AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

સાબુ કે ફેસવોશ ? ચમકતી ત્વચા, પિમ્પલ ફ્રી સ્કિન અને ગ્લો માટે કયો વિકલ્પ વધુ લાભદાયક ?

મોટાભાગના લોકો મુંઝવણમાં હોય છે કે, ચહેરા પર સાબુ લગાવવો જોઈએ કે ફેસવોશ? એવામાં ચાલો જાણીએ કે, ચહેરા પર ગ્લો (ચમક) લાવવા માટે કયો ઉપાય અસરકારક સાબિત થશે...

કિડનીની બધી સમસ્યાઓ દૂર થશે! બાબા રામદેવે જણાવી અસરકારક પદ્ધતિ

કિડનીની સમસ્યાઓને દૂર કરવા માટે ઘણી બધી સારવાર અને દવાઓ ઉપલબ્ધ છે, તો તમે આયુર્વેદિક પદ્ધતિઓથી પણ તેમની સારવાર કરી શકો છો. હા, આ આયુર્વેદિક પદ્ધતિ અત્યંત અસરકારક છે અને તેની કોઈ આડઅસર નથી. બાબા રામદેવે આ અંગે ઉપાયો સૂચવ્યા છે.

15 હજાર કરોડનું બજેટ પણ LG હોસ્પિટલમાં ICU બેડ નથી ! વેન્ટિલેટર પરના દર્દીઓને સ્ટ્રેચર પર આપાતી સારવાર, તંત્રની ઘોર લાપરવાહી

સ્માર્ટ સિટી અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો ભયાનક અભાવ જોવા મળ્યો છે. અહીં ક્રિટિકલ દર્દીઓને બેડના અભાવે ગાદી વગરના સ્ટ્રેચર પર વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર આપવામાં આવી રહી છે. કરોડોના બજેટ છતાં તંત્રની આ નિષ્ફળતા સામાન્ય જનતાના જીવ સાથે ચેડાં સમાન છે.

તમને વાળ ખરવાની છે સમસ્યા ? બાબા રામદેવે બતાવ્યા ઘરેલું નુસ્ખા

યોગ ગુરુ બાબા રામદેવ અવારનવાર માત્ર સ્વાસ્થ્ય ટિપ્સ જ નહીં પણ વાળ અને ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે પણ જણાવે છે. તાજેતરમાં તેમણે એક વીડિયોમાં, વાળ ખરવાની સમસ્યાથી પિડાતા લોકોએ કયા વિવિધ ઉપાયો અપનાવવા જોઈએ તે અંગે સમજાવ્યું. ચાલો જાણીએ...

Gut Health: ગુજરાતી ખોરાક પ્રેમીઓ માટે પેટને તંદુરસ્ત રાખનારા છે 5 ફર્મેન્ટેડ ફૂડ, જાણો તેના વિશે

આજના ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આંતરડાની તંદુરસ્તી (ગટ હેલ્થ) એક પ્રકારનું સુપરપાવર બની ગઈ છે. કારણ કે પેટ સ્વસ્થ હોય, તો આખું શરીર ખુશ રહે. મજબૂત પાચન પ્રણાળી માટે સૌથી મોટો સહારો છે ફર્મેન્ટેડ ફૂડ્સ. આ ખોરાકમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને સક્રિય કરે છે, જે પાચનને સરળ બનાવી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

  • Nishat
  • Updated on: Feb 5, 2026
  • 9:36 am

કઢી પત્તા છે વાળ માટે સંજીવની ! જાણો તેનો સાચો ઉપયોગ

કઢી પત્તા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માથાની ચામડીને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેનાથી તમારા વાળ લાંબા અને જાડા થાય છે.

Health Tips : આટલી વાત દરેક લોકોને ખબર હોવી જોઈએ, સવારે ખાલી પેટે કેટલું પાણી પીવું જોઈએ?

સવારે ખાલી પેટે પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, જે શરીરને હાઇડ્રેટ કરે છે અને પાચનમાં મદદ કરે છે. જોકે, યોગ્ય માત્રા જાણવી જરૂરી છે.

