સંશોધકોએ(Research ) જણાવ્યું હતું કે બાળકો પરના અગાઉના અભ્યાસમાં પણ એલર્જી, શ્વસન સમસ્યાઓ, ફેફસાના માઇક્રો-સ્ટ્રક્ચરલ અને સેલ્યુલર ફેરફારો સાથે વાયુ પ્રદૂષણ વચ્ચે સીધો સંબંધ દર્શાવવામાં ...
વરસાદનું (Rain )પાણી માનવ શરીરમાં પ્રવેશે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. વરસાદના પાણીને દૂષિત કરતું રસાયણ પૃથ્વીના વાતાવરણમાં એટલું ફેલાઈ ગયું છે ...
તળેલો ખોરાક (Food )કે મીઠાઈઓ વધુ પડતી ન ખાવી જોઈએ. ક્યારેક તે ઠીક છે પરંતુ તે સતત ન કરવું જોઈએ. સ્થૂળતા હૃદય રોગનું જોખમ વધારે ...
ન સમજાય તેવી પીડાને કેન્સરનું(Cancer ) લક્ષણ માનવામાં આવે છે. આ પીડા ઉંમર સાથે વધી શકે છે, તેથી જ્યારે દુખાવો વધવા લાગે છે, ત્યારે લોકોએ ...
Diabetes patients: સારી જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસના દર્દીઓ પોતાના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તેના માટે તમારે કેટલાક વ્યાયામ કરવાની જરુર છે. ...
ફેફસાના કેન્સરનું સૌથી મોટું લક્ષણ સતત ઉધરસ છે, પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં, જો કોઈને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ ...
ચોમાસામાં ગરમાગરમ ચાના કપ સાથે પકોડા ખાવાનું કોને ન ગમે, પરંતુ આ સિઝનમાં વધુ તેલયુક્ત ખોરાક ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ ...
દરરોજ સવારે કાળી કિસમિસ (Raisins )ખાવાથી તમારા વધેલા વજનને ઘટાડવામાં પણ મદદ લઈ શકો છો. કારણ કે કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેને ...
બદામનું (Almond )સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે, વિટામિન E જેવી હેલ્ધી ફેટ્સ ઉપરાંત ઘણા એન્ટીઑકિસડન્ટ અને પ્રોટીન મળી ...