હેલ્થ સ્વાસ્થ્ય
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
ભારતમાં ઝોમ્બી ડ્રગનો ભયાવહ કહેર, દેશના અલગ અલગ ખૂણે જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, જુઓ Video
ભારતમાં ઝોમ્બી ડ્રગ (ઝાયલાઝીન)નો ખતરનાક પ્રકોપ પંજાબ બાદ બિહાર અને બેંગલુરુમાં ફેલાઈ રહ્યો છે. આ પ્રાણીઓના બેભાન કરવા માટે વપરાતું ડ્રગ માણસોમાં જીવલેણ અસર કરે છે, શરીરને સ્થિર કરી દે છે અને ચામડી સડાવી નાખે છે.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 7:42 pm
High blood pressure exercise : હાઈ બ્લડ પ્રેશર હોય તો સવારની કસરત કરવી કે નહીં? જાણો સાચો જવાબ
કસરત એ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બને છે અને તે એક સ્વાભાવિક ઉપચાર તરીકે પણ કામ કરે છે. કસરત ક્યારે કરવી તે પસંદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે સવારે કસરત કરવી યોગ્ય ગણાય કે નહીં?
- Ashvin Patel
- Updated on: Apr 9, 2026
- 7:25 pm
Healthy Rotli Secrets : જાડી કે પાતળી… કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે? જાણી લો
હાલના સમયે સ્વાસ્થ્યને લઈને અનેક લોકો દેશમાં જાગૃત થયા છે, જેને કારણે સ્વાસ્થ્યને લગતા અનેક નિયમો તેઓ અનુસરી રહ્યા છે. ખાસ કરીને ઘરોમાં બનતી રોટલીની રીત આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જે તમે નહીં જાણતા હોવ.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 4:06 pm
Aakada leaves Benefits : આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, તમે નહીં જાણતા હોવ..
આકડાના પાન કુદરતી રીતે દુખાવામાં રાહત આપવામાં અત્યંત મદદરૂપ છે. તેમાં રહેલા બળતરા વિરોધી અને પીડાનાશક ગુણધર્મો તમને અનેક મુશ્કેલીઓમાંથી રાહત આપે છે.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 3:29 pm
Watermelon Side Effects: ખાલી પેટે તરબૂચ ખાવાના 5 મોટા ગેરફાયદા,જાણો નિષ્ણાત શું કહે છે
કેટલાક લોકો, સ્વસ્થ આહારની શોધમાં અથવા ટિપ્સનું પાલન કરીને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આમાંથી એક છે ખાલી પેટે ફળ ખાવાનું. શું તમે જાણો છો કે ખાલી પેટે તરબૂચ ખાવાના પણ ઘણા ગેરફાયદા છે? ચાલો સમજાવીએ.
- Meera Kansagara
- Updated on: Apr 9, 2026
- 11:38 am
Earwax Remove : કાનમાં જામેલો મેલ કેવી રીતે કાઢવો? માત્ર થોડી જ વારમાં સરળતાથી કાન સાફ કરો, જાણો રીત
શું તમે જાણો છો કે કાનમાંથી મેલ ખોટી રીતે કાઢવાથી નુકસાન થઈ શકે છે? ઘણીવાર લોકો અજાણતાં એવી રીતો અપનાવે છે જેનાથી ઈન્ફેક્શન અથવા કાનને નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કાનની અંદરનો મેલ સુરક્ષિત અને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવો.
- Sagar Solanki
- Updated on: Apr 8, 2026
- 10:01 pm
દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો દેશનો સૌથી અજીબોગરીબ કિસ્સો: કોમામાં રહેલા પતિના સ્પર્મથી પત્ની બનવા…..
દિલ્હીની એક મહિલાએ કોમામાં રહેલા પતિના સ્પર્મથી માતા બનવાની જીદ પકડી છે. કાયદાની ગૂંચ અને લાગણીઓની લડાઈ વચ્ચે દિલ્હી હાઈકોર્ટમાં થશે મોટો નિર્ણય. શું વિજ્ઞાન અને કાયદો મળીને આ મહિલાનું સપનું પૂરું કરશે?
- Dhruv Barot
- Updated on: Apr 8, 2026
- 8:44 pm
Watermelon Peel reuse: તરબૂચની છાલનો ચોંકાવનારો ઉપયોગ તમે નહીં જાણતા હોવ, કચરો માનીને ફેંકી ન દેતા
તરબૂચની છાલને કચરો ન સમજો! આ લેખમાં અમે તરબૂચની છાલનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અથાણું, મીઠો મુરબ્બો અને તાજગીભરી સ્મૂધી બનાવવાની રીતો જણાવીશું.