શું તમને પણ જમતી વખતે પરસેવો આવે છે ? હોય શકે છે આ બીમારીના સંકેત

તમે જોયું હશે કે કેટલાક લોકોને જમતી વખતે પરસેવો થાય છે. હવામાન ગમે તે હોય, તેમને પરસેવો થવા લાગે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે જમતી વખતે આપણને પરસેવો કેમ આવે છે. શું તે કોઈ રોગ છે?

Vata Disease Reduce Tips : શરીરમાં વાત રોગ વધી જાય તો પરેશાન થતા નહી, જાણી લો બાબા રામદેવની આ વાત

આર્યુવેદમાં આપણા શરીરના 3 દોષોનો ઉલ્લેખ કર્યો છે. જેનું નામ વાત, કફ અને પિત્ત છે.બાબા રામદેવે એક વીડિયોમાં જણાવ્યું કે, જો વાત રોગ વધી જાય તો આપણે તેનાથી દુર રહેવા શું કરવું જોઈએ. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

કોઈ દવા નહીં, કોઈ મોંઘા ઉત્પાદનો નહીં… બાબા રામદેવના આ 10 ઉપાય શિયાળામાં તમારા શરીરને કુદરતી રીતે ગરમ રાખશે

પતંજલિના સ્થાપક બાબા રામદેવની આયુર્વેદિક પદ્ધતિઓ આપણને ઉંમર વધવા છતાં પણ સ્વસ્થ રાખી શકે છે. આયુર્વેદિક ઉપાયો ઉપરાંત, સ્વામી રામદેવ શક્ય તેટલો યોગ કરવાની ભલામણ કરે છે. બાબા રામદેવ હવામાન પર આધારિત ઘણા ઉપાયો શેર કરે છે.

Brandy For Cough : શું બ્રાન્ડી પીવાથી ખરેખર શરદી અને ખાંસી મટે છે ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ

ખાંસી અને શરદી માટે બ્રાન્ડી પીવા વિશે ઘણી ગેરસમજ પ્રચલિત છે. આપણા સમાજમાં એ માન્યતા છે કે જ્યારે કોઈને ખાંસી કે શરદી થાય, ત્યારે બ્રાન્ડી અથવા રમ પીવાથી રાહત મળે. પરંતુ શું આ માન્યતા વાસ્તવિક છે?

ઠંડી ચા પીવાથી શરીર પર શું અસર થાય છે? ફાયદા અને નુકસાન બંને જાણી લો…

મોટાભાગના લોકો ચા પીવાનો શોખ ધરાવે છે. કેટલાંક લોકોને ગરમ ચા પીવાની મજા આવે છે, તો કેટલાંક લોકો ચાને ઠંડી કરીને પછી પીવે છે. જો કે, મોટાભાગના લોકો 'ઠંડી ચા' સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય કે ફાયદાકારક? તે વાતથી અજાણ છે.

આજકાલ આપણે રોજ હેડફોન અને ઈયરબડનો યુઝ કરીએ છે, પણ આ આપણે કાન માટે કેટલો નુકસાનદાયક હોય શકે છે એ તમે જાણો છો?

ઘણા લોકો દિવસભર હેડફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. આની સીધી અસર કાનના સ્વાસ્થ્ય પર પડી શકે છે. ચાલો, કાનને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ જોઈએ

Future of Healthcare : એપોલો હોસ્પિટલ્સે આખા વર્ષ દરમિયાન 24×7 સેવા આપવાનું આપ્યું વચન, સાથે અન્ય સુવિધા પણ, જાણો

હૈદરાબાદમાં યોજાયેલા અપોલો IHD 2026માં 27,000 થી વધુ પ્રતિભાગીઓ સાથે અપોલો હોસ્પિટલ્સની 24/7 સંપૂર્ણ સેવા, ડિજિટલ આરોગ્ય અને AI-સંચાલિત ભાવિ હોસ્પિટલોની પ્રતિબદ્ધતા પ્રગટ થઈ.

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાનું મન કેમ થાય છે ? તમે નહીં જાણતા હોવ સાચું કારણ

ભારતીય ઘરોમાં ભોજન પછી મીઠાઈ એ પરંપરા છે, પરંતુ તેની લાલચ પાછળ ઘણા કારણો છે. ખાંડના સ્તરમાં અસ્થિરતા, પોષક તત્ત્વોનો અભાવ, ડિહાઇડ્રેશન કે થાકને કારણે શરીર મીઠાઈ માંગે છે.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">