લાઈફ સ્ટાઈલ જીવનશૈલી
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.
પૂજાની કઈ સામગ્રી ફરી વાપરી શકાય અને કઈ નહીં? જાણો સાચા નિયમો
પૂજામાં શુદ્ધતા અને નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દીવો, ઘી, ફૂલ અને ચંદન જેવી વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે, પરંતુ ઘણા લોકોના મનમાં શંકા રહે છે કે પૂજા પછી આ સામગ્રી ફરી વાપરી શકાય કે નહીં.
- Ashvin Patel
- Updated on: Feb 27, 2026
- 9:31 am
Weight Gain After Workout: રોજ કસરત કરો છો છતાં તમારું વજન વધી રહ્યું છે? આ કારણો હોઈ શકે જવાબદાર
ઘણા લોકો શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત કસરત કરે છે, છતાં કેટલીકવાર કસરત પછી પણ તેમનું વજન વધતું જોવા મળે છે. ચાલો, તેના પાછળના કારણોને સરળ રીતે સમજીએ.
- Ashvin Patel
- Updated on: Feb 27, 2026
- 7:39 am
Clove Benefits: ઉનાળાની ગરમીમાં લવિંગ છે કુદરતી કૂલર! જાણો ઉપયોગ કરવાની સાચી રીત
લવિંગ ખોરાકમાં સ્વાદ અને સુગંધ વધારતો સામાન્ય મસાલો છે. શિયાળામાં તે શરીરને ગરમ રાખે છે અને શરદી-ખાંસીમાં મદદરૂપ બને છે. પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરો તો ઉનાળામાં પણ લવિંગ શરીર માટે ફાયદાકારક છે. વિજ્ઞાન અને આયુર્વેદ મુજબ રોજ થોડું લવિંગ લેવાથી પાચન સુધરે, મોંના જંતુઓ ઘટે અને કેટલાક સામાન્ય રોગોથી બચાવ મળી શકે છે.
- Ashvin Patel
- Updated on: Feb 26, 2026
- 4:20 pm
Trigrahi Yog: 2026 માં બને છે ત્રિગ્રહી યોગ! જાણો કઈ રાશિઓને મળશે લાભ
2026માં મિન રાશિમાં સૂર્ય, શનિ અને શુક્રનું દુર્લભ ત્રિગ્રહી યોગ બનશે, જે શ્રેષ્ઠ ગ્રહ સંયોગોમાંનું એક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ કેટલીક રાશિઓ માટે વિશેષ લાભદાયક થઈ શકે છે, જેમ કે કારકિર્દી, આરોગ્ય, ધન અને જીવનમાં નવી તક પ્રાપ્ત કરવાની શક્યતા. જાણો કયા જાતકો માટે આ યોગ શુભ છે અને કેમ.
- Nishat
- Updated on: Feb 26, 2026
- 9:43 am
DIY Tips: કાર પર પડી ગયો સ્ક્રેચ? ગભરાશો નહીં, ઘરે જ 5 રીતે થશે ઠીક!
ઘરે જ કારની ડેન્ટ અને પેઇન્ટ સ્ક્રેચ દૂર કરવાની સરળ રીતો શોધ્યા છે? મોટા ખર્ચ વગર, સરળ ઉપકરણો અને ઘરેલી સામગ્રીથી જ કારની દેખરેખ સાવ સારો બનાવી શકાય છે. આ લેખમાં અમે 5 અસરકારક અને અજમાયેલ DIY ટ્રિક્સ બતાવી છે જેથી તમારા વાહનને ચમકદાર અને નવા-મોટા જેવી દેખાવવા માં મદદ મળશે.
- Nishat
- Updated on: Feb 26, 2026
- 9:54 am
Multani Mitti Myths: મુલતાની માટી કોણે ન લગાવવી જોઈએ, તેના વિશેની આ ખોટી માન્યતાઓ પર વિશ્વાસ ન કરો
મુલતાની માટી ચહેરાની સંભાળ માટે અસરકારક માનવામાં આવે છે. તે તૈલી ત્વચા ધરાવતા લોકો માટે ઉત્તમ પરિણામો આપે છે. જો કે, તેની સાથે સંકળાયેલી ઘણી માન્યતાઓ છે જે સરળતાથી માનવામાં આવે છે. આ માન્યતાઓ વિશે જાણો...
- Meera Kansagara
- Updated on: Feb 26, 2026
- 8:03 am
નવી પરણેલી કન્યાએ લગ્ન પછીની પહેલી હોળી સાસરીમાં કેમ ન મનાવવી જોઈએ? જાણો તેની પાછળનું ધાર્મિક અને સામાજિક કારણ
ભારતીય સંસ્કૃતિમાં નવી વહુ માટે હોળીને લઈને એક ખાસ પરંપરા છે. શા માટે સાસુ-વહુએ સાથે હોળી ન જોવી જોઈએ અને તેની પાછળ કઈ માન્યતાઓ છુપાયેલી છે? વાંચો આ ખાસ અહેવાલમાં.
