AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

Parenting Tips: ACમાં બાળકને સુવડાવતા પહેલા ધ્યાન રાખવા જેવી બાબતો વિષે જાણો

ACનો ઉપયોગ કરતી વખતે બાળકની સુરક્ષા અને આરોગ્ય માટે યોગ્ય સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

તમારુ સ્મોકિંગ કરવુ પણ તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે બનશે ખતરો! જાણો કેવી રીતે

ઘરમાં સ્મોકિંગના ધુમાડાથી નાનાં બાળકોના આરોગ્ય પર ગંભીર અને લાંબા ગાળાનો પ્રભાવ પડી શકે છે સાથે જ તેમની વૃદ્ધિ, મગજના વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

જિમ વચ્ચે છોડી દેવાથી શરીર પર શું અસર પડે છે? જાણો નિષ્ણાંતોની સલાહ

જિમ શરૂ કર્યા પછી તેને વચ્ચે છોડવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે તે સમજવું ખુબ જરૂરી છે.

Vegetables Origin: ભારતમાં ખવાતી દેશી શાકભાજીનો વિદેશી ઇતિહાસ શું છે? જાણો

જે શાકભાજીને આપણે દેશી માનીએ છીએ, તે હકીકતમાં દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ભારત સુધી પહોંચેલી છે.

બપોરે ઊંઘવું કેટલું યોગ્ય છે? જાણો યોગ્ય સમય અને અસર

બપોરની ઊંઘ શરીર માટે ફાયદાકારક કે નુકસાનકારક બની શકે છે, તે સમય અને આદત પર આધારિત છે. અમે તમને જણાવીશું કે બપોરની ઊંઘ કોના માટે ફાયદાકારક અને કોના માટે નુકસાનકરાક છે.

ડોકટરોના જણાવ્યા મુજબ સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સર થવાની શક્યતા પુરુષો કરતાં ચાર ગણી વધુ હોય છે.

આ કોઈ રોગ નથી પરંતુ, સ્ત્રીઓની શરીરરચના અને હોર્મોનલ ફેરફારોના લીધે તેમના શરીરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ડૉ. અક્ષત મલિક (વરિષ્ઠ સલાહકાર, હેડ એન્ડ નેક ઓન્કોલોજી, એપોલો હોસ્પિટલ્સ, દિલ્હી) પાસેથી જાણીએ કે સ્ત્રીઓને થાઇરોઇડ કેન્સરનું જોખમ કેમ વધારે હોય છે.

Coconut vs Lemon: નારિયેળ પાણી કે લીંબુ પાણી… ઉનાળામાં શું પીવું વધુ ફાયદાકારક છે?

ઉનાળાની ઋતુમાં, પેટને ઠંડુ પાડતા અને હાઇડ્રેશન જાળવી રાખતા ખોરાક ખાવા કે પીવાની ભલામણ કરવામાં આવે છે. ઉનાળા દરમિયાન નાળિયેર અને લીંબુ પાણી પણ શ્રેષ્ઠ વિકલ્પો છે. પરંતુ શું તમે જાણો છો કે આ બેમાંથી કયું વધુ ફાયદાકારક છે? ચાલો તમને જણાવીએ...

આ 3 પ્રકારની સમસ્યા ધરાવતા લોકો માટે તે ‘અમૃત’ નહીં પણ ‘ઝેર’ સમાન સાબિત થઈ શકે! બીટનો જ્યુસ

બીટનો જ્યુસ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી હોતો. જો તમે આ સમસ્યાથી પીડાતા હોવ, તો બીટનો જ્યુસ તમારી મુશ્કેલી વધારી શકે છે. જાણો નિષ્ણાતો કેમ આપી રહ્યા છે આ ચેતવણી...

Vitamin D Deficiency : શરીરમાં વિટામિન D ની ઉણપના કારણો શું છે?

વિટામિન D ની ઉણપ મજબૂત હાડકાં અને સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ માટે જોખમી છે. જોકે આ ઉણપ નું કારણ શું છે તે આજે જાણીશું..

સાંધાના દુખાવા અને સોજા માટે રામબાણ છે આ ‘કુદરતી વસ્તુ’, હાડકાંને અંદરથી બનાવશે ‘મજબૂત’

બદલાતી લાઈફસ્ટાઈલ અને 30ની ઉંમર વટાવ્યા પછી આપણા શરીરમાં એક એવું પરિવર્તન આવે છે કે, જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. હાડકાં અંદરથી પોલા થવા લાગે છે, સાંધામાં અસહ્ય દુખાવો અને સોજા ઘર કરી જાય છે. જો તમે પણ વારંવાર થતી આ અકડામણથી પરેશાન છો, તો તમારા રસોડાના મસાલાના ડબ્બામાં જ આનો 'રામબાણ' ઈલાજ છુપાયેલો છે.

Honey For Weight Loss : વજન ઘટાડવા માટે મધ છે રામબાણ, તમે નહિ જાણતા હોવ મધ ખાવાની સાચી રીત

વજન ઘટાડવા માટે મધ એક અસરકારક કુદરતી ઉપાય છે. તે મેટાબોલિઝમ સુધારી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. બસ તેને આરોગવાની આ સાચી રીત તમે જાણતા હોવા જોઈએ.

શું તમે જાણો છો ? દારૂ પીધા પછી મગજની અંદર એવું તો શું થાય છે કે માણસ પોતાનો કાબૂ ખોઈ બેસે છે?

વધારે પડતો દારૂ પીધા પછી માણસ સરખું ચાલી નથી શકતો કે સ્પષ્ટ બોલી નથી શકતો. પણ શું આ માત્ર નશો છે કે મગજમાં થતી કોઈ ગંભીર હલચલ? જાણો કેવી રીતે આ આદત તમારા નર્વસ સિસ્ટમને કાયમી નુકસાન પહોંચાડી શકે છે...

શું તમે પણ સવારે ખાલી પેટે પપૈયું ખાઓ છો? જાણો શરીર પર કેવી અસર થાય છે!

સવારે ઉઠતાની સાથે જ પપૈયાનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. પપૈયામાં રહેલા એન્ઝાઇમ્સ અને વિટામિન્સ માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ લિવરની સફાઈ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. જાણો આ સુપરફૂડના 5 મોટા ફાયદા...

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ 2026માં વ્રત દરમિયાન બનાવો આ 5 સ્વાદિષ્ટ સાબુદાણા રેસિપી

ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્રત રાખનાર માટે સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સાબુદાણાથી બનેલી આ 5 ટેસ્ટી રેસીપી તમારા વ્રતને બનાવશે સરળ અને સ્વાદિષ્ટ.

  • Nishat
  • Updated on: Mar 18, 2026
  • 2:59 pm

Guava Leaf Benefits : જામફળ જ નહીં તેના પાન પણ શરીર માટે છે ચમત્કારિક, તેનું પાણી પીવાના ફાયદા જાણો

જામફળના પાન સ્વાસ્થ્ય માટે ચમત્કારિક છે. તેનું પાણી ખાલી પેટે પીવાથી પાચન સુધરે છે, વજન નિયંત્રણમાં મદદ મળે છે અને બ્લડ સુગર સંતુલિત રહે છે. તેમાં રહેલા પોષક તત્વો હૃદયને સ્વસ્થ રાખે છે અને ત્વચાને નિખારે છે.

g clip-path="url(#clip0_868_265)">