જૂનાગઢ
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી
અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે પરફેક્ટ છે આ સ્થળો
મિત્રના લગ્નમાં જઇ રહેલા 5 યુવકોની કારને નડ્યો અકસ્માત, 2ના મોત
આ સ્થળો પર થયું છે લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મનું શૂટિંગ
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2025-26
10000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામના ખેડૂતોને મળશે લાભ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
રાહત પેકેજ જાહેર કરી ખેડૂતને ઝડપભેર બેઠા કરાશેઃ CM ભૂપેન્દ્ર પટેલ
ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં નુકસાન વળતરની માગ સાથે કર્યો વિરોધ
Breaking News: આ વર્ષે નહીં યોજાય ગીરનારની લીલી પરિક્રમા
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને મળી ધમકી
સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોમાંથી છોડાયું પાણી ધાતરવડી
માલણનો પૂલ તૂટતા બોરડીથી ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ
રાજુલામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ તો રાજ્યના 137 તાલુકામાં વરસાદ
માવઠાની આગાહીથી ગીરસોમનાથ અને જુનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાયા
સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ અન્ય ભાગોમાં ચાર દિવસ
1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ
ગુજરાત પર તોળાતું જોખમ ! બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ
કેશોદ પંથકમાં આગ લાગતા ઝૂંપડા બળીને ખાખ !
સાધુ-સંતોએ પોલીસઅધિકારીઓનું કર્યું સન્માન, મૂતિ તોડનાર 2 આરોપીની ધરપકડ
ગીરનારમાં ગોરખનાથની મૂર્તિને ખંડિત કરનારા આરોપીઓના નામ આવ્યા સામે
“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “