જૂનાગઢ

વિસાવદર પેટાચૂંટણીની જાહેરાત કેમ ના થઈ ? જાણો શું છે કારણ

વિસાવદર પેટાચૂંટણીની જાહેરાત કેમ ના થઈ ? જાણો શું છે કારણ

ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ

ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ

ભારતી આશ્રમનો વિવાદ ફરી વકર્યો, મૌખિક સમાધાન નથી મંજૂર- હરીહરાનંદ બાપુ

ભારતી આશ્રમનો વિવાદ ફરી વકર્યો, મૌખિક સમાધાન નથી મંજૂર- હરીહરાનંદ બાપુ

જુનાગઢમાં પાટીલની કાર્યકર્તાઓને ટકોર, કોઈ ઘરે ન બેસી રહે- વીડિયો

જુનાગઢમાં પાટીલની કાર્યકર્તાઓને ટકોર, કોઈ ઘરે ન બેસી રહે- વીડિયો

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો

જુનાગઢ: પૂર્વ MLA અરવિંદ લાડાણીએ 600થી વધુ સમર્થકો સાથે કર્યા કેસરીયા

જુનાગઢ: પૂર્વ MLA અરવિંદ લાડાણીએ 600થી વધુ સમર્થકો સાથે કર્યા કેસરીયા

Junagadh : બેફામ કારે બાઇક સવાર ત્રણ યુવકોને ફંગોળ્યા, ત્રણેયના મોત

Junagadh : બેફામ કારે બાઇક સવાર ત્રણ યુવકોને ફંગોળ્યા, ત્રણેયના મોત

પડતર માંગણીને લઈ પશ્ચિમ રેલવે મઝદૂર સંઘ ઉતરશે હડતાળ પર

પડતર માંગણીને લઈ પશ્ચિમ રેલવે મઝદૂર સંઘ ઉતરશે હડતાળ પર

અહીંથી 10 ધીરુભાઈ બહાર આવવા જોઈએ - અનંત અંબાણી

અહીંથી 10 ધીરુભાઈ બહાર આવવા જોઈએ - અનંત અંબાણી

Rajbha Gadhvi emotional : રાજભા ગઢવીની આંખો થઈ ભીની, જુઓ ભાવુક વીડિયો

Rajbha Gadhvi emotional : રાજભા ગઢવીની આંખો થઈ ભીની, જુઓ ભાવુક વીડિયો

જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન

જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન

મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયો

મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયો

જૂનાગઢમાં મહાશિવરાત્રિએ જામ્યો ભક્તિનો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

જૂનાગઢમાં મહાશિવરાત્રિએ જામ્યો ભક્તિનો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

અખાડાના બંધારણ અંગે શું કહ્યુ મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજીએ- વીડિયો

અખાડાના બંધારણ અંગે શું કહ્યુ મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજીએ- વીડિયો

મહાશિવરાત્રીના મહામેળામાં કેવો છે સુરક્ષાનો બંદોબસ્ત- જુઓ વીડિયો

મહાશિવરાત્રીના મહામેળામાં કેવો છે સુરક્ષાનો બંદોબસ્ત- જુઓ વીડિયો

મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ સાધુઓ ક્યાં જાય છે- જુઓ વીડિયો

મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ સાધુઓ ક્યાં જાય છે- જુઓ વીડિયો

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં બે દિવસમાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં બે દિવસમાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભવનાથમાં મહાશિવરાત્રી મેળામાં સાધુએ સમજાવ્યો યોગનો મહિમા- જુઓ વીડિયો

ભવનાથમાં મહાશિવરાત્રી મેળામાં સાધુએ સમજાવ્યો યોગનો મહિમા- જુઓ વીડિયો

કોંગ્રેસનો વધુ એક કાંગરો ખરશે ! ધારાસભ્ય અરવિંદ લાડાણી આપશે રાજીનામું

કોંગ્રેસનો વધુ એક કાંગરો ખરશે ! ધારાસભ્ય અરવિંદ લાડાણી આપશે રાજીનામું

જય ગીરનારીના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ- જુઓ વીડિયો

જય ગીરનારીના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ- જુઓ વીડિયો

ગુજરાતના આ 5 પ્રાચીન સ્મારકો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ

ગુજરાતના આ 5 પ્રાચીન સ્મારકો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ

Junagadh: આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

Junagadh: આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

મહાશિવરાત્રીના મેળા સમયે જ ભવનાથના વેપારીઓએ કર્યુ બંધનું એલાન- વીડિયો

મહાશિવરાત્રીના મેળા સમયે જ ભવનાથના વેપારીઓએ કર્યુ બંધનું એલાન- વીડિયો

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભૂલથી પણ ન લઈ જતા પ્લાસ્ટિક, થશે દંડ

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભૂલથી પણ ન લઈ જતા પ્લાસ્ટિક, થશે દંડ

“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">