હેલ્થ સ્વાસ્થ્ય
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
Fatty Liver Reverse Tips: ફેટી લીવરમાં વોકિંગ, યોગ કે જીમ, જાણો શુ છે વધુ અસરકારક?
ભારતમાં ફેટી લીવરની સમસ્યા ઝડપથી વધી રહી છે, જેમાં નિયમિત કસરત અનિવાર્ય છે. વોકિંગ, યોગ કે જીમ – કયું વધુ અસરકારક? નિષ્ણાતોના મતે, સૌથી મહત્વનું છે નિયમિતતા.
- Sagar Solanki
- Updated on: Jul 3, 2026
- 9:48 pm
ગેસ-એસિડિટી અને કબજિયાતથી મળશે ‘કાયમી છુટકારો’, બસ રોજ સવારે પીવો આ ‘આયુર્વેદિક પાણી’
જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને અવારનવાર પેટમાં ગેસ, એસિડિટી કે કબજિયાત જેવી સમસ્યાઓથી પરેશાન રહો છો, તો દવાઓ પાછળ ખર્ચા કરવાનું બંધ કરો. આયુર્વેદમાં એક એવી ઔષધિ છે કે, જેને 'જડીબુટ્ટીઓની રાણી' કહેવામાં આવે છે. સવારે ખાલી પેટે આનું પાણી પીવાથી વર્ષો જૂની કબજિયાત મટે છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
- Ravi Prajapati
- Updated on: Jul 3, 2026
- 7:11 pm
Liver Health : સાવધાન ! તમારી આ 5 ખરાબ આદતો લિવરને બગાડી શકે છે, ઝડપથી વધી રહ્યો છે ફેટી લિવરનો ખતરો
લિવર શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે શરીરના અનેક જરૂરી કાર્યો નિયંત્રિત કરે છે. પરંતુ લાંબા ગાળે કેટલીક ખરાબ આદતો ધીમે-ધીમે લિવરને નુકસાન પહોંચાડી શકે છે. ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી અને અંદરથી લિવર ખરાબ થવા લાગે છે.
- Dhruval Shah
- Updated on: Jul 3, 2026
- 3:32 pm
ઘી અસલી છે કે નક્લી… કેવી રીતે ચકાસવુ? શું ઘરે બેઠા ખબર ખબર પડી શકે કે ઘીમાં મિલાવટ છે કે નહીં?
તમે રોજ રોટલી-ભાખરી પર ઘી લગાવીને પ્રેમથી આરોગો છો, તે ઘી અસલી છે કે નક્લી કેવી રીતે નક્કી કરવુ? આ મૂંઝવણ ઘણા લોકોને હોય છે. તો તેના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ કેટલાક ટેસ્ટ કરીને નક્કી કરી શકશો ઘી અસલી છે કે નક્લી છે.
- Mina Pandya
- Updated on: Jul 2, 2026
- 8:37 pm
Dental Health : સાવધાન! તમારી આ 5 નાની ભૂલો દાંતને પહોંચાડી રહી છે ગંભીર નુકસાન, જાણો ઉપાય
મોટાભાગે લોકો પોતાને ઊર્જાવાન રાખવા માટે એનર્જી ડ્રિંક, સોડા અને ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરે છે. પરંતુ નિષ્ણાતોના મુજબ, દાંતને નુકસાન પહોંચાડતી આદતોમાં સૌથી મોટું કારણ એસિડિક ડ્રિંકનું સેવન છે. આ ડ્રિંક દાંતની બહારની સુરક્ષાત્મક પરત એટલે કે એનેમલને નબળી બનાવી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jul 2, 2026
- 2:50 pm
Animal Care : પશુઓમાં ગર્ભાશય ખસી જવાની સમસ્યાથી ન થાઓ ચિંતિત, અપનાવો આ 5 દેશી અને ઘરગથ્થુ ઉપાયો !
પશુઓમાં ગર્ભાશય ખિસકવું એક ગંભીર સમસ્યા છે. જે ખાસ કરીને પ્રસૂતિ પછી જોવા મળે છે. યોગ્ય સમય પર સારવાર ન મળે તો પશુના જીવન માટે જોખમ ઊભું થઈ શકે છે. ગામડાં વિસ્તારોમાં આ સ્થિતિ માટે પરંપરાગત અને ઘરેલુ ઉપાયોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 2, 2026
- 1:39 pm
વરસાદની ઋતુમાં ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખવા?
દેશના ઘણા ભાગોમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભેજ વધવાને કારણે, ફળો અને શાકભાજી ઝડપથી બગડી જાય છે. યોગ્ય સંગ્રહ લાંબા સમય સુધી તેમની તાજગી જાળવી રાખવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે વરસાદની ઋતુ દરમિયાન ફળો અને શાકભાજીને કેવી રીતે તાજા રાખવા.
