવાર દરેકના જીવનમાં ઉમંગ લાવે તેવો હેતુ હોય છે, છતાં પણ ભેટની પસંદગી કરતી વખતે ઘણા લોકો દ્વિધા કે ખચકાટ અનુભવતા જોવા મળે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 22, 2025
- 7:40 pm
શું દૂધ વગર પણ બને છે માખણ ? જાણો વીગન રેસીપી
વીગન આહાર અપનાવવો થોડો મુશ્કેલ લાગી શકે છે, કારણ કે તેમાં પ્રાણીમાંથી મળતા કોઈપણ ખોરાકનો ઉપયોગ થતો નથી. કેટલીક વસ્તુઓ માટે વિકલ્પ શોધવો શરૂઆતમાં અઘરો લાગે છે, પરંતુ દરેક માટે સરળ વિકલ્પ ઉપલબ્ધ છે. આ લેખમાં આપણે જાણીએશું કે વીગન લોકો ગાય કે ભેંસના દૂધ વગર પણ માખણ કેવી રીતે બનાવી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 22, 2025
- 6:15 pm
ખાંસીમાં રાહત માટે સ્વદેશી કફ સિરપ, જાણો સરળ ઘરગથ્થુ ઉપાય
શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઘણીવાર જોવા મળે છે, ખાસ કરીને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોમાં. આવી સ્થિતિમાં વારંવાર દવાઓ પર નિર્ભર રહેવા કરતાં, ઘરેલુ અને સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરીને કફ સીરપ તૈયાર કરી શકાય છે. ચાલો જાણીએ કે આ કુદરતી ઉપાય કેવી રીતે મદદરૂપ બને છે.
- Sachin Agrawal
- Updated on: Dec 22, 2025
- 4:38 pm
UAE vs Saudi: કયા દેશના વિઝા કાર્ડમાં મળે છે સૌથી વધુ ફેમિલી સિક્યોરિટી અને બિઝનેસ બેનિફિટ્સ?
ગલ્ફમાં દેશમાં નોકરી કરવી હોય કે ત્યાં રહેવાના સપના જોતા હોવ, તો એક વાત તો મનમાં આવે જ કે શું ગલ્ફ દેશો હજુ પણ માત્ર 'કમાવો અને પાછા આવો' જેવો દેશ રહ્યો છે? કે પછી હવે ત્યાં કાયમી સેટલ થવા માટે સાચી તકો ઊભી થઈ છે? ચાલો, આ હકીકતને સમજીએ.
- Sachin Agrawal
- Updated on: Dec 21, 2025
- 7:33 pm
સ્વસ્થ શરીર અને શાંત મનનો એક જ રસ્તો – મેડિટેશન; જાણો આજના દોડધામભર્યા જીવનમાં કેમ જરૂરી છે મેડિટેશન
નિયમિત ધ્યાન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર સુધારો થાય છે, કારણ કે તે હાઈ બીપી માટે જવાબદાર 'કોર્ટિસોલ' નામના સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે. આ પ્રક્રિયાથી હૃદયના ધબકારા નિયંત્રિત થાય છે અને રક્તવાહિનીઓ પરનું દબાણ ઓછું થવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 21, 2025
- 4:55 pm
શું તમે ધુમ્મસમાં ડ્રાઈવ કરો છો? તો આ 5 રડાર-આધારિત ADAS કાર વિશે જાણવું છે ખૂબ જ જરૂરી
શું તમે જાણો છો કે ધુમ્મસમાં કેમેરા કરતા રડાર કેમ વધુ સુરક્ષિત છે? કેમેરાને જોવા માટે પ્રકાશ જોઈએ છે, પરંતુ રડાર રેડિયો તરંગોની મદદથી અંધારા કે ધુમ્મસમાં પણ 'જોઈ' શકે છે. તે રસ્તા પરના અવરોધો, સામેના વાહનની સ્પીડ અને અંતરનો સચોટ અંદાજ મેળવી અકસ્માત રોકવામાં મદદ કરે છે. જો તમે પણ સુરક્ષિત ડ્રાઈવિંગ ઈચ્છતા હોવ, તો ભારતમાં મળતી આ 5 લેવલ-2 રડાર-આધારિત ADAS કાર તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 8:14 pm
