હેલ્થ સ્વાસ્થ્ય
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
Fatty Liver : લીવરમાં ફેટ જમા થવા પહેલા શરીર કેવા સંકેત આપે છે? જાણો
ફેટી લીવર એક સામાન્ય સમસ્યા છે, જેના શરૂઆતી સંકેતો મોટાભાગે અવગણવામાં આવે છે. લીવરને સ્વસ્થ રાખવા માટે જાગૃતિ અને પ્રારંભિક નિદાન અત્યંત જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: May 2, 2026
- 6:43 pm
લીંબુ પાણી પીવાનો સાચો સમય કયો? જાણો એક્સપર્ટ્સની આ સલાહ, જે તમારા શરીરને રાખશે હંમેશા ‘ફિટ’
આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ અને હેલ્ધી રહેવા માંગે છે. તંદુરસ્ત રહેવા માટે 'લીંબુ પાણી' એક ઉત્તમ ઉપાય છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, જો લીંબુ પાણીને સાચા સમયે પીવામાં આવે, તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી સાબિત થઈ શકે છે.
- Ravi Prajapati
- Updated on: May 2, 2026
- 5:36 pm
ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ: ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે, જાણો નવો ડ્રાફ્ટ શું છે?
શું તમે પણ ડોક્ટરની ફી અને લાયકાત પૂછતા ગભરાવ છો? હવે ચિંતા છોડો. કેન્દ્ર સરકાર એક એવો નિયમ લાવી રહી છે જેનાથી ક્લિનિકમાં પ્રવેશતા જ તમને તમામ વિગતો મળી જશે. સરકારના આ નવા પગલાથી દર્દીઓને કેવી રીતે ફાયદો થશે, જાણો અહીં.
- Sachin Agrawal
- Updated on: May 2, 2026
- 5:23 pm
સાવધાન! તમે બાળકોને જમતી વખતે ફોન જોવા માટે આપો છો? આ રોગોનું જોખમ વધી જાય છે
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે નાના બાળકો ડિજિટલ સ્ક્રીનની અસરો પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. બાળકોને બિલકુલ મોબાઈલ ન આપવો જોઈએ.
- Meera Kansagara
- Updated on: May 2, 2026
- 3:32 pm
Breaking News: 1 રૂપિયામાં બાળપણની યાદો તાજા કરાવતી આ વસ્તુ ‘ચુસ્કી’ છે કે ઝેર? વાયરલ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ 1 રૂપિયાની ચુસ્કી બનાવવાની રીત અંગે સવાલો ઉભા કર્યા છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર તેનો પ્રભાવ ચર્ચાનો વિષય બન્યો છે.
- Nishat
- Updated on: May 2, 2026
- 9:52 am
Health Tips: ઉનાળામાં આ 5 શાકભાજી ખાવાથી શરીરમાં વધી શકે છે ગરમી, લિમિટથી વધુ ખાવાની ભૂલ ન કરતા
અતિશય ગરમીમાં, શરીરનું તાપમાન નિયંત્રિત રાખવું જરૂરી છે, તેથી વ્યક્તિએ એવા ખોરાક ખાવા જોઈએ જે ઠંડા હોય અને તેને પચવા માટે વધારાની ઊર્જાની જરૂર ન પડે.
- Dhruval Shah
- Updated on: May 2, 2026
- 8:35 am
સવારે ખાલી પેટે માત્ર ‘ચા’ એટલે બીમારીઓને ખુલ્લું આમંત્રણ, આજે જ બદલો તમારી આ આદત
ઘણા લોકોની આદત હોય છે કે, તેઓ સવારે નાસ્તો કરવાને બદલે માત્ર ચા પીને કામ ચલાવી લે છે. જો કે, આ આદત સ્વાદમાં ભલે સારી લાગે પણ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
- Ravi Prajapati
- Updated on: May 1, 2026
- 5:00 pm
Kitchen Tips: રસોડાની આ વસ્તુઓ આપી રહી છે કેન્સરને આમંત્રણ!
