AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

લાઈફ સ્ટાઈલ જીવનશૈલી

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.

Read More

કપડાં પર પડેલા લોહીના જિદ્દી ડાઘ દૂર કરવા છે? અપનાવો આ સરળ અને ઘરગથ્થુ ઉપાયો

ક્યારેક નાની-મોટી ઈજા કે અન્ય કોઈ કારણસર કપડાં પર લોહીના ડાઘ પડી જતા હોય છે. જો આ ડાઘને સમયસર સાફ કરવામાં ન આવે, તો તે સુકાઈને પાકા થઈ જાય છે અને મોંઘા ડિટર્જન્ટથી પણ સરળતાથી નીકળતા નથી. જો કે, આને લઈને હવે ગભરાવાની જરૂર નથી. તમારા રસોડામાં જ હાજર કેટલીક સામાન્ય વસ્તુઓની મદદથી તમે આ જિદ્દી ડાઘને ક્ષણોમાં સરળતાથી દૂર કરી શકો છો.

કાર, બસ કે ટ્રેનમાં બેસતાની સાથે જ ઊંઘ કેમ આવે છે ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

ઘણા લોકોને કાર, બસ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઝડપથી ઊંઘ આવી જાય છે. તેનું મુખ્ય કારણ વાહનના હળવી ધ્રુજારી, એન્જિનનો સતત અવાજ, આરામદાયક રીતે બેસવું અને મગજ પર ઓછો ભાર હોવો છે. આ બધા કારણો શરીર અને મનને શાંત બનાવે છે, જેના કારણે સહેલાઈથી ઊંઘ આવી જાય છે.

ઓનલાઇન જ્વેલરી ખરીદનારા થઈ જાઓ એલર્ટ ! ખતરનાક ભેળસેળથી કેન્સરનું જોખમ

જો તમે પણ ઓનલાઇન કે લોકલ માર્કેટમાંથી આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવાના શોખીન છો, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે. એક ચોંકાવનારા સંશોધનમાં સામે આવ્યું છે કે ફેન્સી જ્વેલરીમાં ઝેરી કેડમિયમ ધાતુની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે શરીર માટે કેન્સર અને કિડની-લીવરની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

જમતી વખતે ‘પાણી’ પીવાની ટેવ છે ? તો જાણી લો તેનાથી શરીરને થતા આ ‘નુકસાન’

ભોજનની જેમ જ શરીર માટે પાણી પણ ખૂબ જ જરૂરી છે પરંતુ ઘણા લોકોને જમતી વખતે વારંવાર પાણી પીવાની ટેવ હોય છે. જો તમે પણ ખાતી વખતે પાણી પીઓ છો, તો આ ટેવ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, જમતી વખતે પાણી પીવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

Kitchen Tips: પ્રેશર કૂકરની સીટીમાંથી હવા ઓછી આવે છે? આ સરળ ક્લિનિંગ ટ્રિક્સ બચાવશે મોટી મુશ્કેલી

પ્રેશર કૂકરની સીટીની નિયમિત સફાઈ માત્ર સ્વચ્છતા માટે જ નહીં પરંતુ તેની સલામત કામગીરી માટે પણ જરૂરી છે. ઘરેલુ વસ્તુઓથી સરળતાથી ગંદકી દૂર કરવાની અસરકારક રીતો અહીં જાણો.

  • Nishat
  • Updated on: Jul 21, 2026
  • 2:42 pm

Cellular vs Wi-Fi Calling: કયા મોડમાં કૉલ કરવાથી ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે ? જાણી લો અસલી સત્ય

સ્માર્ટફોનમાં સેલ્યુલર અને વાઇ-ફાઇ કૉલિંગમાંથી શેમાં વધારે બેટરી વપરાય છે તેને લઈને ઘણા લોકો મૂંઝવણમાં હોય છે. હકીકતમાં આ બંનેમાં બેટરીનો વપરાશ કૉલિંગ મોડ કરતાં તમારા નેટવર્કની ગુણવત્તા પર વધુ આધાર રાખે છે. જાણો કઈ પરિસ્થિતિમાં કયો ઓપ્શન બેસ્ટ રહેશે.

