“દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે.
જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા 696 છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. 2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી 11,82,509 તેમ જ અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે.
આ જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી 26 ગામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલા છે.
આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્ય છે સ્ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે.
જોવા લાયક સ્થળમાં રતનમહાલતા.ધાનપુર, મત્સ્ય ઉઘોગ કેન્દ્ર પાંચવાડા , શિવમંદિરબાવકા , પાટાડુંગરી , ઠકકરબાપા સરોવર, કેદારનાથમંદિર, ચોસાલા, દેવઝરી મહાવેદ જેકોટ, ધુધરદેવશિવમંદિરચાકલીયા, બાવકામાં મંદિરના સોલંકીકાલીન શિલ્પો , ભમરેચીમાતામંદિર , શેષરાયી વિષ્ણું , દેવઝરી મહાદેવમંદિર, આદિવરાહ પંચકળષ્ણમંદિર, ગરુડપુરુષ , માનગઢહીલ , કંકણેશ્વર મહાદેવ , હસ્તેશ્વર મહાદેવ મંદિર અને ઠકકર બાપા સરોવર છે.
આ પેજ પર Dahod , Dahod News , Dahod latest News , Dahod Agriculture News, Dahod News in Gujarati, Dahod Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “
એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ (Rain)થઈ રહ્યો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને હજી વરસાદની રાહ ...
ગુજરાતના દાહોદ(Dahod) લીમડી,કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તાર ધીમી ધારે વરસાદ શરુ થયો છે. તેમજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરુ થતા વાતાવરણ મા ઠંડક ...
મૃતકના ભત્રીજા બાબુ ગમજી નાયકે દેવગઢબારીઆ (Devgadhbaria) પોલીસને જાણ કરતા DYSP સહીતનો કાફલો બેણા ગામે દોડી ગયેલ અને આ અંગે ભારત બચુભાઈ નાયક વિરુદ્ધ હત્યાનો ...
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે ભારત બંધનું (Bharat bandh) એલાન આપ્યું છે. જો કે દાહોદ (Dahod) જિલ્લામાં ભારત બંધના એલાનને કોઈ ...
હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી મુજબ ગુજરાતના ઘણા ભાગોમાં છુટો છવાયો વરસાદ (Rain) પડી રહ્યો છે. દાહોદ જિલ્લાના લીમડી પંથક સહિત આસપાસના વિસ્તારમાં પવન ...
એનડીઆરએફની ટિમે બાળકીને શોધવાની કાર્યવાહી કરી હતી પણ બાળકી મળી ન હતી. આજે 8 દિવસ બાદ બાળકીનો મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા શોધવામાં આવ્યો છે. ...
છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના 343 ગામોના લોકોને પીવાનું પાણી મળે તે માટે 893 કરોડના ખર્ચે હાફેશ્વર યોજના બનાવી અને કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળતું ...
દાહોદના (Dahod) ખરોદા ગામમાં સિંચાઇના તળાવમાં ચાર જેટલી કિશોરીઓ ન્હાવા ગઇ હતી. આ કિશોરીઓ તેની માતા સાથે તળાવમાં ગઇ હતી. જ્યાં પગ લપસતા બે કિશોરીઓ ...
હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ (Rain) રહેશે. ...
બંને સંસ્થાના ચેરમેન અને શહેરાના ધારાસભ્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો,બંને સંસ્થાના અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ...