AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.

Read More

વધતી ગરમીનો ખતરો : આરોગ્ય પર ગંભીર અસરના સંકેત

વધતી વૈશ્વિક ગરમી અને કલાઇમેટ ચેન્જના કારણે લોકોની શારીરિક પ્રવૃતિમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં ગંભીર બીમારીઓ અને મૃત્યુ વધવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે.

Types Of Calender: દુનિયામાં કેટલા પ્રકારના કેલેન્ડર છે? જાણો દરેક સિસ્ટમની ખાસિયતો

દુનિયામાં સમય માપવા માટે વિવિધ કેલેન્ડર સિસ્ટમો ઉપયોગમાં લેવાય છે. સોલર, લ્યુનર અને લ્યુનિસોલર કેલેન્ડર કેવી રીતે કામ કરે છે તે જાણો.

  • Nishat
  • Updated on: Mar 20, 2026
  • 3:01 pm

ડાયાબીટિશ અને કેન્સનો ખતરો વધારી રહ્યું તમારા ઘરમાં વપરાતુ Cooking Oil, ઘી જ સ્વાસ્થ્ય માટે ઉત્તમ

ઘીમાં પોષક તત્વો અને Healthy fat હોય છે જે મર્યાદિત માત્રામાં ફાયદાકારક હોય છે, ત્યારે આપણે ખાઈ રહ્યા તે કુકિંગ ઓઈલ આપડા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે ચાલો જાણીએ

નવરાત્રિ વ્રત દરમ્યાન થતી સામાન્ય ભૂલો! ડાઇટીશિયન પાસેથી જાણો સ્વાસ્થ્ય માટે કઈ વાતનું ધ્યાન રાખવું, શું છે હેલ્દી ઓપ્શન

નવરાત્રીનું વ્રત મેટાબોલિઝમ અને શરીર ને તાજગીપૂર્ણ રાખવાનો એક સારો મોકો આપે છે. નવ દિવસનું લાંબું વ્રત શરીરને ડિટોક્સ (Detox) કરવા માટે મદદરૂપ બને છે. પરંતુ ઘણી વખત લોકો વ્રત દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો કરી બેસે છે, જેના કારણે ફાયદાને બદલે આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે..

શેમ્પૂ અને કન્ડિશનર ભૂલી જાઓ! ફક્ત આ કુદરતી વસ્તુઓ લગાવો, વાળ રેશમી અને મુલાયમ બની જશે

ધૂળ, ગંદકી અને સૂર્યપ્રકાશ વાળને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તેથી, વાળની ​​સંભાળ રાખવા માટે વિવિધ શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક કુદરતી ઘટકો છે જે વાળને રેશમી અને સુંવાળા બનાવી શકે છે? આ લેખમાં, આપણે તેમની ચર્ચા કરીશું.

ટ્રેનના ટોયલેટની બહાર કેમ લખેલું હોય છે ‘WC’? મોટાભાગના મુસાફરો નથી જાણતા આનો અસલી મતલબ, જાણો રેલવેના આ ખાસ કોડ પાછળનું રસપ્રદ કારણ!

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે ટોયલેટના દરવાજા પર કે ફ્લશ બટન પાસે 'WC' લખેલું જોયું જ હશે. ઘણા લોકો તેને માત્ર એક નિશાની માને છે, પરંતુ તેની પાછળ 19મી સદીનો ઈતિહાસ છુપાયેલો છે.

Vastu Tips: સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરો આ ત્રણ ભૂલો, નહીં તો અટકાવી દેશે તમારી તરક્કી

જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા દિવસની શરૂઆત સકારાત્મ હોય અને જીવનમાં તરક્કી બની રહે તો સવારની આ ત્રણ આદતો પર ધ્યાન દેવુ અત્યંત જરૂરી છે.

શું તમને ખબર છે, સિલિન્ડરમાંથી ગેસ લીક થાય ત્યારે ગંધ કેમ આવે છે ? જાણો તેની પાછળનું સાચું કારણ…

LPG Smell Reason : LPG ગેસમાં કોઈ રંગ નથી હોતો. પરંતુ જ્યારે સિલિન્ડરમાંથી ગેસ લીક થાય છે ત્યારે એક વિચિત્ર ગંધ આવવા લાગે છે. ચાલો આ પાછળનું કારણ જાણીએ.

શું તમારા ઘરે પણ કામવાળા વારંવાર રજા પાડે છે ? ઘરના કચરા-પોતાનું ટેન્શન હવે ખતમ…

ભારતના દરેક ઘરની આ એક સામાન્ય સમસ્યા છે – કામવાળાનું અચાનક રજા પર ઉતરી જવું! આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લઈને આવી છે આ ટેકનોલોજી. જાણો કેવી રીતે આ ટેકનોલોજી બનશે તમારા ઘરનો નવો ફેમિલી મેમ્બર...

બીચથી આગળનું ગોવા : જાણો ગોવાના છૂપાયેલા સ્થળો વિશે

ગોવાના ઓફબીટ સ્થળો તમને શાંતિ, કુદરત અને અસલી લોકલ અનુભવ આપીને ટ્રીપને યાદગાર બનાવી શકે છે.

કાનુની સવાલ: લગ્ન પછી સંબંધ ન ચાલે તો ક્યારે છુટાછેડા લઈ શકો? જાણો કાયદો શું કહે છે

લગ્ન જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે, પરંતુ દરેક લગ્ન સફળ થાય જ એવું જરૂરી નથી. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે મતભેદ, અણબનાવ અથવા ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, જેના કારણે સંબંધ ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે છુટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય?

જિમ વચ્ચે છોડી દેવાથી શરીર પર શું અસર પડે છે? જાણો નિષ્ણાંતોની સલાહ

જિમ શરૂ કર્યા પછી તેને વચ્ચે છોડવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે તે સમજવું ખુબ જરૂરી છે.

Parenting Tips : તમારુ બાળક બધા સામે જેમ ફાવે એમ બોલી નાખે છે? જાણો તેને કેવી રીતે સમજાવશો

આજના સમયમાં સ્માર્ટ અને સમજદાર પેરેન્ટિંગ બહુ મહત્વપૂર્ણ બની ગયું છે અહીં મુખ્ય વાત એ છે કે જો તમારું બાળક કોઈને અપમાનિત કરવા અથવા મજાક કરવા માટે ઇરાદાપૂર્વક આવું કરે , તો તે એક વર્તણૂકીય સમસ્યા છે.

Vegetables Origin: ભારતમાં ખવાતી દેશી શાકભાજીનો વિદેશી ઇતિહાસ શું છે? જાણો

જે શાકભાજીને આપણે દેશી માનીએ છીએ, તે હકીકતમાં દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ભારત સુધી પહોંચેલી છે.

બપોરે ઊંઘવું કેટલું યોગ્ય છે? જાણો યોગ્ય સમય અને અસર

બપોરની ઊંઘ શરીર માટે ફાયદાકારક કે નુકસાનકારક બની શકે છે, તે સમય અને આદત પર આધારિત છે. અમે તમને જણાવીશું કે બપોરની ઊંઘ કોના માટે ફાયદાકારક અને કોના માટે નુકસાનકરાક છે.

g clip-path="url(#clip0_868_265)">