Stuffed Capsicum Recipe: બટાકા અને પનીરનું સ્ટફિંગથી બનાવો સ્વાદિષ્ટ ભરેલા મરચાં, જાણો મિનિટોમાં તૈયાર થતી આ સરળ રેસિપી

જો તમે પણ કેપ્સિકમ (ભરેલા મરચાં) ની રોજિંદી શાકની વાનગીઓથી કંટાળી ગયા હોવ, તો આ વખતે કઈંક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય કરી શકો છો. બટાકા અને પનીરનું મસાલેદાર સ્ટફિંગ ભરીને બનાવો ટેસ્ટી ભરેલા મરચાં, જે રોટલી, પરાઠા કે દાળ-ભાત સાથે ખાવાની ખૂબ મજા પડશે.

કાળી, સફેદ કે વાદળી ? કયા રંગની પાણીની ટાંકી ઘર માટે છે સૌથી શ્રેષ્ઠ, ખરીદતા પહેલા જાણી લો આ મહત્વની વાતો

ઘર માટે પાણીની ટાંકી ખરીદતી વખતે માત્ર કિંમત કે રંગ જોવો પૂરતો નથી. ટાંકીનો રંગ, તેની પ્લાસ્ટિક ક્વોલિટી અને લેયર પાણીના તાપમાન તથા ગુણવત્તા પર સીધી અસર કરે છે. કાળી, સફેદ અને વાદળી ટાંકીના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જાણો તમારા ઘર માટે કઈ ટાંકી સૌથી શ્રેષ્ઠ રહેશે.

ચોમાસામાં પાચનતંત્ર સુધારવા અને વાયરલ તાવથી બચવા માટે રોજ પીવો આ 5 સ્પેશિયલ હર્બલ ટી!

ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કેટલીક હર્બલ ટી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને મોસમી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બની શકે છે.

પૂરી-ભજીયા તળવાથી લઈને હાર્ટ હેલ્થ સુધી… જાણો કઈ રસોઈ માટે કયું તેલ છે સર્વશ્રેષ્ઠ

રસોઈમાં કયું તેલ વાપરવું તે માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મહત્વનું છે. અલગ-અલગ પ્રકારની રસોઈ માટે અલગ તેલ વધુ યોગ્ય માનવામાં આવે છે. જાણીએ કયા કામ માટે કયું તેલ શ્રેષ્ઠ ગણાય છે.

Vastu Tips : ચાતુર્માસ દરમિયાન આ વાસ્તુ નિયમોનું પાલન કરો, ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે

ચાતુર્માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર કાળ છે, જ્યાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોય છે. આ સમયગાળામાં નકારાત્મક ઊર્જા વધી શકે છે.

દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ? જાણો વધુ પડતું મીઠું ખાવું કેટલું નુકસાનકારક..

મીઠું આપણા આહારનો અનિવાર્ય ભાગ છે, પરંતુ વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને કિડનીની સમસ્યાઓનું જોખમ વધારે છે.

મકાઈ ખાવાથી કયા વિટામિન મળે છે? સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો છે આ મોસમી ખોરાક

ચોમાસામાં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સ્વાદમાં બેજોડ હોવાની સાથે મકાઈ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ છે. મકાઈ ખાવાથી શરીરને કયા મહત્વના વિટામિન્સ મળે છે તે વિશે વિગતે વાંચો.

શેવિંગ પછી ચહેરા પર શા માટે ઘસવામાં આવે છે ફટકડી ? 99% લોકો નથી જાણતા તેનું સાચું કારણ

આજકાલ યુવાઓ પોતાની દાઢીને આકર્ષક લુક આપવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. સેલૂનમાં હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ આજે પણ ઘણા સેલૂનમાં શેવિંગ પૂર્ણ થયા બાદ ચહેરા પર ફટકડી ફેરવવામાં આવે છે.

Diabetes Tips : ભોજન પછી 10-15 મિનિટ ધીમે ચાલવાથી બ્લડ શુગર કેવી રીતે નિયંત્રણમાં રહે? જાણો તેના ફાયદા

આજની બદલાતી જીવનશૈલીમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની રહી છે. ભોજન કર્યા પછી થોડું ધીમે ધીમે ચાલવાની આદત બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે અને સમગ્ર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">