જૂનાગઢ

હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર

Junagadha : કારમાં ગુંગળાઈ જવાથી બાળકનું મોત

જૂનાગઢના કેશોદમાં પ્લોટની ઇ-હરાજી

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમા વરસાદી ઝાપટા

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video

જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ

સનાતન ધર્મના રક્ષણ માટે ભવનાથમાં મળશે સંત સંમેલન

ઘેડ પંથક ફરી થયો જળબંબાકાર, મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ

વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા આધેડને બચાવાયા

જુઓ ધ્રાફડ અને અંબાજળ ડેમ ઓવરફ્લો થયાનો આકાશી નજારો

Rain : રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર 33 જિલ્લાના વરસાદ વરસ્યો

જુનાગઢના વિસાવદરમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ

આગામી 3 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી

Junagadh : ઐતિહાસિક ધરહોર ઉપરકોટ કિલ્લાનું થયું નવિનીકરણ

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલે કરી આગાહી

જૂનાગઢમાં લોન ભરપાઈ ન થતાં ખેડૂતે કર્યો આપઘાત

ઈન્દ્રભારતી બાપુ સામે ટિપ્પણી બદલ પ્રકાશ પીઠડિયા સામે કાર્યવાહીની માગ

માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રિપીટ કરવા માગ

સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ડૂબવાની 4 ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો

ઉનામાં વધુ એક જંગલ સફારી બનશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી મહાલો, હવામાન વિભાગે કરી આગાહી

ભીંતચિત્રો દૂર કરવા મામલે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું-સનાતનીઓનો વિજય થયો

Junagadh: માંગરોળના શેઠી ગામમાં વીજ વાયરની ચોરી, વીજળીના અભાવે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ, જુઓ Video
“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “