લાઈફ સ્ટાઈલ જીવનશૈલી
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.
તુલસી માતાને શું અર્પણ કરવું ? સાંજની આરતી માટે જાણો નિયમો
શાસ્ત્રોમાં માન્યતા છે કે જે ઘરમાં તુલસીના છોડની આજુબાજુ અંધકાર રહે છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થતો નથી. તેથી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવી આરતી કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સાંજની આરતી દરમિયાન તુલસીને યોગ્ય વસ્તુઓ અર્પણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
- Sachin Agrawal
- Updated on: Dec 25, 2025
- 9:30 pm
નેબ્યુલાઇઝર અને સ્ટીમર વચ્ચે શું તફાવત છે? બાળકો માટે કયું વધુ સુરક્ષિત?
જો માતાપિતા તરીકે તમને આ પ્રશ્ન સતાવતો હોય કે બાળક માટે નેબ્યુલાઇઝર ક્યારે ઉપયોગ કરવું અને ક્યારે સ્ટીમ લેવો યોગ્ય છે, તો આ લેખ તમારી માટે ઉપયોગી સાબિત થશે. અહીં ડોક્ટર દ્વારા સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે કે કઈ સ્થિતિમાં નેબ્યુલાઇઝર જરૂરી બને છે અને ક્યારે સ્ટીમથી લાભ મળે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 25, 2025
- 6:57 pm
Home Remedies: કપડાં પરના ગમે એવા ડાઘને કહો બાય બાય ! આ ઘરેલું ટ્રિક અજમાવો અને જુઓ પરિણામ
ખાતી વખતે અથવા તો ચા કે કોફી પીતી વખતે કપડાં પર ઘણીવાર ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી કપડાં પરના આ ડાઘથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે...
- Ravi Prajapati
- Updated on: Dec 25, 2025
- 6:12 pm
Tips and Tricks: ફૂલાવર ખરીદતા પહેલા તપાસો કે તેમાં ઈયળ છે કે નહીં, આ રીતે તપાસ કરીને ખરીદો
How to Check Cauliflower Worms: શિયાળા દરમિયાન દરેક ઘરમાં ફૂલાવર ખાવામાં આવે છે, પરંતુ ક્યારેક, બહારથી તાજી અને સ્વચ્છ દેખાતા ફૂલાવરમાં ઈયળ જોવા મળે છે. તેથી બજારમાંથી સંપૂર્ણપણે સારુ ફૂલાવર ખરીદવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફૂલાવર ખરીદતા પહેલા તે ઈયળ મુક્ત છે કે નહીં તે નક્કી કરવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.
- Meera Kansagara
- Updated on: Dec 25, 2025
- 2:12 pm
સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર… ફેસ પર પહેલા શું લગાવવું જોઈએ? જાણો સાચી રીત
સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર બંને સ્કીન કેરમાં જરુરી સ્ટેપ છે. પરંતુ કેટલાક લોકો તેને લગાવતી વખતે ભૂલો કરે છે. તો ચાલો તમને જણાવીએ કે પહેલા શું લગાવવું જોઈએ: સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર.
- Meera Kansagara
- Updated on: Dec 25, 2025
- 12:40 pm
ઘી-તેલથી ડરશો નહીં! ઓછું ખાવું ફાયદાકારક, પણ સંપૂર્ણ બંધ કરવું જોખમી, જાણો શરીરમાં શું થશે ફેરફાર
તેલ અને ઘીમાં રહેલા ચરબી શરીર માટે જરૂરી છે. કારણ કે તે ફેટી એસિડ અને વિટામિનનો સ્ત્રોત છે. આપણે તેલ અને ઘીનો સંપૂર્ણપણે ત્યાગ કરવાથી શરીરને થતા સંભવિત નુકસાન વિશે આજે જાણશું.
- Meera Kansagara
- Updated on: Dec 25, 2025
- 12:38 pm
Stock Forecast 2025 : ન્યુયરમાં સેલિબ્રેશનમાં નહિ પરંતુ આ સ્ટોકમાં રોકી દો પૈસા
Stock Forecast 2025 : જો તમે પણ સ્ટોકમાં રોકાણ કરી રહ્યા છો. તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. અમે અમારી ફોરકાસ્ટની સીરિઝમાં કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીએ છીએ. જેના વિશે એક્સપર્ટે એનાલિસિસ કર્યું હોય.
- Nirupa Duva
- Updated on: Dec 25, 2025
- 12:37 pm
Chanakya Niti : શું તમે ખૂબ જ જલદી ધનવાન બનવા માગો છો? ચાણક્યની આ સલાહ વાંચો
આચાર્ય ચાણક્ય માત્ર એક કુશળ રાજદ્વારી જ નહીં પણ અર્થશાસ્ત્રી પણ હતા. કોઈ ધનવાન કેવી રીતે બની શકે? ચાણક્યએ તેમના પુસ્તક "ચાણક્ય નીતિ" માં એક સરળ પદ્ધતિ સમજાવી. ચાલો જાણીએ કે ચાણક્યએ ખરેખર તેના વિશે શું કહ્યું..