- Sagar Solanki
- Updated on: Apr 8, 2026
- 6:13 pm
નાસ્તામાં ઉપમા, પૌંઆ, ઈડલી… જેવી વસ્તુઓ રોજ ખાવાથી ફાયદો કે નુકસાન?
આજકાલ નાસ્તામાં ઉપમા, પૌંઆ અને ઈડલી જેવા ભોજનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે જો આપણે રોજ તેને ખાઈએ તો આપણા શરીરનું શું થાય છે? આ દિનચર્યાનું પાલન કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે શીખો.
- Meera Kansagara
- Updated on: Apr 8, 2026
- 10:50 am
સરકાર આ લોકોને આપી રહી છે મફત સારવાર, ‘વય વંદના’ કાર્ડ કેવી રીતે કામ કરે છે… જાણી લો
આયુષ્માન ભારત યોજના 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે ₹5 લાખનું મફત આરોગ્ય કવચ પૂરું પાડે છે. 70 વર્ષ પછી હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવો મુશ્કેલ છે, ત્યારે આ યોજના "સુરક્ષા કવચ" બને છે.
- Sagar Solanki
- Updated on: Apr 7, 2026
- 7:37 pm
World Health Day: 10 હજાર પગલાં કે મેથીના દાણાનું પાણી… સ્વસ્થ રહેવાની આધુનિક અને સ્વદેશી રીતો
દર વર્ષે 7 એપ્રિલે World Health Day ઉજવવામાં આવે છે જેથી સારા સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આવે. આધુનિક સમયમાં તબીબી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ ભૂતકાળમાં લોકો સ્વસ્થ રહેવા માટે સ્વદેશી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. આ આર્ટિકલમાં આપણે વર્તમાન અને ભૂતકાળમાં સ્વસ્થ રહેવાની સ્વદેશી પદ્ધતિઓનો અભ્યાસ કરીશું.
- Meera Kansagara
- Updated on: Apr 7, 2026
- 11:29 am
શું તમે જમતી વખતે ફોનનો ઉપયોગ કરો છો? આ રીતે તમારા આંતરડાને પહોંચી રહ્યું છે નુકસાન
ખરાબ આહાર તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, પરંતુ જમતી વખતે ફોનનો ઉપયોગ પણ હાનિકારક હોઈ શકે છે. તમારા ફોનનો ઉપયોગ તમારા આંતરડાને નુકસાન પહોંચાડી રહ્યો છે. નિષ્ણાત પાસેથી વધુ જાણો.
- Meera Kansagara
- Updated on: Apr 7, 2026
- 8:38 am
શું 10 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ સારવાર માટે પૂરતો છે? આવી રીતે બદલાયું ગણિત
Moodys ભારતનું રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ મધ્ય પૂર્વના તણાવને કારણે નાણાકીય વર્ષ 27 માં વૃદ્ધિમાં મંદી અને ફુગાવામાં વધારો થવાની આગાહી કરી છે. રેમિટન્સ, વેપાર અને ઇંધણ ખર્ચ પર થતી અસર અર્થતંત્ર પર વધુ દબાણ લાવી શકે છે.
- Meera Kansagara
- Updated on: Apr 7, 2026
- 7:54 am
મચ્છરો પાસે છે એવો ‘સુપરપાવર’ કે ઘોર અંધારામાં પણ તમને શોધી લેશે, જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
ઘોર અંધારામાં પણ મચ્છર સીધા તમારા પર જ કેમ ત્રાટકે છે? તેની પાછળ કોઈ જાદુ નથી પણ એક વિજ્ઞાન છે, જેમાં તમે પોતે જ તેમને રસ્તો બતાવો છો.
- Sachin Agrawal
- Updated on: Apr 6, 2026
- 6:36 pm
Breaking News: ઢોંસા ખાધા અને બે માસૂમોના મોત થયા ! ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો પરિવારે લગાવ્યો ગંભીર આરોપ
ચાંદખેડામાં ડેરીના ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ એક જ પરિવારની બે બાળકીઓએ જીવ ગુમાવ્યો. શું ખીરામાં ઝેર હતું કે અન્ય કોઈ કારણ? FSLની તપાસમાં ખુલશે રહસ્ય.
- Sachin Agrawal
- Updated on: Apr 6, 2026
- 4:43 pm