“મહેસાણા વિક્રમ સંવત ૧૪૧૪ માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દસમ (ઇ.સ. 1358) ના રોજ બંધાવ્યું હતું. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું.
મહેસાણા જીલ્લામાં દસ તાલુકા છે: મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, બેચરાજી, સતલાસણા, જોટાણા અને ઉંઝા. મહેસાણા જિલ્લાનો વિસ્તાર 5600 ચો.કિ.મી. છે. ઉત્તર સરહદમાં બનાસકાંઠા જિલ્લો છે અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની સરહદ છે. દક્ષિણમાં અમદાવાદ જિલ્લા અને દક્ષિણ-પૂર્વમાં ગાંધીનગર જિલ્લા છે. પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે. મહેસાણામાં ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓની હાજરી છે શહેરથી ૧૦ કિમી દૂર આવેલા ગણપત યુનિવર્સિટી, આઈટી, એન્જિનિયરિંગ, ફાર્મસી, કૃષિ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કળા અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષતા આપે છે.
ગુજરાત પાવર એન્જીનિયરિંગ કૉલેજ અને સેફ્રોની ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં અભ્યાસક્રમો આપે છે.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે.
ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે.
2011ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી 20,27,727 હતી જે પૈકીનાં 22.40% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.જોવા લાયક સ્થળોની વાત કરીએ તો થોળ પક્ષી અભ્યારણ્ય , તારંગા હિલ્સ, ધરોઈ ડેમ, બહુચર માતા મંદિર, મોઢેરા-સૂર્ય મંદિર, વડનગર તોરણનો સમાવેશ થાય છે.
આ પેજ પર Mehsana, Mehsana Latest News , Mehsana News Today, Mehsana News in Gujarati, Mehsana Business News, Mehsana Political News, Mehsana Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 18 કરોડના ખર્ચે પહેલા ફેઝનું રીનોવેશન કરાયુ હતું અને હવે મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ તેમજ શિખરની કામગીરી હાથ ધરાઈ છે. ...
મહેસાણામાં ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત(Gujarat) સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજીત કેશ ક્રેડીટ કેમ્પમાં ઉપસ્થિત રાજ્ય ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ...
મહેસાણાના(Mehsana) નાગલપુર વિસ્તારમાં સન સિટી રો હાઉસમાં રહેતા હિંગુ રૂપાબેન પ્રકાશભાઈ ના પતિ 7 વર્ષથી લકવા ગ્રસ્ત છે. જેમને બે પુત્ર પ્રભાત અને જેનીલ ...
મહેસાણાના એક પરિવારને પુત્રવધુ લાવવી મોંઘી પડી છે. 1 લાખ 70 હજાર આપીને વચેટીયા મારફતે પુત્રના ભરૂચની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના સાતમાં ...
મોદીએ સ્પેસ પ્રોગ્રામમાં દેશની વધતી જતી સિદ્ધિઓ માટે ઘણા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું નામ ...
સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના 27 તાલુકાઓ માટે નક્કિ કરવામાં આવ્યા છે. જ્યાં પસંદ કરવામાં આવેલા ગામડાઓમાં મીટર ગોઠવી વરસાદ અંગેની વિગતો એકત્ર કરાશે. ...
પાટણમાં વિપુલ ચૌધરીએ(Vipul Chaudhary) સભા યોજી હતી. તેમજ મોઘજી ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ જિલ્લા કલેકટરને રેલી નીકળી આવેદનપત્ર પણ આપ્યું હતું. ...
મહેસાણાના(Mehsana) સાંસદ શારદાબેન પટેલ દ્વારા “સાંસદ આદર્શ ગ્રામ યોજના” હેઠળ પસંદગી પામેલા બેચરાજી તાલુકાના ચડાસણા ગામમાં રીચાર્જ વેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. ...
ભારે પવન સાથે બહુચરાજી(bahucharaji) નજીક ફિંચડી અને હાંસલપુરમાં વાવાઝોડું ત્રાટક્યુ હતુ.જેના પગલે મકાનોના છાપરા ઉડ્યા અને અનેક નાના-મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા. ...
ગુજરાતના (Gujarat) શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે ...