દાહોદ

વડાપ્રધાન મોદી દાહોદ અને બોડેલીને વિકાસકાર્યોની ભેટ આપશે

સાયન્સ સિટીના કાર્યક્રમમાં PM રહેશે ઉપસ્થિતિ, શિક્ષણ ક્ષેત્રે મોટી ભેટ

દાહોદ જિલ્લામાં વરસાદ, લીમડી વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો

દાહોદમાં ભારે વરસાદને પગલે નદી-નાળાં છલકાયા, માછણનાળા ડેમ ઓવરફ્લો

દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા ત્રણ લોકોનુ SDRFએ કર્યુ રેસક્યુ

ગોધરા પાલિકા અને NDRF ટીમનું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ

રાજ્યમાં 12 કલાકમાં 26 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, દાહોદમાં 6 ઈંચ

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દાહોદમાં અપાયુ રેડ એલર્ટ

દાહોદમાં વરસાદને પગલે આગામી 12 કલાક જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ

Dahod: લીમખેડાની હડફ નદીમાં નવા નીરની આવક, ભારે વરસાદથી બે કાંઠે થઈ

રાજ્યમાં પાંચ દિવસ જામશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્રમાં પડી શકે ધોધમાર

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના ફર્સ્ટ કલાસના ડબ્બામાં લાગી આગ

દાહોદના રોઝમ ગામે નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 3 શ્રમિકોના મોત

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલે કરી આગાહી

દાહોદમાં એક કોન્સ્ટેબલે દારૂના નશામાં બે રાઉન્ડ હવાઈ ફાયરિંગ કર્યું

દાહોદમાં વરસાદની ઘટ, જિલ્લાના 8 પૈકી 6 ડેમ ખાલીખમ

દાહોદમાં નક્લી શેમ્પુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, યુપીના 8 આરોપી ઝડપાયા

આરોપીએ યુવતીનું બોગસ એકાઉન્ટ બનાવી ન્યૂડ ફોટો કર્યા હતા અપલોડ

ડુમરાળ રસ્તા પર ખુલ્લામાં ફેંકાયો વેસ્ટ

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

દાહોદ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા

ગુજરાતની તમામ પાલિકાના ચીફ ઓફિસર આજે માસ CL પર ઉતર્યા

પ્રાથમિક શાળામાં જગ્યા માટે 1 લાખ માંગ્યાનો આક્ષેપ

Gujarati Video : દાહોદમાં લોટરીની લાલચે મહિલાએ ગુમાવ્યા 17 લાખ રુપિયા, ભેજાબાજે વોટસએપ પર મેસેજ ડીલીટ કરતા નોંધાઈ ફરિયાદ
“દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા 696 છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. 2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી 11,82,509 તેમ જ અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. આ જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી 26 ગામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલા છે. આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્ય છે સ્ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે. જોવા લાયક સ્થળમાં રતનમહાલતા.ધાનપુર, મત્સ્ય ઉઘોગ કેન્દ્ર પાંચવાડા , શિવમંદિરબાવકા , પાટાડુંગરી , ઠકકરબાપા સરોવર, કેદારનાથમંદિર, ચોસાલા, દેવઝરી મહાવેદ જેકોટ, ધુધરદેવશિવમંદિરચાકલીયા, બાવકામાં મંદિરના સોલંકીકાલીન શિલ્પો , ભમરેચીમાતામંદિર , શેષરાયી વિષ્ણું , દેવઝરી મહાદેવમંદિર, આદિવરાહ પંચકળષ્ણમંદિર, ગરુડપુરુષ , માનગઢહીલ , કંકણેશ્વર મહાદેવ , હસ્તેશ્વર મહાદેવ મંદિર અને ઠકકર બાપા સરોવર છે. આ પેજ પર Dahod , Dahod News , Dahod latest News , Dahod Agriculture News, Dahod News in Gujarati, Dahod Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “