ગુજરાતી સમાચાર » CORONA
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે Corona Vaccinationન લઇને ભારતે અમેરિકા અને બ્રિટેન જેવા દેશોને પાછળ મૂકી દીધા હતા. ...
GUJARAT માં CORONAના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 96.51 ટકાએ પહોંચ્યો છે. ...
BJPના નેતાઓ ફરી એક વખત કોવિડ-19 ગાઇડલાઇન્સનો ભંગ કરતા જોવા મળ્યા રાજકોટના જસદણમાં કાર્યક્રમ દરમિયાન નેતાઓ માસ્ક વગર દેખાયા ...
RAJKOT : સાંસદથી લઇને જિલ્લા ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનિષ ચાંગેલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ...
ચીન તેના સાથીઓ પાસેથી ક્લિનિકલ ટ્રાયલ્સના ખર્ચમાં હિસ્સો માંગવા લાગ્યું. આ જ કારણે બાંગ્લાદેશે ચીનને બદલે ભારતની કોવિશિલ્ડ રસી ઉપર ભરોસો રાખ્યો. ...
પાકિસ્તાન સરકારે રશિયાની કોવિડ રસી સ્પુટનિક વી ને કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને માન્ય કરેલી આ ત્રીજી રસી છે,પણ કોઈએ હજુ સુધી ...
ભારતની વાહન ઉત્પાદક ટાટા મોટર્સે રેફ્રિજરેટેડ ટ્રકોની નવી રેન્જ જાહેર કરી છે. આ ટ્રકો દ્વારા કોવિડ રસી દેશના તમામ શહેરોમાં પહોંચાડી શકાશે. ...
અત્યારે આખો દેશ કોવિડ-19 ની સામે લડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ને લઈને અમુક ગાઈડ લાઈનો લાગુ કરવામાં આવી છે. આવા સમયે પ્રજાના સેવકોએ ...
વિદેશપ્રધાન એસ. જયશંકરે સંકેત આપ્યો હતો કે આફ્રિકી દેશોના રાજદૂતો સાથે એમની વાતચીતમાં વેક્સિન અને રિકવરી અંગે પણ વાતચીત થી હતી. એમણે એ પણ કહ્યું ...
દેશમાં અત્યાર સુધી કોરોનાની રસી 15 લાખથી વધારે લોકોએ લીધી છે. આ આંકડો 15,37,190 થઇ છે. જેમાં 3,47,058 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસી લીધી ...
USના જો બિડેન વહીવટીતંત્રે દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં કોવિડ -19 રસી સપ્લાય કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે અને ભારતને "એક સાચો મિત્ર" ગણાવ્યો છે. ...
કોરોના થાક્યો: અમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો. 22 વોર્ડ કરાયા બંધ જ્યારે 94 ટકા ખાનગી હૉસ્પિટલોના બેડ ખાલી. ...
ભારતે Brazilને કોરોના રસીના 20 લાખ ડોઝ મોકલ્યા છે. જે બાદ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ...
Republic day: ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ વખતે દાહોદમાં થવાની છે. તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉજવણીમાં 12 બટાલીયન પણ જોડાશે. ...
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi)એ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની કોરોનાની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાં ગુજરાતને ...
Gandhinagar: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું. રસીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક આગળ વધ્યું છે. ...
દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોવિડ -19 રસીકરણ અભિયાન અંતર્ગત દેશભરમાં 22 જાન્યુઆરીએ શુક્રવારે સવારે 7 વાગ્યા સુધીમાં લગભગ 10.5 લાખ (10,43,534) ...
Gujarat : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ હોય તો કોઈ જ લિમિટ નહીં હોવાનું ...
કોરોના રસીકરણ (Corona Vaccination)અભિયાન અંતર્ગત આંધ્રપ્રદેશમાં 15,507 લોકોને અને બિહારમાં 15,798 લોકોને કોરોના રસી અપાઈ છે. ...