રસોડાને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં રસોડાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. જ્યાં પૌષ્ટિક ખોરાક તૈયાર થાય છે. રસોઈ માટે પિત્તળ, સ્ટીલ, તાંબુ, માટી જેવા વાસણો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: May 1, 2026
- 2:28 pm
Summer Superfoods: ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક રાખતા 5 સુપરફુડ! જાણો
ઉનાળામાં શરીરને ઠંડકમાં રાખવું જરૂરી હોય છે. તે માટે કેટલાક ખાસ સુપરફૂડ્સ મદદરૂપ બને છે. આ સુપરફૂડ્સ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ગરમીથી પણ બચાવે છે. આ સુપરફૂડ્સમાં પાણીની માત્રા વધુ હોય છે.
- Dhruval Shah
- Updated on: May 1, 2026
- 2:16 pm
Dudhi Juice: અઠવાડિયામાં 1થી 2 વાર દૂધીનું જ્યુસ કેમ પીવું જોઈએ?
હૃદયને સ્વસ્થ રાખવામાં દૂધી લાભદાયી હોય છે. તેથી તેનું જ્યુસ પીવામાં આવે તો શરીરને મોટાભાગે લાભ થઈ શકે છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવા માટે દૂધીનું જ્યુસ પીવું જોઈએ.
- Dhruval Shah
- Updated on: May 1, 2026
- 1:51 pm
ઉનાળામાં ઠંડા પીણા સાથે ચિપ્સ ખાવી કેટલા ખતરનાક છે ? જાણો AIIMSના ચીફ ડાયેટિશિયન ડૉ. પરમીત કૌર પાસેથી
ઉનાળાની ઋતુ છે અને લોકો આ સમય દરમિયાન ઠંડા પીણાં પીવાનું પસંદ કરે છે. ઘણા લોકો ઠંડા પીણાં સાથે ચિપ્સ પણ ખાય છે, પરંતુ આ ખાવાની રીત તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. દિલ્હીના એઈમ્સના ચીફ ડાયેટિશિયન ડૉ. પરમીત કૌર આ વાત સમજાવે છે.
- Meera Kansagara
- Updated on: Apr 30, 2026
- 4:27 pm
Health Tips: એક્સપર્ટ મુજબ, રોજ 1 મિનિટ પ્લેન્ક એક્સરસાઇઝ કરવાથી થાય છે આ 5 લાભ
પ્લેન્ક એક્સરસાઇઝ તમારા પેટની ચરબીને ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. તે તમારા માંસપેશીઓને ટાર્ગેટ કરે છે. તેનાથી માંસપેશીઓ મજબૂત બની શકે છે.
- Dhruval Shah
- Updated on: Apr 30, 2026
- 1:13 pm
Summer Health Tips: ઉનાળામાં નાકમાંથી લોહી આવે તો શું કરવું? કારણ અને બચાવના સરળ ઉપાય
ઉનાળામાં નાકમાંથી લોહી આવવું સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય ફર્સ્ટ એઇડ અને સાવચેતીથી તેને તરત નિયંત્રિત કરી શકાય છે. જાણો શું કરવું જોઈએ.
- Nishat
- Updated on: Apr 30, 2026
- 11:04 am
Coconut Water: નારિયેળ પાણી ખોલ્યા પછી ફ્રિજમાં રાખવું યોગ્ય કે અયોગ્ય?
નારિયેળની અંદરનું પાણી લાંબા સમય સુધી તાજું રહી શકે છે. પરંતુ જો તે ખોલવામાં આવે તો તેને તરત જ પીવું સારું હોય છે. હવે, પ્રશ્ન એ છે કે શું નારિયેળ પાણી ખોલ્યા પછી ફ્રિજમાં રાખવું જોઈએ કે નહીં.
- Dhruval Shah
- Updated on: Apr 30, 2026
- 11:03 am
Makhana Roasting Tips: શું મખાનાને શેકવાથી તેના પોષક તત્વો નાશ પામે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
મખાના ભારતીયો માટે એક સુપરફૂડ છે કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તે ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. જેના કારણે તેને પેટ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. લોકોમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે, જેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ માને છે કે તેને શેકવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે અથવા તે ઓછા થાય છે. નિષ્ણાતો પાસેથી જાણો...
- Meera Kansagara
- Updated on: Apr 30, 2026
- 9:49 am