સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

Health Tips: લેપટોપ-મોબાઈલ સ્ક્રીન હાર્ટ હેલ્થ માટે કેમ છે ખતરનાક, થઈ શકે છે આ ગંભીર બિમારી

આજકાલ લોકો હ્રદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે તમારું લેપટોપ અને મોબાઈલ પણ તમારા નબળા હૃદયનું કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઉપકરણો હવે આપણા સ્વાસ્થ્યના દુશ્મન બની રહ્યા છે. ડોક્ટરે કહ્યું કે વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે તમારું શરીર રોગોનું ઘર કેમ બની રહ્યું છે?

ઉનાળાની ગરમીમાં આખો દિવસ મોજા પહેરી રાખતા હોવ તો ચેતજો, આ સમસ્યા વધારશે તમારી મુશ્કેલી

આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં મોજાં વિશે વધુ સાવચેત રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી મોજાં પહેરો છો તો ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ અંગે વિગતવર જણાવવામાં આવ્યું છે.

ચહેરો વધુ પડતો પડી ગયો છે કાળો, તો આ શાકભાજીનો રસ લગાવો, ચહેરા પર આવી જશે કુદરતી ચમક

જો તમારી ત્વચા સૂર્યપ્રકાશને કારણે કાળી થઈ ગઈ હોય તો તમારે આ શાકભાજીના રસના આ ઉપાયો અજમાવવા જોઈએ. આ તમારી ત્વચામાંથી ટેનિંગ દૂર કરશે અને તમારા ચહેરાને ચમકદાર બનાવશે. તમારે કેટલાક ઘરેલું ઉપચાર પણ કરવા જોઈએ જેથી કરીને તમારા પર ટેનિંગની અસર ઓછી થઈ શકે અને ઉનાળામાં પણ તમારો ચહેરો સ્વસ્થ રહે.

શું તમે પણ ખાઓ છો ભેળસેળવાળું ઘી ? આ 5 રીતે ઘીની શુધ્ધતા તપાસો

સારી ગુણવત્તા વાળુ ઘી શોધવું હવે એક મોટું કામ બની શકે છે કારણ કે ભેળસેળવાળું ઘી બજારમાં કોઈપણ સંકોચ વિના વેચાઈ રહ્યું છે. લોકો તેને ખરીદીને લાવે છે, ત્યારે તેમને લાગે છે કે ઘી સારૂ હશે પણ તે ભેળસેળવાળું હોય છે. ખબર પણ નથી હોતી કે આ ઘી અનેક રોગોને આમંત્રણ આપે છે.

શું તમે નકલી બદામ તો નથી ખરીદી રહ્યાને…? આ 4 રીતે કરો ઓળખ

બદામનું સેવન કરવાથી માત્ર તમે એક્ટિવ જ નથી રહેતા. પરંતુ તે તમારા મગજની સાથે-સાથે તમારા હૃદયને પણ ફાયદો કરે છે. જો કે આજકાલ ભેળસેળ કરનારાઓની કોઈ કમી નથી, તેથી બદામ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઘરમાં દરેક જગ્યાએ ગંદકી ફેલાવવા લાગ્યા છે કોકરોચ, તો આ ઘરેલું ઉપાયથી ઘરમાં નહીં રહે એક પણ વંદો

ઉનાળાની ઋતુમાં વારંવાર કોકરોચ ઘરમાં આતંક મચાવવા લાગે છે. તમે જુઓ છો તે દરેક ખૂણામાં વંદાઓ દેખાય છે. આવી સ્થિતિમાં, આ વંદાઓથી છુટકારો મેળવવા માટે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ કારગર સાબિત થાય છે. આ વંદાઓને ઘરમાંથી હંમેશા માટે દૂર કરવા અને મારવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકાય છે.

