નર્મદા
CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ 27 પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા
સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાએ કહ્યુ ભાજપના પેટમાં તેલ રેડાયુ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ
આજથી 300 ખરીદ કેન્દ્ર પર મગફળી-મગ-અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી
CM ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ બાળક સાથે કર્યો નિખાલસતા ભર્યો સંવાદ મુખ્ય
અંગ્રેજો જે ન કરી શક્યા તે બધુ કોંગ્રેસે કરી નાખ્યું- PM મોદી
કેવડિયામાં એકતા પરેડનો શંખનાદ ! PM મોદીએ લોકોને અખંડિતતાની લેવડાવી શપથ
ગણતંત્ર દિવસે દિલ્હીમાં યોજાય છે તેવી પરેડ એકતા નગરમાં યોજાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કેવી રીતે પહોંચવું જાણો
સરદાર પટેલની જન્મજ્યંતી નિમિત્તે યોજાશે એકતા પરેડ, PM મોદી રહેશે હાજર
બીએસએફના 52 જેસલમેરી અને બિકાનેરી ઊંટનું દળ એકતા પરેડમાં લેશે ભાગ
અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના
નર્મદાના ઝરવાણી ધોધમાં ફસાયેલા યુવકોનું કરાયુ રેસક્યુ
Narmada : એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની હેરાફેરીનો પર્દાફાશ
નર્મદા ડેમ છઠ્ઠીવાર છલકાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં મેઘ મહેર
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી, 10 દરવાજા ખોલાયા
સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર,10 દરવાજા ખોલાયા
નર્મદા ડેમના 23 ડેમ ખોલાયા, 27 ગામને અપાયું એલર્ટ
મેઘ તાંડવના એંધાણ ! ગુજરાતના 2 જિલ્લામાં રેડ એલર્ટ
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 8 વાગે છોડાશે 4,45,000 ક્યુસેક પાણી
દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું
“આજનો નર્મદા જિલ્લો એ સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓ પૈકીનું એક સ્વતંત્ર રાજપીપલા રાજ હતું જે તા. 9-06-1948 માં સ્વતંત્ર ભારતના મુંબઇ રાજમાં વિલીન થયું. આ રાજપીપલા રાજ અને આજના નર્મદા જિલ્લાના ભવ્ય ભૂતકાળમાં ડોકીયું કરીએ તો રાજપીપલા નામ કયારે અને શાથી પડયું તે અંગે કોઇ આધારભૂત પ્રમાણ મળી આવતું નથી. પરંતુ એક વાત એવી છે કે પ્રથમ ગાદીનું સ્થાન પીપળા નીચે કરેલું તે ઉપરથી રાજપીપલા નામ પડયું. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં 108 ગામ, ડેડીયાપાડા તાલુકામાં 133 ગામ, સાગબારા તાલુકામાં 95 ગામ, તિલકવાડા તાલુકામાં 97 ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં 94 ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ 527 ગામ અને 221 ગ્રામ પંચાયતો આવેલી છે. જીલ્લાની કુલ વસ્તી 5,90,279 (2011ની વસ્તી ગણતરી મુજબ) છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર ૭૨.૩૧% છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થઈ જેને લીને જિલ્લાનું નામ વિશ્વ ફલક પર આવી ગયું છે. નર્મદા જીલ્લો ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે ઉભરીને સામે આવ્યો છે. આ જિલ્લામાં સરદાર સરોવર (નર્મદા ડેમ), સુરપાણેશ્વર મંદિર ગોરા, ડુમખલ વન અભયારણ તથા સાગબારા તાલુકા માં પાંડોરી માતાનું મંદિર (દેવમોગરા) આવેલ છે. માલાસામોટ ગામે હવા ખાવાના સ્થળ તરીકે મુલાકાતીઓ આવે છે. કોકટી ગામ નજીક નીનાઇનો ધોધ શિયાળા તથા ચોમાસામાં જોવાલાયક રહે છે. રાજપીપલા શહેરમાં રાજવંત પેલેસ હોટલ આવેલ છે. જયાં મુસાફરોનો ઘસારો રહે છે અને આસપાસના સ્થળોએ જવા માટે તાં નિવાસ કરે છે. તથા પદમ વિલાસ (વડીયા પેલેસ) પણ ખાસ જોવાલાયક છે. રાજપીપલા શહેરમાં હરસિદ્ધિ માતાનુ મંદિર મુખ મંદિર છે અને તાં વિશ્રામગૃહ હોવાથી તાં પણ બહારના પ્રવાસીઓ સારી એવી સંખ્યામાં આવે છે. જીઓર પાટી ગામે નાની મોટી પનોતીનું મંદિર પણ નર્મદા કિનારે આવેલું છે અને તાં પણ પ્રવાસીઓ દર શનિવારે સારી એવી સંખ્યામાં આવે છે. આ પેજ પર Narmada , Narmada latest News, Narmda News Today, Narmda News in Gujarati, Narmda Political News, Narmada Tourism News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “