જીવનશૈલી

જીવનશૈલી

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવનશૈલીમાં સવારે ઉઠવાથી લઈને રાતે સુવા સુધીની આદતોનો પણ સમાવેશ થાય છે. ફેશન, પ્રવાસ, ખોરાક, વ્યક્તિગત સબંધ કે સુંદરતા અથવા તો બ્યુટીને સબંધીત કોઈ પણ પ્રકારી ટીપ્સ આપીએ છીએ તેને જીવનશૈલીમાં સમાવેશ કરી શકીએ છીએ.

Read More

જમ્યા પછી કેટલા સમય બાદ કરવી જોઇએ એક્સરસાઇઝ ? જાણો આ મહત્વની બાબત

Workout After Eating: કસરતની સાથે એ પણ જરૂરી છે કે તમે યોગ્ય આહારનું પાલન કરો અને જિમ પછી અથવા વર્કઆઉટ પહેલાં યોગ્ય વસ્તુઓનું સેવન કરો. પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે ખાવા અને વર્કઆઉટ વચ્ચે કેટલું અંતર હોવું જરૂરી છે.

Ready to Eat Food હેલ્થ માટે કેટલા જોખમી હોય છે? જાણો શું કહે છે નિષ્ણાતો

Ready to Eat Food કૃત્રિમ રંગો અને ફ્લેવરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ખાદ્યપદાર્થોની શેલ્ફ લાઇફ વધારવા માટે મીઠાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.

Gujarat IRCTC tour package : રેલવે શ્રાવણ મહિનામાં કરાવશે 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTCનું આ ટૂર પેકેજ કરો બુક, આટલો થશે ખર્ચ

IRCTC ભગવાન શંકરના ભક્તો માટે શ્રાવણમાં એક શાનદાર પેકેજ લાવ્યું છે. આ પેકેજ દ્વારા તમને એકસાથે 7 જ્યોતિર્લિંગ જોવાનો મોકો મળશે. અમે તમને ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો જણાવીએ.

Hair Spa : વરસાદની ઋતુમાં હેર સ્પા કરાવવું જોઈએ કે નહીં? જાણો નિષ્ણાત શું કહે છે

Hair Spa : હેર સ્પા સ્કેલ્પની સારી સફાઈ પૂરી પાડે છે. ડ્રાય સ્કૅલ્પ, ગંદા વાળ અને ભરાયેલા છિદ્રોની સમસ્યા દૂર થાય છે અને વાળમાંથી તમામ પ્રકારની અશુદ્ધિઓ દૂર થાય છે. પણ ચોમાસામાં હેર સ્પા કરાવવો જોઈએ કે નહીં? આવો જાણીએ નિષ્ણાત પાસેથી

New Train : Bandra Terminus અને Udhna રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દોડશે, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત, જાણો ટાઈમટેબલ

Western Railway News : ચોમાસાની સિઝનમાં રેલવે મુસાફરોને થોડી રાહત આપતા પશ્ચિમ રેલવેએ ઉધનાથી મુંબઈ અને સુરતમાં બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો અનુક્રમે ગોરખપુર અને છપરા જશે.

Western Railway Update : ભારે વરસાદને પગલે વડોદરા ડિવિઝન તેમજ સૌરાષ્ટ્રની આટલી ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયું

Baroda Division Train Cancelled : દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ જ છે. જનજીવન ખોરવાઈ ગયું છે તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારે વરસાદથી રેલવે પર પણ અસર પડી છે. વડોદરા-ભરુચ તેમજ સુરત જતી કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. આ ટ્રેનનું લિસ્ટ નીચે આપેલ છે.

પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ માટે ઘરે બનાવો સાબુદાણાના સ્વાદિષ્ટ વડા, જાણી લો રેસીપી

સાબુદાણા વડા સ્વાદ અને પોષણથી ભરપૂર એક ઉત્તમ ફળની વાનગી છે. તે શ્રાવણ સોમવારના ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. તેને બનાવવાની રીતે પણ એક દમ સરળ છે. 