Ghost Pairing ફ્રોડથી સાવધાન: તમારુ WhatsApp સુરક્ષિત રાખવાની રીત
GhostPairing નામનું કૌભાંડ ઝડપી ગતિએ ફેલાઈ રહ્યું છે, જેમાં સ્કેમર્સ લોકોના WhatsApp એકાઉન્ટ પર સંપૂર્ણ કાબૂ મેળવી લે છે. આ ફ્રોડની સૌથી ભયાનક વાત એ છે કે હેકર્સને તમારું પાસવર્ડ, સિમ કાર્ડ અથવા OTP જેવી કોઈ માહિતીની જરૂર જ પડતી નથી. આ સ્કેમ સામાન્ય રીતે કોઈ ઓળખીતા અથવા વિશ્વસનીય મિત્ર તરફથી આવેલા સંદેશથી શરૂ થાય છે. એકવાર ફસાયા પછી, ઠગો તમારા WhatsApp એકાઉન્ટના તમામ ચેટ્સ, ફોટા, વિડિઓઝ અને ખાનગી માહિતી સુધી પહોંચી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 7:44 pm
Zero Visibility Landing: ફ્લાઇટ્સ કેવી રીતે સુરક્ષિત રીતે ઉતરે છે?
શું તમને ક્યારેય વિચારો આવ્યા છે કે ભારે ધુમ્મસ અથવા શૂન્ય દૃશ્યતા વખતે, જ્યારે પાઇલટને રનવે સ્પષ્ટ દેખાતો નથી, ત્યારે વિમાનને સાચી જગ્યાએ કેવી રીતે નિયંત્રિત કરી બ્રેક લગાવવામાં આવે છે? ચાલો, તેની પાછળની આધુનિક ટેકનોલોજી અને પ્રક્રિયા વિશે જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 4:23 pm
Health Tips : શિયાળાની ઋતુમાં દરરોજ 2 અંજીર ખાવાના છે આ 8 ફાયદા, જાણીને તમે પણ દંગ રહી જશો!
શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે, ત્યારે પ્રકૃતિએ આપણને 'અંજીર' તરીકે એક અદભૂત સુપરફૂડ આપ્યું છે. તાજેતરના સ્વાસ્થ્ય રિસર્ચમાં બહાર પ્રકાશિત થયું છે કે જો શિયાળામાં દરરોજ માત્ર બે અંજીર ખાવામાં આવે, તો તે શરીરને અંદરથી ગરમાવો આપવાની સાથે અનેક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસથી લઈને હાડકાની મજબૂતી સુધી, અંજીરના આ 8 ફાયદા જાણીને તમે પણ આજથી જ તેને ડાયટમાં સામેલ કરી દેશો.
- Manish Gangani
- Updated on: Dec 20, 2025
- 2:40 pm
LFT અને KFTની જેમ જ જરૂરી છે PFT ટેસ્ટ, જાણો ફેફસાંની મજબૂતી માપતા આ ટેસ્ટ વિશે
લીવર અને કિડનીની જેમ હવે ફેફસાંની તંદુરસ્તી જાણવી પણ ખૂબ જ જરૂરી બની છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) એક એવી સરળ તપાસ છે જેમાં લોહીના નમૂના વગર જ જાણી શકાય છે કે તમારા ફેફસાં કેટલા સ્ટ્રોગ છે. વધતા પ્રદૂષણ અને શ્વાસની સમસ્યાઓ વચ્ચે આ ટેસ્ટ કોણે કરાવવો જોઈએ અને તેનાથી કયા ફાયદા થાય છે, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય.
- Manish Gangani
- Updated on: Dec 20, 2025
- 8:34 am