AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

તમારુ માનસિક સ્વાસ્થ્ય કેવુ છે? સરકાર કરાવશે તમારી મેન્ટલ હેલ્થનો દેશવ્યાપી સરવે

સરકાર 9 વર્ષ બાદ મેન્ટલ હેલ્થને લઈને દેશભરમાં સરવે કરવા જઈ રહી છે. જેનાથી જાણ થશે કે લોકોના માનસિક સ્વાસ્થ્યને લઈને શું સ્થિતિ છે

સ્ટ્રેસ ઓછો થવો, સ્નાયુઓ મજબૂત…..શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી શું ફાયદો થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી

શું શિયાળામાં ઠંડા પાણીમાં સ્નાન ખરેખર ફાયદાકારક છે? કેટલાક લોકો શિયાળાની ખૂબ જ વધારે ઠંડીમાં પણ દરરોજ સવારે ઠંડા પાણીમાં સ્નાન કરવાનો રિવાજ અપનાવે છે. નિષ્ણાત પાસેથી જાણો કે તેનાથી શરીરને શું ફાયદા થાય છે.

લવિંગ, એલચી કે આદુવાળી ચા? શિયાળામાં કઈ ચા છે વધુ ફાયદાકારક, જાણો

શિયાળાની ઋતુમાં જ્યારે પારો ગગડે છે, ત્યારે ગરમાગરમ ચાની ચુસ્કી માત્ર મનને તાજગી જ નથી આપતી, પરંતુ જો તેમાં યોગ્ય ઘટકો ઉમેરવામાં આવે તો તે ઔષધિ સમાન બની જાય છે. આયુર્વેદ અને નિષ્ણાતોના મતે, શિયાળામાં સાદી ચાને બદલે લવિંગ, એલચી અને આદુનો ઉપયોગ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ ત્રણેય ઘટકો પોતાની રીતે વિશિષ્ટ ગુણો ધરાવે છે, જે ઠંડી સામે લડવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ચાલો જાણીએ, શિયાળાની કઈ ચા તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું તમારું બાળક રાત્રે પથારીમાં પેશાબ કરે છે? જાણો કારણો અને આયુર્વેદિક ઉપાયો

મોટાભાગના બાળકો રાત્રે સૂતી વખતે પથારીમાં પેશાબ કરે છે. આ બાળકોની ઉંમર 5 થી 10 વર્ષની વચ્ચે હોય છે. શું તમે જાણો છો કે બાળકો આવું કેમ કરે છે? કારણો ઉપરાંત નિવારણ માટે આયુર્વેદિક ઉપાયો વિશે જાણો

Skin Tips : અઠવાડિયામાં જ ફરક દેખાશે ! આ 5 અસરકારક ઉપાયો અપનાવો, ચહેરાની કરચલીઓ ‘છૂમંતર’ થઈ જશે

વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ આવી એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ કેટલીક વાર ખરાબ જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને સ્કિન કેરમાં બેદરકારીને કારણે પણ આ સમસ્યા ઉંમર પહેલા દેખાવા લાગે છે.

મોઢામાં થતી આ સમસ્યા આપે છે કેન્સરના સંકેત? MOHFWની ચેતવણી – આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જાઓ

કેન્સરના કેસ વધી રહ્યા છે, જે બિલકુલ સામાન્ય નથી. તે એક ખતરનાક રોગ છે, અને તમારે તેના લક્ષણોથી વાકેફ રહેવું જોઈએ. MOHFW એ મૌખિક કેન્સરના ચાર લક્ષણોની યાદી આપી છે, જે વહેલા ઓળખી શકાય છે અને અસરકારક સારવાર તરફ દોરી શકે છે. મંત્રાલય આ લક્ષણો વિશે સતર્ક રહેવાની અને જો તમને તે દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવાની ભલામણ કરે છે.

આ ડ્રિંક છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના 5 લાભ

મોટાભાગના લોકો ચામાં અથવા દાળ અને શાકભાજી સાથે આદુનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે? ચાલો આયુર્વેદિક ડોક્ટર પાસેથી તેના ફાયદા જાણીએ,

ત્વચા માટે છે સૌથી અસરદાયક છે આ તેલ, જેના વિશે તમે નહિ જાણતા હોવ

જોજોબા તેલ દેખાવમાં આછો પીળો અથવા સોનેરી રંગનો હોય છે અને તે ખૂબ જ હળવું તેલ છે જે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે. તેમાં વિટામિન E, એન્ટીઑકિસડન્ટો અને આવશ્યક ફેટી એસિડ હોય છે.

