લાઈફ સ્ટાઈલ જીવનશૈલી
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.
Health: ખાલી પેટે ફળ ખાવા યોગ્ય છે કે ખોટું? જાણો નિષ્ણાંતો શું કહે છે
ફળ ખાલી પેટે ખાવા જોઈએ કે નહીં તે અંગે અલગ અલગ મંતવ્યો છે. કેટલાક લોકો માને છે કે ફળ, ખાસ કરીને પપૈયા, ખાલી પેટે ખાવા જોઈએ. જોકે, ચાલો નિષ્ણાત પાસેથી જાણીએ કે તે ખરેખર યોગ્ય છે કે નહીં.
- Tanvi Soni
- Updated on: Apr 10, 2026
- 9:57 am
High blood pressure exercise : હાઈ બ્લડ પ્રેશર હોય તો સવારની કસરત કરવી કે નહીં? જાણો સાચો જવાબ
કસરત એ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બને છે અને તે એક સ્વાભાવિક ઉપચાર તરીકે પણ કામ કરે છે. કસરત ક્યારે કરવી તે પસંદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે સવારે કસરત કરવી યોગ્ય ગણાય કે નહીં?
- Ashvin Patel
- Updated on: Apr 9, 2026
- 7:25 pm
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે કહ્યું, તે જાણીને ચોંકી જશો
પ્રેમાનંદ મહારાજે લોનના દેવા અને તેના આધ્યાત્મિક પરિણામો વિશે મહત્વપૂર્ણ સલાહ આપી છે. જો કોઈ દેવું ચૂકવ્યા વગર મૃત્યુ પામે, તો શું પુનર્જન્મ લેવો પડે? તમે નહીં જાણતા હોવ..
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 7:05 pm
પુત્રનો આ સરપ્રાઈઝ પ્લાન વાયરલ : માતા-પિતાને પુત્રએ આપ્યો એવો આંચકો કે આંખમાં આવી ગયા આંસુ !
દીકરો માતા-પિતાને ફ્લેટ બતાવવા લઈ ગયો, તેઓને લાગ્યું કે હવે ફરીથી સામાન પેક કરીને નવા ભાડાના ઘરે જવાનું છે. પણ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. એક મધ્યમવર્ગીય પુત્રની સંઘર્ષગાથા અને માતા-પિતા માટેનું અદભૂત સરપ્રાઈઝ.
- Dhruv Barot
- Updated on: Apr 9, 2026
- 4:50 pm
Healthy Rotli Secrets : જાડી કે પાતળી… કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે? જાણી લો
હાલના સમયે સ્વાસ્થ્યને લઈને અનેક લોકો દેશમાં જાગૃત થયા છે, જેને કારણે સ્વાસ્થ્યને લગતા અનેક નિયમો તેઓ અનુસરી રહ્યા છે. ખાસ કરીને ઘરોમાં બનતી રોટલીની રીત આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જે તમે નહીં જાણતા હોવ.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 4:06 pm
Aakada leaves Benefits : આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, તમે નહીં જાણતા હોવ..
આકડાના પાન કુદરતી રીતે દુખાવામાં રાહત આપવામાં અત્યંત મદદરૂપ છે. તેમાં રહેલા બળતરા વિરોધી અને પીડાનાશક ગુણધર્મો તમને અનેક મુશ્કેલીઓમાંથી રાહત આપે છે.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 3:29 pm
Tips And Tricks: તમારા સોફાને 20 રુપિયામાં કરો ડ્રાય ક્લીન, વેક્યુમ ક્લીનર વિના મિનિટોમાં ચમકશે
જો તમારા લિવિંગ રૂમનો સોફો ગંદો હોય કે દુર્ગંધ મારતો હોય તો તેને મોંઘી સફાઈની જરૂર નથી. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને તમે તેને ફક્ત 20 રૂપિયામાં ડ્રાય ક્લીન કરી શકો છો.
- Meera Kansagara
- Updated on: Apr 9, 2026
- 2:59 pm
Whisky War: એક એવુ યુદ્ધ જે 38 વર્ષ ચાલ્યુ, છતાં ન વહી લોહીની નદીઓ, ના છોડાઇ એકપણ વિનાશક મિસાઇલ કે ના થઈ એક પણ સૈનિકની શહાદત
કેનેડા અને ડેનમાર્ક વચ્ચે હંસ આઇલેન્ડ માટે 38 વર્ષ સુધી અનોખું ‘વિસ્કી વોર’ ચાલ્યું, જેમાં હિંસા નહીં પરંતુ વિસ્કી બોટલ અને ફ્લેગથી યુદ્ધ લડવામાં આવ્યું.
