ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી.મહત્વનું છે કે, જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પાટીલ દ્વારા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવી. ...
સતત બીજા દિવસે ભાજપના સભ્યો દિલ્લીમાં કેજરીવાલ મોડેલ જોશે.ભાજપ નેતાઓ નઝફગઢ વિસ્તારમાં સરકારીઓ શાળાઓ અને મોહલ્લા ક્લિનિકનું નિરીક્ષણ કરશે. ...
રાજ્યમાં 1775 દિવ્યાંગ બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને 2 કરોડ 52 લાખની રોકડ રકમ અને 26 કરોડની ચીજવસ્તુઓ લોક ભાગીદારીથી ...
કેજરીવાલના દિલ્હી મોડલ શ્રેષ્ઠના દાવા વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ દિલ્હી પહોંચી છે. પ્રદેશ ભાજપની ટીમમાં શિક્ષણવિદ્, રાજકીય વિશ્લેષક સહિત 17 સભ્યો દિલ્હી પહોંચ્યાં છે ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત (PM Modi Gujarat Visit) આવશે.આ દરમિયાન તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે. ...
રથયાત્રાને પગલે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ(Botad Police) કાફલો જોડાયો હતો. ...
દરિયાપુર વિસ્તારમાં RAF, SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રા રૂટ પર લોખંડી સુરક્ષા ...
ગુજરાત હાઇકોર્ટના(Gujarat Highcourt) આદેશ બાદ પણ તંત્ર દ્વારા હોસ્પિટલમાં(Hospital) લાગતી આગને મુદ્દે ઠોસ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ મુકવામા આવ્યો છે. ...
આમ આ દિલ્લી પ્રવાસ કેજરીવાલના વાસ્તવિક મોડલને પ્રજા સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ ટીમ પીએમ મોદીના (PM Modi) ડ્રિમ ...
રથયાત્રામાં દરવર્ષે ટ્રકોનું સૌથી મોટું આકર્ષણ હોય છે. આ વર્ષે પણ ટ્રકોને વિશેષ રૂપથી શણગારવાનું આયોજન છે. બે વર્ષ બાદ 101 જેટલા ટ્રક અલગ-અલગ પ્રકારની ...