તમે આ છોડ અને તેના પાઉડર વિશે નહીં જાણતા હોવ, દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, જાણો

દાંતની સ્વચ્છતા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારા દાંતને ચમકદાર અને સ્વસ્થ રાખવા માંગતા હો, તો તમે આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો છો.

Baba Ramdev Ayurvedic Upay : પ્રદૂષણનો ખતરો ! બાળકોના વહેતા નાકની સમસ્યા, બાબા રામદેવે જણાવ્યો શરદી કફનો આર્યુવેદિક રામબાણ ઉપાય

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અને કાતીલ ઠંડીનો બેવડો માર લોકો માટે નોંધપાત્ર સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. બાળકો ઘણા દિવસોથી શરદી અને ખાંસીથી પીડાય છે. બાબા રામદેવના આ આયુર્વેદિક ઉપાયો રાહત આપશે. વધુ જાણો.

શું કોઈ HIV-પોઝિટિવ વ્યક્તિ HIV-નેગેટિવ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે ? જાણો એક્સપર્ટ શું કહે છે

જો કોઈ વ્યક્તિ HIVથી સંક્રમિત થાય છે, તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો કોઈ વ્યક્તિ લગ્ન પહેલાં ચેપગ્રસ્ત થાય છે, તો તે વિચારે છે કે તેણે લગ્ન કરવા જોઈએ કે નહીં. આ પ્રશ્નોના જવાબો શોધવા માટે એક્સપર્ટે જાણકારી આપી છે.

Women’s health : મેનોપોઝ દરમિયાન મહિલાઓને વધુ આરામની જરૂર કેમ હોય છે? ડૉક્ટર પાસેથી જાણો

મેનોપોઝમાં મહિલાઓએ પર્યાપ્ત માત્રામાં આરામ કરવો જોઈએ. જો આવું ન કર્યું તો સ્વાસ્થને ખુબ મોટું નુકસાન પહોંચી શકે છે.તો ચાલો જાીએ કે, પુરતો આરામ કરવાની જરુર કેમ હોય છે?

કયા વિટામિનની ઉણપને કારણે લાગે છે વધુ ઠંડી, તમે નહીં જાણતા હોવ

શું તમને પણ ઘણીવાર એવું લાગે છે કે અન્ય લોકોની તુલનામાં તમને વધુ ઠંડી લાગે છે? ઘણા લોકો જ્યાં સામાન્ય રીતે આરામથી ફરતાહોય છે, ત્યાં તમે ધ્રુજતા હોવ છો? અથવા તો ઘરની અંદર પણ તમને ગરમ કપડાં, મોજાં અને ધાબળાની જરૂર પડતી હોય છે? જો આવું હોય, તો એ સમજવું જરૂરી છે કે ઠંડી લાગવાનું કારણ માત્ર બહારનું હવામાન નથી. ઘણીવાર શરીરની અંદર થતાં કેટલાક અસંતુલન અને શારીરિક બદલાવ પણ તેનું કારણ બને છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં.

Women’s health : શું મેનોપોઝ લક્ષણો વિના શરૂ થઈ શકે છે ? ડૉક્ટર પાસેથી જાણો

મેનોપોઝમાં સામાન્ય રીતે અનેક લક્ષણો હોય છે. પરંતુ શું મહિલાઓ માટે કોઈ પણ લક્ષણો વિના મેનોપોઝની શરુઆત થઈ શકે છે?આ વિશે આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં વિસ્તારથી વાત કરીશું.

સવારે ખાલી પેટે આ 7 લોકો ‘ચા’ પીવા પહેલા આટલું વાંચી લેજો, તો રહેશો બિલકુલ સેફ

ઘણા લોકો માટે સવારે ખાલી પેટ ચા દિનચર્યાનો ભાગ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જે લાંબા ગાળે નુકસાનકારક છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">