- Nishat
- Updated on: Apr 9, 2026
- 2:25 pm
Earwax Remove : કાનમાં જામેલો મેલ કેવી રીતે કાઢવો? માત્ર થોડી જ વારમાં સરળતાથી કાન સાફ કરો, જાણો રીત
શું તમે જાણો છો કે કાનમાંથી મેલ ખોટી રીતે કાઢવાથી નુકસાન થઈ શકે છે? ઘણીવાર લોકો અજાણતાં એવી રીતો અપનાવે છે જેનાથી ઈન્ફેક્શન અથવા કાનને નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કાનની અંદરનો મેલ સુરક્ષિત અને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવો.
- Sagar Solanki
- Updated on: Apr 8, 2026
- 10:01 pm
Swapna Shastra: સ્વપ્નમાં અરીસામાં પોતાને જોવું, શું જીવનમાં મોટો ફેરફાર આવવાનો સંકેત?
સપનાઓમાં દેખાતી વસ્તુઓ ઘણી વખત આપણા આવનારા સમય અંગે સંકેત આપે છે. આ સંકેતો પરથી સમજાય છે કે નજીકના ભવિષ્યમાં વ્યક્તિ માટે સારા અવસર આવશે કે કોઈ પડકારો સામે આવશે. આવો જાણીએ કે સ્વપ્નમાં પોતાને જોવા પાછળ શું અર્થ છુપાયેલો હોઈ શકે છે.
- Ashvin Patel
- Updated on: Apr 8, 2026
- 6:55 pm
Watermelon Peel reuse: તરબૂચની છાલનો ચોંકાવનારો ઉપયોગ તમે નહીં જાણતા હોવ, કચરો માનીને ફેંકી ન દેતા
તરબૂચની છાલને કચરો ન સમજો! આ લેખમાં અમે તરબૂચની છાલનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અથાણું, મીઠો મુરબ્બો અને તાજગીભરી સ્મૂધી બનાવવાની રીતો જણાવીશું.
- Sagar Solanki
- Updated on: Apr 8, 2026
- 6:13 pm
ગુજરાતની ઓળખ બનેલો ઢોકળાંનો રસપ્રદ ઇતિહાસ, 11મી સદીના ‘દુક્કાઈ’ આજે ‘ઢોકળાં’ કેવી રીતે બન્યા તે જાણો
ઢોકળાં માત્ર નાસ્તો નથી, પરંતુ 1000 વર્ષ જૂની પરંપરા છે. જૈન ગ્રંથોમાં ઉલ્લેખિત ‘દુક્કાઈ’થી લઈને આજના ઢોકળાં સુધી તેની રસપ્રદ સફર જાણો.
- Nishat
- Updated on: Apr 8, 2026
- 2:35 pm
નાસ્તામાં ઉપમા, પૌંઆ, ઈડલી… જેવી વસ્તુઓ રોજ ખાવાથી ફાયદો કે નુકસાન?
આજકાલ નાસ્તામાં ઉપમા, પૌંઆ અને ઈડલી જેવા ભોજનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે જો આપણે રોજ તેને ખાઈએ તો આપણા શરીરનું શું થાય છે? આ દિનચર્યાનું પાલન કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે શીખો.
- Meera Kansagara
- Updated on: Apr 8, 2026
- 10:50 am
સરકાર આ લોકોને આપી રહી છે મફત સારવાર, ‘વય વંદના’ કાર્ડ કેવી રીતે કામ કરે છે… જાણી લો
આયુષ્માન ભારત યોજના 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે ₹5 લાખનું મફત આરોગ્ય કવચ પૂરું પાડે છે. 70 વર્ષ પછી હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવો મુશ્કેલ છે, ત્યારે આ યોજના "સુરક્ષા કવચ" બને છે.
- Sagar Solanki
- Updated on: Apr 7, 2026
- 7:37 pm
Vastu Tips : શું ઘરમાં સતત ઝઘડા થઈ રહ્યા છે ? ગૂગળ અને સરસવનો આ ઉપાય બદલી દેશે નસીબ !
જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે, તો તેને ઓછા કરવા અને ઘરમાં શાંતિ લાવવા માટે તમે સરસવ અને ગૂગળનો સરળ ઉપાય અજમાવી શકો છો. માન્યતા મુજબ, આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદરૂપ થાય છે, જેનાથી ઘરમાં ખુશી અને સારા સંબંધો વધે છે.
- Ashvin Patel
- Updated on: Apr 7, 2026
- 7:16 pm