Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો

જો શરીરમાં કોઈ અસામાન્ય ગાંઠ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર શોધવા માટે વિવિધ પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે:

શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો, જાણો તેની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?

કેન્સરની ગાંઠ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ જો સમય રહેતા તેની સારવાર કરવામાં આવે તો તેનો સામનો કરી શકાય છે. જો શરીરમાં કોઈ એબ્નોર્મલ ગાંઠ હોય તો તેને નજર અંદાજ ન કરી શકાય. સમયસર તપાસ અને સારવારથી કેન્સરને શરૂઆતથી પકડી શકાય છે.

Health Tips: મેન્ટલ હેલ્થ બગાડી રહ્યા છે હાઈ હીલના સેન્ડલ..જાણો શું છે હાઈ હીલનું મગજ સાથે કનેક્શન?

અભ્યાસ દર્શાવે છે કે જે સ્ત્રીઓ દરરોજ હાઈ હીલ્સ પહેરે છે તેઓ સામાન્ય ફ્લેટ ફૂટવેર પહેરતી સ્ત્રીઓ કરતાં 3 ગણા વધુ તણાવ અને પીઠનો દુખાવો સહન કરે છે.

Women’s Health : મહિલાઓને પુરૂષો કરતા વધારે ઊંઘની જરૂર હોય છે, જાણો તેની પાછળનું કારણ

સામાન્ય રીતે, મોટાભાગના પુખ્ત વયના લોકોને સરેરાશ 7 થી 9 કલાક મહિલાઓને પુરુષ કરતા વધુ ઊંઘની જરૂર હોય છે,એક વાત સ્પષ્ટ છે કે, મહિલાઓમાં સ્લીપ ડિસઓર્ડર વધુ જોવા મળે છે. તેનું કારણ શું છે? ચાલો જાણીએ

Fenugreek Seeds : આ લોકોએ મેથીના દાણા ભૂલથી પણ ખાધા તો ગયા સમજજો

મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનું સેવન ટાળવું જોઈએ. અને મેથીનું સેવન મર્યાદિત રાખવું જોઈએ.

પતંજલિ હેલ્થકેર આ રીતે લોકોના સ્વાસ્થ્યમાં કરી રહ્યું છે સુધારો, વેલનેસ સેન્ટરથી લઈને નેચરલ થેરાપી સુધી સુવિધા

આજના વ્યસ્ત જીવનમાં ડાયાબિટીસ, બીપી, સાંધાનો દુખાવો, સ્થૂળતા અને માનસિક તણાવ જેવા રોગો ખૂબ જ સામાન્ય બની ગયા છે. લોકો દવાઓ પર નિર્ભર થઈ જાય છે પરંતુ તેમની સમસ્યા સંપૂર્ણપણે દૂર થતી નથી. આવી સ્થિતિમાં પતંજલિ નિરામય એક ઉત્તમ વિકલ્પ છે. જ્યાં આયુર્વેદ, યોગ, પંચકર્મ અને નેચરોપથી દ્વારા ક્રોનિક રોગોની સારવાર કરવામાં આવે છે.

પતંજલિ એક મજબૂત ભારતના પાયાનો ભાગ બનશે, આયુર્વેદ અને વિજ્ઞાન આ રીતે આવ્યા સાથે

પતંજલિની ભવિષ્યની યોજનાઓ આત્મનિર્ભરતા અને સમગ્ર સ્વાસ્થ પર કેન્દ્રિત છે.પતંજલિ આયુર્વેદ ખેડૂતો, ઔષધિ ઉત્પાદકો અને સ્થાનિક કારીગરોને ટેકો આપીને, તે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે.

Weight Loss : વજન ઘટાડવામાં મદદરૂપ છે ડુંગળી, જાણો તેને ખાવાની સાચી રીત અને તેના ફાયદા

Weight Loss: જો તમે વજન ઘટાડવા માટે હેલ્ધી અને નેચરલ રીત શોધી રહ્યા છો, તો તમારા ડાયટમાં ડુંગળીનો સમાવેશ કરો. તે એક સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને ખૂબ જ ફાયદાકારક સુપરફૂડ છે.

દાદીમાની વાતો: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ, વડીલો આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: દાદીમા ઘણીવાર અમને પૂજા કરવાનું અને ઉપવાસ કરવાનું કહે છે. તે ફક્ત ધર્મ સાથે જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. ચાલો જાણીએ કે દાદીમા આપણને ઉપવાસ રાખવાનું કેમ કહે છે.

યોગ અને આયુર્વેદ હાર્ટ અટેક અને સ્ટ્રોકને મટાડી શકે છે, AIIMSના રિસર્ચમાં થયો ખુલાસો

હવે મેડિકલ સાયન્સ પણ યોગ અને આયુર્વેદની તાકાતને સ્વીકારવા લાગ્યું છે. AIIMS ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ, પ્રાણાયામ અને આયુર્વેદ દ્વારા ઘણા રોગોનો ઇલાજ કરી શકાય છે. તાજેતરમાં આ સંશોધન એક પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરના 400 નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

મહિલા અવકાશયાત્રીઓ અવકાશમાં પીરિયડ્સ કેવી રીતે મેનેજ કરે છે? આ 2 વિકલ્પો છે ઉપલબ્ધ

મહિલા અવકાશયાત્રીઓને અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઘણા મહિનાઓ પસાર કરવા પડે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમના પીરિયડ્સના દિવસોનું સંચાલન કેવી રીતે કરે છે? આ સવાલ દુનિયાભરની મહિલાઓના મનમાં છે અને અમે તમને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચાલો જાણીએ એ દિવસોમાં શું કરવામાં આવે છે?

પતંજલિની રેનોગ્રીટ ટેબ્લેટ કિડની માટે છે રામબાણ, આ રીતે થાય છે ફાયદો, સંશોધનમાં દાવો

પતંજલિની આયુર્વેદિક દવાઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પતંજલિની અનેક પ્રકારની દવાઓ છે. આ દવાઓમાંથી એક છે પતંજલિ રેનોગ્રિત ટેબ્લેટ. આ દવાને કિડનીના રોગોની સારવારમાં રામબાણ માનવામાં આવે છે. દવાની અસર અંગે નેચર જર્નલમાં સંશોધન પણ પ્રકાશિત થયું છે.

દાદીમાની વાતો: પીરિયડ્સ ચાલી રહ્યા છે તો વાળ ન ધુઓ, દાદી તમને આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: દાદીમા ઘણીવાર માસિક સ્રાવ અથવા પીરિયડ્સ દરમિયાન વાળ ધોવાની મનાઈ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું કારણ શું છે અને શાસ્ત્રોમાં તેના વિશે શું કહેવામાં આવ્યું છે?

Yoga For Diabetic Patients: ડાયાબિટીસના દર્દીઓ ભોજન કર્યા પછી કયા યોગ કરી શકે છે?

Yoga For Diabetic Patients: ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓ સાથે યોગ અપનાવવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. જો તમે ભોજન કર્યા પછી આ યોગાસનો કરો છો, તો તે ફક્ત બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરશે નહીં પરંતુ તમારી પાચનક્રિયાને પણ મજબૂત બનાવશે.

Women’s Health : શું તમને પણ વધારે પડી રહ્યું છે સફેદ પાણી ? આ છે સૌથી મોટું કારણ, જાણો

શું તમને પણ વધારે પડતું સફેદ પાણી પડવાની સમસ્યા છે. તમે જાણો છો પ્રાઈવેટ પાર્ટમાંથી સફેદ પાણી કેમ પડે છે. તેમજ આનાથી કઈ રીતે બચી શકાય. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">