કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 2,323 નવા કેસ આવવાને કારણે દેશમાં કોરોના વાયરસથી (Corona Virus) સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,34,145 ...
શહેરમાં (Surat) હજી વેક્સીન ન લઇ શકેલા 6.50 લાખ લોકો માટે મનપા રવિવારના રોજ મેગા વેક્સીનેશન કેમ્પ કરશે, અત્યાર સુધી મનપાના 53 હેલ્થ સેન્ટરો પરથી ...
બીજા (Second ) ડોઝ માટે કોર્પોરેશને ફરી અભિયાન હાથ ધરીને હવે જેનો બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને ફોન અને મેસેજથી જાણ કરીને વેક્સિનેશન કાર્યક્રમ ...
ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં કોવિડ-19ના 1,829 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે કોવિડના 535 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાં 29.2 ટકાનો ઉછાળો ...
Coronavirus in North Korea: ઉત્તર કોરિયામાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે. પરંતુ આ દેશમાં તેની તપાસ માટે પૂરતી વ્યવસ્થા નથી. જેના કારણે ઉત્તર ...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણને કારણે વધુ 19 લોકોના મોત બાદ મૃત્યુઆંક (Corona Death) વધીને 5,24,260 થઈ ગયો છે. ...
આ વર્ષે માર્ચમાં જ્યારે દેશમાં કોવિડ-19 સામે રક્ષણ માટે 12થી 14 વર્ષની વયના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે કોર્બેવેક્સ રસીનો ઉપયોગ કરવામાં આવ્યો ...
Coronavirus in India: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 2,202 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ...
Coronavirus Data: આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ રોગચાળાને લગતા નવીનતમ ડેટા જાહેર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે એક દિવસમાં ચેપના 2487 નવા કેસ નોંધાયા ...