Reliance Jio : આનંદો…વધી ગઈ 349 રૂપિયાના પ્લાનની વેલિડિટી, હવે 30 દિવસ માટે મેળવો લાભ

Reliance Jio 349 Plan Validity : રિલાયન્સ જિયોના 349 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી હવે 30 દિવસની રહેશે. આ ઉપરાંત તમને 60GB ડેટાનો લાભ પણ મળશે. જેમાં પસંદગીની જગ્યાઓ પર અનલિમિટેડ 5Gનો લાભ પણ મળી શકશે. ચાલો 349 રૂપિયાના પ્લાનની સંપૂર્ણ વિગતો જાણીએ.

Union budget 2024 : પ્રવાસન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો, સરકાર આ રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપશે

આ વખતે બજેટમાં બિહારમાં 2 નવા એક્સપ્રેસવે બનાવવા સિવાય ગંગા નદી પર 2 પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, બિહારમાં નવા એરપોર્ટ બનશે. જે વિદેશી પર્યટકોને બિહાર તરફ વધુ આકર્ષિત કરવાનું કામ કરશે.

Hair Serum : હેર સીરમ શું હોય છે, તે વાળ પર કેવી રીતે કામ કરે છે? જાણો તેના ફાયદા

Hair Serum Tips : વાળને હેલ્ધી રાખવા માટે મોંઘા તેલથી લઈને કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ હેર સીરમ લગાવવાનું ચલણ પણ ઘણું વધી ગયું છે, પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ કરવામાં અસમંજસમાં રહે છે. તો ચાલો આ વિશે વિગતે જાણીએ.

Parenting Tips : દરેક માતા-પિતાએ નીતા અને મુકેશ અંબાણી પાસેથી આ ચાર બાબતો શીખવી જોઈએ, બાળકો બનશે સફળ અને સંસ્કારી

મુકેશ અંબાણી અને નીતા અંબાણી વારંવાર તેમના Parenting Tips ના વખાણ કરે છે. વિશ્વના ટોચના 10 અમીર લોકોમાં સામેલ હોવા છતાં તેમના બાળકો ખૂબ સંસ્કારી અને નમ્ર છે. તો ચાલો આજે તેમના ઉછેરમાંથી Parenting Tips ની કેટલીક ટિપ્સ લઈએ.

નીતા અંબાણીના એટ્રેક્ટિવ અને હટકે લુક પાછળ આ જાણીતા લોકોનો છે હાથ, જાણો કારણ

નીતા અંબાણી ભારતીય સંસ્કૃતિ અને કલાને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે કામ કરી રહી છે અને તેમના પોશાકમાં ભારતીય હસ્તકલા કલા પણ કોતરેલી છે. રોયલ ટચ સાથેનો તેણીનો દેખાવ હંમેશા ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેના દેખાવ પાછળ કોણ છે.

હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ શા માટે આપવામાં આવે છે વરિયાળી- સાકરનો મુખવાસ ? જાણો- Photos

આયુર્વેદિક ડૉક્ટર અનિલ રાયના જણાવ્યા અનુસાર સાકર મિશરીનું સેવન પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિશરીમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે ભોજન બાદ પાચનને સુધારવા અને શારીરિક સંતુલન બનાવવામાં મદદ કરી શકે છે.

Health Tips : જમ્યા પછી તમને ગળ્યું ખાવાની ટેવ છે, શું ગળ્યું ખાવાથી શરીરમાં સારા હોર્મોન્સ રિલીઝ થાય છે?

crave sweets after meals : જમ્યા પછી ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે? ઘણા લોકો જમ્યા પછી તરત જ કંઈક મીઠું ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે ખાધા પછી આપણને મીઠાઈ ખાવાનું કેમ મન થાય છે? શું જમ્યા પછી કંઈક મીઠી ખાવી સ્વાસ્થ્ય માટે સારું છે? ચાલો અમને જણાવો.

Skin Care Tips : ચણાનો લોટ પણ સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે, તેને લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Besan Face Pack : દાદીમા પણ તેના જમાનામાં સ્કીન કેર માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હતા તે આપણે બધા જાણીએ છીએ. તેની કોઈ આડઅસર થતી નથી, પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ, ડ્રાયનેસ, રેશિઝ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">