- Sachin Agrawal
- Updated on: Feb 25, 2026
- 9:43 pm
8 કલાકની પૂરતી ઊંઘ છતાં સવારે લાગે છે ‘થાક’? તો સાવધાન ! શરીરમાં છુપાયેલી આ બીમારી હોઈ શકે છે ‘મોટું કારણ’
શું તમે રાતભર 7-8 કલાકની ભરપૂર ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠતાની સાથે જ થાક અનુભવો છો? શું તમને આખો દિવસ એવું લાગે છે કે, શરીરમાં ઊર્જા (Energy) બચી જ નથી? જો હા, તો આને માત્ર કામનો તણાવ કે ભાગદોડ માનીને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 25, 2026
- 4:43 pm
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાથી બદલાઈ શકે છે ભાગ્ય ! જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
સુગરી પંખી તેના કલાત્મક માળા માટે જાણીતી છે. કુદરતમાં તે પોતાના જીવસાથી માટે સુંદર માળા બનાવે છે, અને તેને વૈભવ, સુખ-શાંતિ અને મહેનતનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘરમાં સુગરીનો માળો રાખવો અનેક શુભ ફળ આપે છે.
- Ashvin Patel
- Updated on: Feb 25, 2026
- 4:07 pm
શું તમારું બાળક પણ સાંજે પગના દુખાવાની ફરિયાદ કરે છે? જાણો શું હોય શકે છે તકલીફ
દિવસભર રમતું બાળક રાત્રે પગના દુખાવાથી પરેશાન થાય ત્યારે માતા-પિતા ચિંતિત થઈ જાય છે. પિડિયાટ્રિશિયનના મતે આ મોટાભાગે 'ગ્રોઇંગ પેન' હોય છે. જાણો ઘરે જ તેને મટાડવાના અસરકારક રસ્તાઓ.
- Sachin Agrawal
- Updated on: Feb 25, 2026
- 4:02 pm
Health Tip: શું તમારી પાસે પણ જીમ જવાનો સમય નથી? રોજ માત્ર આટલી જ મિનિટ ચાલો અને જુઓ અદભુત ફાયદા
આજના વ્યસ્ત જીવનમાં ફિટ રહેવું મુશ્કેલ છે, પણ રોજની 45 મિનિટની વૉક તમારા સ્વાસ્થ્યમાં મોટો બદલાવ લાવી શકે છે. વજન ઘટાડવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા સુધી, જાણો ચાલવાના જાદુઈ ફાયદા.
- Sachin Agrawal
- Updated on: Feb 25, 2026
- 2:40 pm
Drinking Hot Water in Summer : શું ગરમીમાં દરરોજ ગરમ પાણી પીવું સલામત અને ફાયદાકારક છે?
ઉનાળામાં ખાલી પેટે ગરમ પાણી પીવાની આદત દરેક માટે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. આયુર્વેદ મુજબ શરીરની પ્રકૃતિ અને મોસમને ધ્યાનમાં રાખીને જ આ રીત અપનાવવી જોઈએ, નહીં તો એસિડિટી અને અન્ય તકલીફો વધી શકે છે.
- Nishat
- Updated on: Feb 25, 2026
- 2:33 pm
Holiના કલર-પાણીથી તમારા સ્માર્ટફોનને બચાવો, ઘરની બહાર નીકળતા પહેલા આ ટિપ્સ ફોલો કરો
હોળી દરમિયાન તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફ કવર અથવા ઝિપલોક બેગનો ઉપયોગ કરો. જો તમારા ફોનમાં પાણી ઘૂસી જાય, તો તેને તાત્કાલિક બંધ કરો.
- Meera Kansagara
- Updated on: Feb 25, 2026
- 1:01 pm
Chanakya Niti : ગમે તેટલા રુપિયા ખર્ચ કરો, ક્યારેય નહીં ખુટે, જાણો ચાણક્યએ કેમ આવુ કહ્યુ
આચાર્ય ચાણક્ય એક અર્થશાસ્ત્રી તથા એક મહાન વિચારક અને રાજદ્વારી પણ હતા. તેમણે એક પુસ્તર પણ લખેલુ છે જેનું નામ ચાણક્ય નીતિ છે. આ પુસ્તકમાં ચાણક્ય દ્વારા રજૂ કરાયેલા વિચારો આજે પણ માર્ગદર્શન આપે છે. ચાણક્ય કહે જે કહે તેનું જો પાલન કરવામાં આવે તો એવું પણ કહેવાય છે કે તમને ક્યારેય ધનની કમી નહીં રહે.
- Tanvi Soni
- Updated on: Feb 25, 2026
- 11:47 am
જમીન પર બેસીને ખાવાનું કેમ યોગ્ય માનવામાં આવે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
ભારત અને આયુર્વેદ વચ્ચે ખાસ સંબંધ છે. આયુર્વેદિક પદ્ધતિઓ હજુ પણ સ્વાસ્થ્ય જાળવવામાં અસરકારક સાબિત થઈ છે. આમાંથી એક છે જમીન પર બેસીને ખાવું. લોકોએ આ સ્વસ્થ આદત છોડી દીધી હશે, પરંતુ તેના હજુ પણ અસંખ્ય ફાયદા છે. ચાલો આપણે સમજાવીએ.
- Meera Kansagara
- Updated on: Feb 25, 2026
- 9:51 am