સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

શું ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી લગાવવાથી બાળક પર નિશાન પડે છે, શું ખરેખર પેટ સુધી પહોંચે છે રસાયણો?

મહેંદી હાથની સુંદરતામાં વધારો કરે છે. સ્ત્રીઓ ખાસ પ્રસંગોએ તેને બનાવે છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન મહેંદી ન લગાવવાની સલાહ આપવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે તે માતા અને બાળક બંનેને નુકસાન પહોંચાડી શકે છે.

Tips for relieving infections : આયુર્વેદની આ ટિપ્સ તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં કરશે મદદ, નિષ્ણાતો પાસેથી જાણો

શિયાળો પોતાની સાથે અનેક રોગો લઈને આવે છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓ વાયરલ ચેપનો ભોગ બને છે. નિષ્ણાતોએ કહ્યું છે કે આયુર્વેદની કેટલીક ટિપ્સનું પાલન કરીને તમે વાયરલ ચેપથી બચી શકો છો.

Diabetes : ડાયાબિટીસના દર્દીઓ બાજરીનો રોટલો ખાઈ શકે કે નહીં ? જાણી લો

ડાયાબિટીસ ધરાવતા લોકો માટે બાજરીનો રોટલો ખાવાનો વિષય ચર્ચાસ્પદ છે. બાજરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્ષ ઓછો હોવાથી તે બ્લડ સુગર પર અસર કરે છે.

ભારતમાં નવી બીમારીની દસ્તક ! 15 દિવસમાં 139 લોકો થયા ટકલા, જાણો શું છે આ વાળ ખરવાની બીમારી

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રહસ્યમય બીમારીનો મામલો સામે આવ્યો છે. દિલ્લી અને ચેન્નઈની ICMRની ટીમ આજે બુલઢાણામાં પહોંચી છે. એકાએક વાળ ખરવાના કેસમાં ICMRની ટીમ તપાસ કરશે.  બુલઢાણાના 12થી વધુ ગામમાં વાળ ખરવાની બીમારીનો ભરડો લીધો છે. 15 દિવસમાં 139 લોકો ટકલા થયાનું સામે આવ્યું. 

દાદીમાની વાતો : ‘ગર્ભાવસ્થા દરમિયાન નદી પાર ન કરવી જોઈએ’, આવું કેમ કહે છે દાદીમા

દાદીમાની વાતો : દાદીમા ઘણીવાર કહે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ નદી પાર ન કરવી જોઈએ કે નદીની નજીક પણ ન જવું જોઈએ. ચાલો જાણીએ કે શાસ્ત્રો અને વિજ્ઞાનમાં આના કયા કારણો આપવામાં આવ્યા છે.

પ્રયાગરાજમાં આજથી મહાકુંભ શરૂ, પહેલા અમૃત સ્નાન માટે ઉમટ્યા ભક્તો, CM યોગીએ અભિનંદન પાઠવ્યા

પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના ઉદ્ઘાટન પર અભિનંદન પાઠવ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે શ્રદ્ધા અને આધુનિકતાના સંગમ પર ધ્યાન અને પવિત્ર સ્નાન માટે આવેલા તમામ ભક્તોનું હૃદયપૂર્વક સ્વાગત છે.

Diabetes : શું માનસિક તણાવ પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે?

ભારતમાં ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે ખોરાક સિવાય 'તણાવ' એ સૌથી મોટું કારણ છે. માનસિક તણાવને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં તણાવ ઓછો કરવા માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે.

Baba Vanga Predictions on HMPV : જેનો ડર હતો તે થયું ! શું બાબા વેંગાએ HMPV વાયરસ વિશે આગાહી કરી હતી?

બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગા પણ એક વિશ્વ વિખ્યાત ભવિષ્યવેત્તા હતા. એવું માનવામાં આવે છે કે તોફાનમાં ફસાઈ ગયા બાદ તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે તેમના જીવનકાળ દરમિયાન તેમણે કરેલી ઘણી આગાહીઓ આજે સાચી પડી રહી છે.