આખરે કેમ આવે છે બગાસાં? જાણો બગાસું આવવા પાછળનું ખરેખર કારણ શું છે

શું તમે જાણો છો કે બગાસું આવવાનું કારણ શું છે? વાસ્તવમાં, એક વ્યક્તિ દિવસમાં 5 થી 18 વખત બગાસુ આવે છે અને આ પણ એક સામાન્ય બાબત છે. ત્યારે આ બગાસા આવવા પાછળનું કારણ શું છે સમજો અહીં

સવારના નાસ્તામાં આ વસ્તુઓનો કરો સમાવેશ, એનર્જીની સાથે વજન ઘટાડવામાં પણ કરશે મદદ

Summer breakfast ideas : ઉનાળાની ઋતુમાં આપણે સવારનો નાસ્તો કર્યા વિના ઘરની બહાર ન નીકળવું જોઈએ. કારણ કે આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવા જ કેટલાક હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તૈયાર કરવામાં ઓછો સમય લાગશે અને ખાવામાં પણ હળવા હશે.

Health Tips : જમ્યા પછી ક્યારેય ન ખાતા તરબૂચ, જાણો આ ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે

પોષક તત્વોથી ભરપૂર તરબૂચમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં આ ફળ વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, તેને ખોટા સમયે અને ખોટી રીતે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ તરબૂચ ખાવાની સાચી રીત શું છે અને તરબૂચ કેવી રીતે ખાવું જોઈએ.

World Malaria Day: એક-બે નહીં પરંતુ આ 5 પ્રકારના હોય છે મેલેરિયાના તાવ, જાણો લક્ષણો અને સાવચેતીના પગલાં

વિશ્વ મેલેરિયા દિવસ 2024 સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ મેલેરિયા દિવસ 2024 ઉજવવા પાછળનો ઉદ્દેશ લોકોને મેલેરિયા વિશે શિક્ષિત કરવાનો છે, જે મચ્છરના કરડવાથી થતો રોગ છે. આજે અવેરનેસના ભાગ રૂપે આ મેલેરિયાની બીમારીથી કઈ રીતે બચવું તેને લઈને માહિતી આપવામાં આવી છે.

શું ગરમીમાં લીલા મરચા ખાઈ શકાય? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે

લીલું મરચું ચોક્કસપણે તીખું હોય છે, પરંતુ તે પોષક તત્વોથી પણ ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ખાસ કરીને ઉનાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

Health Tips : આ 6 લોકોએ ક્યારેય ન ખાવું જોઈએ ‘પાન’, કારણ જાણી ચોંકી જશો

દરરોજ પાન ચાવવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જોકે આના પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. જે લગભગ કોઈ જાણતા નહીં હોય. કયા વ્યક્તિએ પાન ન ખાવા જોઈએ તેની માહિતી આપવામાં આવી છે.

શું તમે તમારા બાળકને પાઉડર દૂધ પીવડાવો છો? તો ભૂલથી પણ ના કરો આ ભૂલ

નેસ્લે ઈન્ડિયાના ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ વધુ હોવાને કારણે વિવાદ છે. બાળકોના પોષણને લગતા ઉત્પાદનોમાં ફોર્મ્યુલા મિલ્કનો પણ સમાવેશ થાય છે. આ અંગે એક નવું અપડેટ પણ સામે આવ્યું છે. વેલ, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બાળકને આ પ્રકારનું દૂધ આપતા સમયે માતા-પિતા કઈ ભૂલોનું પુનરાવર્તન કરે છે. આમ કરવાથી બાળક ચેપનો શિકાર બની શકે છે. જાણો....

Health Tips : શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે? કેટલી માત્રામાં ? જાણો અહીં

બ્લડ સુગર પર કેરીની અસર- કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે. જો કે તેની સાથે કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ સુગર પર તેની અસર ઘટાડે છે.

‘ચિકનપોક્સ’ શું છે અને કેવી રીતે પડ્યું તેનું નામ ? જાણો લક્ષણો સહિતની સંપૂર્ણ વિગત

ચિકનપોક્સને કારણે થતી ફોલ્લીઓ વેરીસેલા-ઝોસ્ટર વાયરસના સંપર્કમાં આવ્યાના 10 થી 21 દિવસ પછી દેખાય છે. ફોલ્લીઓ ઘણીવાર 5 થી 10 દિવસ સુધી રહે છે. અન્ય લક્ષણો કે જે ફોલ્લીઓના 1 થી 2 દિવસ પહેલા દેખાઈ શકે છે .

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">