AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.

Read More

ઘર બંધ હશે કે એસી-પંખા બંધ રાખશો તો પણ આવશે મોટું બિલ! સરકારી કંપનીઓ વધારી રહી છે આ ચાર્જીસ

પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા બાદ હવે સામાન્ય જનતાને વધુ એક મોટો કરંટ લાગવાનો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ વીજળી બિલના ફિક્સ મંથલી ચાર્જમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેની સીધી અસર દરેક ગ્રાહક પર પડશે.

પેટ્રોલના કમરતોડ ભાવ વધારા વચ્ચે કયો ઓપ્શન છે સૌથી સસ્તો! કાર, બાઇક, કેબ કે મેટ્રો?

સતત વધી રહેલા પેટ્રોલના ભાવે સામાન્ય માણસના માસિક બજેટને વેરવિખેર કરી નાખ્યું છે. ઑફિસ આવવા-જવા માટે પોતાની ગાડી વાપરવી ફાયદાકારક છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ? જુઓ જુદા જુદા વિકલ્પોના ખર્ચનું ચોંકાવનારું ગણિત.

Vastu Tips : ઘરની આ દિશામાં લગાવેલી બારીઓ નકારાત્મકતાને આપે છે આમંત્રણ?

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ માટે અલગ અલગ નિયમો આપવામાં આવેલા છે. જો તમે તે નિયમો અનુસાર ઘર કે જગ્યાની સંભાળ રાખશો તો વાસ્તુ દોષની સમસ્યા ઊભી થતી નથી.

Mouni Roy-Suraj Divorce : હું લગ્ન કરવા માગતો ન હતો પરંતુ… Mouni Roy ને લઈ સૂરજ નામ્બિયારનો ખુલાસો, જુઓ

અભિનેત્રી મૌની રોય અને પતિ સૂરજ નામ્બિયારના છૂટાછેડાની અફવાઓ વચ્ચે સૂરજનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી વાયરલ થયો છે. સૂરજે ત્યારે કહ્યું હતું કે તે લગ્ન માટે તૈયાર નહોતો, જ્યારે મૌની લગ્ન કરવા ઈચ્છતી હતી.

Mosquito Bites Diseases: મચ્છરોના કરડવાથી ફેલાય છે આ 5 ખતરનાક બીમારીઓ!

મચ્છરોનો ઉપદ્રવ ભારતના લગભગ તમામ શહેરોમાં છે. આ મચ્છરો સાંજ પછી લોકોને પરેશાન કરવાનું શરૂ કરે છે. મચ્છરોના કરડવાથી સમગ્ર વસ્તીમાં રોગો ફેલાઈ શકે છે.

Talcum Powder Hacks : ફક્ત સ્કિન માટે નહીં ! ટેલકમ પાઉડરના આ જબરદસ્ત હેક્સ તમને ચોંકાવી દેશે

ટેલકમ પાઉડરનો ઉપયોગ સામાન્ય રીતે શરીરને ફ્રેશ રાખવા માટે થાય છે, પરંતુ શું તમને ખબર છે કે તે કપડાના તેલના ડાઘ દૂર કરવા, જૂતાની દુર્ગંધ ભગાડવા અને વાળને ડ્રાય શેમ્પૂ જેવી ફિનિશ આપવા માટે પણ ઉપયોગી છે? જાણો તેના સ્માર્ટ હેક્સ.

  • Nishat
  • Updated on: May 17, 2026
  • 1:48 pm

Milk tea or Black tea : દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ ચા સારી ?

મોટાભાગે દરેકના ઘરોમાં ચા સવારની પહેલી પસંદ હોય છે. મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચાથી કરે છે. ઘણા ઘરોમાં સવારે ચા પીવાની આદત બની ગઈ છે. કામ માટે ઉતાવળ હોય, પરિવાર સાથે નાસ્તો હોય, કે પોતાના માટે આરામનો ક્ષણ હોય ચા આપણા દિનચર્યાનો એક આવશ્યક ભાગ બની છે.