Winter Health Guide : આ શાકભાજી છે દવાની ફેક્ટરી, શિયાળામાં ખાવાથી થાય છે મોટો ફાયદો, જાણો

શિયાળો શરૂ થતાં જ લોકો સ્વસ્થ ખોરાક ખાવાનું શરૂ કરી દે છે. શિયાળામાં, સૂકા ફળ અને મેથીના લાડુ ઘરે બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે આયુર્વેદ અનેક ઉપાયો સૂચવે છે. તેમાં ફણસી શાકભાજીનો ઉલ્લેખ છે.

Remedies for Diabetes : ડાયાબિટીસ નિયંત્રણ માટે ગિલોયના ચોંકાવનારા ફાયદા, જ્યુસ બનાવી તેનું સેવન કરવાની સાચી રીત જાણી લો

આયુર્વેદ અનુસાર, ગિલોયના ત્રણેય ભાગો, એટલે કે પાંદડા, મૂળ અને થડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ રોગોની સારવારમાં ગિલોયના થડ અથવા દાંડીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ગિલોયમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટો હોય છે અને તેમાં બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે.

Weight Loss Health Risks : ઝડપથી વજન ઘટાડવાથી શરીરને થાય છે આ 3 મોટા નુકસાન, જાણી લો

કેટલાક લોકો તેમના આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી ટાળીને ઝડપથી વજન ઘટાડે છે. પરંતુ શું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડા દિવસોમાં વજન ઘટાડવું સલામત છે? ચાલો જાણીએ કે ઝડપથી વજન ઘટાડવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

Health Tips : શિયાળામાં મોર્નિંગ વોક પર જતા પહેલા આ ભૂલો ન કરો, નહીં તો ભોગવવું પડશે પરિણામ

શિયાળામાં મોર્નિંગ વોક પર જવું એ ખુબ સારી વાત કહેવામાં આવે છે. પરંતુ મોર્નિંગ વોક પર જતી વખતે આપણે કેટલીક ભૂલ કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ પર ભારે પડી શકે છે. આ નાની-નાની ભૂલ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.

Yoga : ગરદન, ખભા અને કમરનો દુખાવો ઓછો કરવા માટે યોગાસનો, તણાવ પણ થશે દૂર

જો યોગને દિનચર્યામાં અપનાવવામાં આવે તો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે અને શારીરિક રીતે પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી સુરક્ષિત રહી શકે છે. કેટલાક યોગાસનો એવા છે જે સ્નાયુઓની જડતા અને દુખાવામાં પણ રાહત આપે છે. જો આ યોગાસનો દરરોજ કરવામાં આવે તો દુખાવામાં પણ રાહત મળે છે. બેઠા-બેઠા કામ કરતાં લોકોમાં ગરદન, ખભા અને પીઠનો દુખાવો સામાન્ય છે. તો ચાલો આપણે દુખાવામાં રાહત મેળવવા માટે કેટલાક યોગાસનો શીખીએ.

Vitamin B12 Foods: શિયાળાની આ 4 શાકભાજી ખાવાથી વધશે વિટામિન B12, શાકાહારીઓ માટે બેસ્ટ ઓપ્શન

Vitamin B12 Deficiency: શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ તેના કાર્યને અસર કરે છે. વિટામિન B12 ની ઉણપ વિશે વાત કરીએ તો, એનિમિયા થઈ શકે છે. આ સાથે, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવી, પાચન સમસ્યાઓ, હાથ-પગમાં ખાલી ચડી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Shilajit Health Benefits : એક મહિના સુધી દરરોજ શિલાજીત ખાવાથી શરીરમાં શું ફાયદો થાય ? જાણો

શિલાજીત એ હિમાલયના પ્રદેશોમાં જોવા મળતો કાળો પદાર્થ છે. તે ઘણા ઔષધીય છોડના સડો પછી તૈયાર કરવામાં આવે છે.

સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">