- Tanvi Soni
- Updated on: Dec 25, 2025
- 9:24 am
કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ, હવે મનમાની નહીં ચાલે
ભારતમાં ભાડે રહેતા લાખો લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવો ભાડા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ભાડૂઆત અને મકાન માલિક વચ્ચે સંતુલન જાળવવાનો છે. અત્યાર સુધી અનેક વખત ભાડૂઆતને ડિપોઝિટ, ભાડા વધારો, સમારકામ કે બળજબરીથી ઘર ખાલી કરાવવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ નવા નિયમો બાદ હવે માલિક મનમાની કરી શકશે નહીં.
- Meera Kansagara
- Updated on: Dec 25, 2025
- 7:00 am
શું ભગવાન ઈસુ ખરેખર પાપ માફ કરે છે ? જાણો નાતાલ પાછળનો આધ્યાત્મિક અર્થ
પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણીમાં ભેટોની આપ-લે અને હર્ષોલ્લાસની સાથે 'ક્ષમા'નું વિશેષ મહત્વ જોડાયેલું છે. નાતાલના અવસરે શ્રદ્ધાળુઓ પોતાની ભૂલો માટે માફી માંગે છે, કારણ કે ભગવાન ઈસુનો સંદેશ જ 'દયા અને ક્ષમા' રહ્યો છે. ઈસુમાં અતૂટ શ્રદ્ધા રાખનારા લોકો માને છે કે સાચા હૃદયથી માંગેલી માફી પ્રભુ સ્વીકારે છે. આવો જાણીએ, નાતાલ અને ક્ષમા માંગવાની આ સુંદર પ્રથા વિશે.
- Sachin Agrawal
- Updated on: Dec 24, 2025
- 8:23 pm
હાથ-પગ વારંવાર સુન્ન થાય છે? આ લક્ષણોને અવગણશો નહીં
શિયાળાના દિવસોમાં ઘણા લોકોને હાથ અને પગમાં વારંવાર સુન્ન થવાની સમસ્યા અનુભવાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે આ અસર માત્ર ઠંડીના કારણે થાય છે કે પછી કોઈ નસ સંબંધિત સમસ્યાનો શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 24, 2025
- 7:39 pm
Year Ender 2025: ગુગલ પર ચાલ્યો ‘Near Me’નો જાદુ! આ વર્ષે લોકોએ સર્ચ કરી આ ટોપ 10 વસ્તુઓ, ટ્રેન્ડિંગ List જુઓ
2025ની યાદીમાં નેચર, તહેવારો અને સિનેમા પ્રત્યેના જુસ્સાનું અનોખું મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું. તો ચાલો આ વર્ષે ગૂગલ પર ટ્રેન્ડ થયેલી ટોચની 10 વસ્તુઓનું વિશે જાણીએ. આ વર્ષે ક્યા શબ્દો એવા હતા કે જે ટોપ પર રહ્યા.
- Meera Kansagara
- Updated on: Dec 24, 2025
- 2:43 pm
Christmas Cookie Recipes: ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાતાલ પર ડિઝાઈનર કૂકીઝ બનાવો, સ્વાદ અને સજાવટ જોઈને બાળકો થઈ જશે દિવાના
Christmas Cookie Recipes: જો તમે આ ક્રિસમસ પર કંઈક ખાસ બનાવવા માંગતા હો, તો ઘઉંના લોટની કૂકીઝ એક બેસ્ટ વિકલ્પ છે. ઘઉંના લોટની કૂકીઝ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વસ્થ પણ હોય છે.
- Meera Kansagara
- Updated on: Dec 24, 2025
- 1:14 pm
દરેક બેભાન વ્યક્તિને CPR આપવું યોગ્ય નથી, જાણો નિષ્ણાતોની સલાહ
કાર્ડિયાક અરેસ્ટ સમયે CPR આપવાથી જીવ બચી શકે છે, પરંતુ દરેક બેભાન વ્યક્તિને CPR જરૂરી હોય એવું નથી. ડોક્ટરો જણાવે છે કે ખોટી પરિસ્થિતિમાં અથવા ખોટી વ્યક્તિને CPR આપવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેમણે બેભાન વ્યક્તિની યોગ્ય સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Dec 23, 2025
- 7:48 pm
Winter Special Tea: ચા બનાવતી વખતે તેમાં નાખી દો આ ત્રણ વસ્તુ, દરેક ચુસ્કી પર ‘વાહ’ બોલવાની ગેરંટી
Winter Special Tea: શિયાળાની ઋતુમાં ચા માત્ર સ્ફુર્તી જ નથી આપતી, પરંતુ જો યોગ્ય રીતે બનાવવામાં આવે તો સ્વાસ્થ્ય પણ આપે છે. આચાર્ય બાલકૃષ્ણ ચા ને સ્વાદિષ્ટ, કડક અને હેલ્થી બનાવવા માટે ત્રણ વસ્તુ નાખવાની સલાહ આપે છે. આ આયુર્વેદિક વસ્તુઓ શિયાળામાં શરદીથી બચાવશે.
- Mina Pandya
- Updated on: Dec 23, 2025
- 7:03 pm