Raw Mango Health Tips : નિષ્ણાતોના મુજબ, ઉનાળામાં કાચી કેરી ખાવાના 5 મોટા ફાયદા જાણો

ઉનાળાની ઋતુમાં કેરી સૌથી પ્રિય ફળોમાંનું એક છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી તેના મીઠા અને રસદાર સ્વાદ માટે પ્રખ્યાત છે. જો કે, ઘણા લોકો ખાટી કાચી કેરીનો પણ આનંદ માણે છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે અથાણામાં થાય છે. કાચી કેરીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. આમ પન્નાથી લઈને ચટણી સુધી.

સવારે ખાલી પેટે ચા પીવાની આદત છે? તો બદલી નાખો, કારણ કે હળદર અને સૂંઠનું આ જાદુઈ પાણી શરીર માટે છે અમૃત સમાન

ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આયુર્વેદ અનુસાર, સવારે ખાલી પેટે હળદર અને સૂંઠનું મિશ્રણ કરીને બનાવેલું આ સાદું પાણી શરીરની કાયાપલટ કરી શકે છે.

‘તેલ’ વગર જ કૂકરમાં બનાવો ફુગ્ગા જેવી ફૂલેલી પૂરીઓ, ગૃહિણીઓ માટે ખાસ ‘કિચન હેક’

જો તમે તળેલું ખાવાનું ટાળતા હોવ પણ પૂરી ખાવાના શોખીન હોવ, તો આ ખાસ હેક તમારા માટે છે. હવે તમે તેલ વગર માત્ર કૂકરની વરાળમાં નરમ અને ફૂલેલી પૂરીઓ બનાવી શકો છો. સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે તેવી આ એકદમ સરળ રીત છે.

Sugar Free Diet : માત્ર 60 દિવસ ખાંડ ન ખાઈએ તો શરીરમાં શું ફેરફાર દેખાશે?

વધારે માત્રામાં ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. છતાં મોટાભાગના લોકો આજકાલ કોઈને કોઈ સ્વરૂપમાં તેનું સેવન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે માત્ર 60 દિવસ માટે ખાંડ છોડી દો તો શું થશે?

Fridge Storage Mistakes: રેફ્રિજરેટરની અંદર પોલીથીનમાં શાકભાજી રાખવા કેટલા જોખમી?

રેફ્રિજરેટર સંબંધિત ઘણી ભૂલો ઘરોમાં સામાન્ય છે. રેફ્રિજરેટરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે અંગે સોશિયલ મીડિયા પર અસંખ્ય વીડિયો વાયરલ થયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બજારમાંથી શાકભાજી ખરીદતી પ્લાસ્ટિકની થેલીઓને રેફ્રિજરેટરમાં રાખવી કેટલી ખતરનાક છે? ચાલો એક નિષ્ણાત સાથે સમજીએ.

ગરમીમા કીડીઓનો ઉપદ્રવ વધી ગયો છે? ઘરમાંથી ભગાવવા કરો આ ઉપાય

લાલ કીડીઓનો ભય કીડીઓનો દેખાવ ખાસ કરીને રસોડામાં ઘણા લોકો માટે માથાનો દુખાવો બની જાય છે. તેઓ દરેક જગ્યાએ દેખાય છે. ક્યારેક ખાંડની બરણીમાં, ક્યારેક બ્રેડ પર, અને અન્ય સમયે, તેઓ રાત્રિભોજનની પ્લેટ પર પણ પોતાનો માર્ગ બનાવે છે.

Side Effects Burger: બર્ગર ખાવાથી થઈ શકે છે આ 5 ગંભીર બીમારીઓ, જાણો શું કહે છે નિષ્ણાતો!

મોટાભાગે લોકોને બર્ગરનો ભારે ચસ્કો લાગેલો હોય છે. દરેક લોકોને ફાસ્ટ ફૂડ ખાવું ગમે છે. બર્ગરને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કહેવામાં આવે છે. બર્ગરમાં એવા ઘટકો હોય છે, જેને સામાન્ય રીતે ઘરે રસોઈ કરતી વખતે ઉપયોગમાં લેવાતા નથી.

ડાયાબિટીસ જ નહીં, આ રોગોમાં પણ આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ, થઈ શકે છે ગંભીર સમસ્યાઓ

ઘણા લોકો ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાનો આનંદ માણે છે. ડાયાબિટીસના દર્દીઓને તેમના સેવનને મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આઈસ્ક્રીમ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે પણ હાનિકારક હોઈ શકે છે. ચાલો આ વિશે જાણીએ.

મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">