- Meera Kansagara
- Updated on: Jul 2, 2026
- 9:12 am
Omega-3 Benefits: હાર્ટથી લઈને બ્રેઇન સુધી શરીરને મજબૂત બનાવે છે ઓમેગા-3, જાણો તેના અદ્ભુત ફાયદા
ઓમેગા-3 ફેટી એસિડ શરીરના અનેક મહત્વના અંગોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. જાણો તેના મુખ્ય ફાયદા, ઉણપના સંકેતો અને કયા ખોરાકમાંથી મળી શકે પૂરતું ઓમેગા-3.
- Nishat
- Updated on: Jul 2, 2026
- 8:26 am
ચોમાસામાં શરીર પર દેખાય આ 3 ફેરફાર તો ચેતી જજો, સામાન્ય ખંજવાળ નથી પણ હોઈ શકે છે ગંભીર ઇન્ફેક્શનના સંકેત
ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ અને વધુ પડતા પરસેવાના કારણે ત્વચા સંબંધિત રોગોનું પ્રમાણ ઝડપથી વધે છે. જો શરૂઆતમાં જ લાલ ચકામા અને અસહ્ય ખંજવાળ જેવા લક્ષણોને ઓળખી લેવામાં ન આવે, તો આ ફંગલ ઇન્ફેક્શન ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ આ ઋતુમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
- Sachin Agrawal
- Updated on: Jul 1, 2026
- 8:08 pm
મેડિકલ સ્ટોર્સમાંથી જાતે દવા લેતા હોય તો ચેતી જજો, શરીર માટે બની શકે છે હાનિકારક
આજકાલ ઘણા લોકો નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ડૉક્ટરની સલાહ લીધા વિના દવા લે છે. જોકે, આ આદત તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. અમુક દવાઓ લેવાથી ગંભીર સ્વાસ્થ્ય અસરો થઈ શકે છે. ચાલો જોઈએ કે ડૉક્ટરની સલાહ વિના કઈ દવાઓ લેવામાં આવે તો તે ખતરનાક બની શકે છે.
- Meera Kansagara
- Updated on: Jul 1, 2026
- 3:20 pm
30 વર્ષની ઉંમર પછી કિડની અને લિવરને સ્વસ્થ રાખવા માગો છો? તો આ 5 સુપરફૂડને ડાયટમાં જરૂર સામેલ કરો !
લીવર અને કિડની બે શરીરના મહત્વપૂર્ણ અંગ છે. જે વ્યક્તિને જીવંત રાખવા માટે દિવસ-રાત મહેનત કરે છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે. જોકે 30 વર્ષની ઉંમર પછી બંને અંગો નબળા પડી શકે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો લીવર અને કિડની સંબંધિત રોગો ઝડપથી ફેલાઈ શકે છે.
- Dhruval Shah
- Updated on: Jul 1, 2026
- 11:24 am
National Doctors Day: શું તમને દરેક દુખાવાની સમસ્યા માટે દવા લેવાની આદત છે? જાણો કે આ કેટલું ખતરનાક છે
દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. તેનો હેતુ એવા ડોકટરોનું સન્માન કરવાનો છે જેમણે દવાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ડોકટરોને હજુ પણ દેવ માનવામાં આવે છે. જોકે, લોકોએ પોતાની સારવાર શરૂ કરી દીધી છે અથવા તો પોતાની જાતે દવા પણ શરૂ કરી દીધી છે. આનું એક ઉત્તમ ઉદાહરણ દરેક સમસ્યા માટે દવા લેવી છે.
- Meera Kansagara
- Updated on: Jul 1, 2026
- 9:54 am
Coconut Water: શું તમે જાણો છો નાળિયેરની અંદર પાણી કેવી રીતે આવે છે? જવાબ જાણીને ચોંકી જશો!
નાળિયેરની અંદરનું પાણી વરસાદનું નથી. તો પછી તે ક્યાંથી આવે છે? ઓસ્મોસિસ, ઝાઇલમ અને એન્ડોસ્પર્મ જેવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા આ કુદરતી ચમત્કાર કેવી રીતે બને છે તે જાણો.
- Nishat
- Updated on: Jul 1, 2026
- 8:13 am
Health Tips: શું ડાયાબિટીઝના દર્દીઓ ખાંડને બદલે મધ કે ગોળનું સેવન કરી શકે?
આપણે સહુ જાણીએ છીએ કે ખાંડ એ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઝેર સમાન છે. જો કે માત્ર ડાયાબિટીઝના દર્દીઓ માટે નહીં ખાંડનું વધુ પડતુ સેવન કોઈપણ વ્યક્તિ માટે સારુ નથી. તો ખાંડના વિકલ્પ તરીકે કુદરતી સ્વીટનર એવુ અસલી મધ અને ગોળ વિકલ્પ બની શકે છે.
- Mina Pandya
- Updated on: Jun 30, 2026
- 9:22 pm
મધ ખાવાના શોખીનો… તમે જે મધ ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? કેવી રીતે નક્કી કરશો?
ઘરે બેઠા મધ અસલી છે કે નક્લી તે ચકાસવુ ખૂબ જ સરળ છે. તેના માટે તેને લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી. આપ ઘરમાં જ કેટલાક ટેસ્ટ કરીને અસલી મધની ખરાઈ કરી શકો છો.
- Mina Pandya
- Updated on: Jun 30, 2026
- 8:11 pm