Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.

Read More

Vastu Tips : નસીબ બદલાઈ જશે, ઈશાન ખૂણામાં રાખો આ 3 વસ્તુઓ, જુઓ ચમત્કાર

વાસ્તુ શાસ્ત્રમાં, ઉત્તર-પૂર્વ દિશાને ખૂબ જ પવિત્ર અને શુભ દિશા માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓ આ દિશામાં રહે છે, તેથી અહીં મહત્તમ સકારાત્મક ઉર્જા રહે છે. જો આ દિશાના નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

Travel with tv9 : ઉનાળાની રજાઓમાં બાળકોને રાજકોટના આ સ્થળોની મુલાકાત લેવડાવવાનું ભૂલતા નહીં

ગુજરાતનું જાણીતું શહેર એવા રાજકોટમાં સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રકૃતિનો અનુભવ કરી શકાય તેવા કેટલાક સ્થળો આવેલા છે. ઉનાળાની રજાઓમાં જો તમે રાજકોટ જવાનો પ્લાન કરી રહ્યાં છો આ સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

Health Tips: મેન્ટલ હેલ્થ બગાડી રહ્યા છે હાઈ હીલના સેન્ડલ..જાણો શું છે હાઈ હીલનું મગજ સાથે કનેક્શન?

અભ્યાસ દર્શાવે છે કે જે સ્ત્રીઓ દરરોજ હાઈ હીલ્સ પહેરે છે તેઓ સામાન્ય ફ્લેટ ફૂટવેર પહેરતી સ્ત્રીઓ કરતાં 3 ગણા વધુ તણાવ અને પીઠનો દુખાવો સહન કરે છે.

કાનુની સવાલ: લગ્ન પછી કેટલા વર્ષ સુધીમાં દહેજનો કેસ નોંધી શકાય છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે

Dowry Harassment: ભારતીય કાયદા મુજબ દહેજ સંબંધિત બાબતોમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવિધ કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. દહેજ ઉત્પીડન અને દહેજ મૃત્યુ જેવા ગુનાઓ અલગ-અલગ કલમો હેઠળ આવે છે અને તેમની સમય મર્યાદા પણ અલગ-અલગ હોય છે.

Momos Recipe : મેંદાના લોટ વગર જ ઘરે બનાવો બજાર જેવા મોમોઝ

મોટાભાગના લોકોને બજારનું ચટપટું ખાવાનું પસંદ હોય છે. ત્યારે મોમોઝ પણ ભારતના યુવાનોને ખૂબ પસંદ હોય છે. પરંતુ વારંવાર બજારના મેંદાના લોટ વાળા મોમોઝ ખાવાથી નુકસાન થાય છે. તો આજે ઘરે જ ઘઉંના લોટથી કેવી રીતે મોમો બનાવી શકાય તેની રેસિપી જણાવીશું.

Tulsi Puja Benefits : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે ? જાણી લો

દરેક ઘરમાં તુલસીની પૂજા જરૂરી માનવામાં આવે છે કારણ કે તે આધ્યાત્મિક, ધાર્મિક, વૈજ્ઞાનિક અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.

Fenugreek Seeds : આ લોકોએ મેથીના દાણા ભૂલથી પણ ખાધા તો ગયા સમજજો

મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનું સેવન ટાળવું જોઈએ. અને મેથીનું સેવન મર્યાદિત રાખવું જોઈએ.

દાદીમાની વાતો: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ, વડીલો આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: દાદીમા ઘણીવાર અમને પૂજા કરવાનું અને ઉપવાસ કરવાનું કહે છે. તે ફક્ત ધર્મ સાથે જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. ચાલો જાણીએ કે દાદીમા આપણને ઉપવાસ રાખવાનું કેમ કહે છે.

સ્વપ્ન સંકેત: કાળા વાદળો, વાદળી આકાશ અને અર્ધ ચંદ્ર… આ સપના શુભ છે કે અશુભ, જાણો તે શું દર્શાવે છે?

સ્વપ્ન સંકેત: ચાલો જાણીએ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કયા સપના વ્યક્તિના ભાગ્યના ઉદય અને પતનનો સંકેત આપે છે. તે સ્વપ્નમાં ચંદ્ર, વાદળો અને આકાશ જોવાનો સંકેત આપે છે.

યોગ અને આયુર્વેદ હાર્ટ અટેક અને સ્ટ્રોકને મટાડી શકે છે, AIIMSના રિસર્ચમાં થયો ખુલાસો

હવે મેડિકલ સાયન્સ પણ યોગ અને આયુર્વેદની તાકાતને સ્વીકારવા લાગ્યું છે. AIIMS ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ, પ્રાણાયામ અને આયુર્વેદ દ્વારા ઘણા રોગોનો ઇલાજ કરી શકાય છે. તાજેતરમાં આ સંશોધન એક પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરના 400 નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

Women’s Health : મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય વર્ક-લાઈફ અને આર્થિક દબાણમાં બગડી રહ્યું છે ?

હાલમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલામાં માનસિક સ્વાસ્થની સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે.Unveiling the Silent Struggle નામનો રિપોર્ટ જાહેર કર્યો છે.

AC Mistakes : ઉનાળામાં નવું AC ખરીદતી વખતે આ ભૂલો ન કરતાં, નહીં તો વધશે વીજળીનું બિલ

ઉનાળામાં નવી AC ખરીદતી વખતે થતી સામાન્ય ભૂલો અને તેનાથી થતા નુકસાન વિશે અહીં માહિતી આપવામાં આવી છે. ઇન્વર્ટર અને નોન-ઇન્વર્ટર AC ની તુલના કરીને, વીજળી બચાવવાના રસ્તાઓ સમજાવ્યા છે.

Nails Cutting : રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ? જાણો ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે!

ગુજરાતી સંસ્કૃતિ અને હિંદુ માન્યતાઓ અનુસાર રાત્રે નખ કાપવા અશુભ ગણાય છે. આ પાછળ વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર,અને પરંપરા અનુસાર જુદા-જુદા કારણો છે.ઘરના વડીલો ઘણીવાર રાત્રે નખ ન કાપવાની સલાહ આપે છે. ચાલો જાણીએ કે રાત્રે નખ કાપવા શુભ છે કે અશુભ. રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ?

Yuzvendra Chahal and Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર… મુંબઈ કોર્ટમાં આવતીકાલે આવશે નિર્ણય

ચહલ અને ધનશ્રીએ 5 ફેબ્રુઆરીએ છૂટાછેડાની અરજી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે 6 મહિનાના કૂલિંગ ઑફ પીરિયડ માફ કરવાનો ઇનકાર કર્યો હતો. બંનેએ હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. જસ્ટિસ માધવ જામદારની બેન્ચે અઢી વર્ષથી અલગ રહેલા ચહલ અને ધનશ્રી વચ્ચે મધ્યસ્થી દરમિયાન થયેલા સમજૂતીને ધ્યાને લઈ કૂલિંગ પિરિયડ માફ કર્યો.

Aam panna Recipe : કાળઝાળ ગરમીમાં ખાટો-મીઠો કેરીનો બાફલો બનાવો, આ રહી સરળ રેસિપી

ઉનાળાની શરુઆતમાં જ બજારમાં કાચી કેરી મળવાની શરુ થઈ જાય છે. આપણે કેરીમાંથી શાનદાર અને સ્વાદિષ્ટ પીણા પણ બનાવી શકીયે છીએ. કેરીમાંથી બનાવવામાં આવતા પીણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ
XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
g clip-path="url(#clip0_868_265)">