AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

મહેસાણાના કડી ગામે કૌભાડ આવ્યુ સામે, બિલ્ડરે આખો વિસ્તાર વેંચી દીધો

મહેસાણાના કડી ગામે કૌભાડ આવ્યુ સામે, બિલ્ડરે આખો વિસ્તાર વેંચી દીધો

કલોલ રેલવે સ્ટેશને આ ચાર નવી ટ્રેનનુ ફાળવવામાં આવ્યું સ્ટોપેજ

કલોલ રેલવે સ્ટેશને આ ચાર નવી ટ્રેનનુ ફાળવવામાં આવ્યું સ્ટોપેજ

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

ભારતનું એક અનોખું ગામ....જ્યાં કોઈના ઘરમાં ચૂલો કે રસોડું નથી

ભારતનું એક અનોખું ગામ....જ્યાં કોઈના ઘરમાં ચૂલો કે રસોડું નથી

ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો

ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો

તારંગાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

તારંગાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે

બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

સતલાસણા પંથકમાં BLOનું થયું મોત, SIRની કામગીરી વખતે જ હાર્ટ એટેક

સતલાસણા પંથકમાં BLOનું થયું મોત, SIRની કામગીરી વખતે જ હાર્ટ એટેક

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદાયા- બળદેવજી ઠાકોર

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદાયા- બળદેવજી ઠાકોર

કડકડતી ઠંડીમાં બહુચરમાતાને ધરાવાયો રસ-રોટલીનો

કડકડતી ઠંડીમાં બહુચરમાતાને ધરાવાયો રસ-રોટલીનો

લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ ! 3 મહિલા સહિત 4 આરોપીઓ સકંજામાં

લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ ! 3 મહિલા સહિત 4 આરોપીઓ સકંજામાં

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનો પરિવાર જુઓ

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનો પરિવાર જુઓ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ

ઋષિકેશ પટેલની પર્સનલ લાઈફથી લઈ રાજકીય સફર જુઓ

ઋષિકેશ પટેલની પર્સનલ લાઈફથી લઈ રાજકીય સફર જુઓ

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

ગિલોસણના સરપંચને TDOએ ગેરલાયક ઠેરાવતા હોદ્દા પરથી હટાવાયા

ગિલોસણના સરપંચને TDOએ ગેરલાયક ઠેરાવતા હોદ્દા પરથી હટાવાયા

વિજાપુરમાં કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું

વિજાપુરમાં કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું

કમોસમી વરસાદથી ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

કમોસમી વરસાદથી ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે મહેસાણામાં રજૂ કર્યા દિલધડક સ્ટંટ

વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે મહેસાણામાં રજૂ કર્યા દિલધડક સ્ટંટ

બહુચરાજી ધામમા માને સૂવર્ણ થાળમાં અર્પણ કરાયો રાજભોગ

બહુચરાજી ધામમા માને સૂવર્ણ થાળમાં અર્પણ કરાયો રાજભોગ

“મહેસાણા વિક્રમ સંવત ૧૪૧૪ માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દસમ (ઇ.સ. 1358) ના રોજ બંધાવ્યું હતું. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા જીલ્લામાં દસ તાલુકા છે: મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, બેચરાજી, સતલાસણા, જોટાણા અને ઉંઝા. મહેસાણા જિલ્લાનો વિસ્તાર 5600 ચો.કિ.મી. છે. ઉત્તર સરહદમાં બનાસકાંઠા જિલ્લો છે અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની સરહદ છે. દક્ષિણમાં અમદાવાદ જિલ્લા અને દક્ષિણ-પૂર્વમાં ગાંધીનગર જિલ્લા છે. પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે. મહેસાણામાં ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓની હાજરી છે શહેરથી ૧૦ કિમી દૂર આવેલા ગણપત યુનિવર્સિટી, આઈટી, એન્જિનિયરિંગ, ફાર્મસી, કૃષિ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કળા અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષતા આપે છે. ગુજરાત પાવર એન્જીનિયરિંગ કૉલેજ અને સેફ્રોની ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં અભ્યાસક્રમો આપે છે.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી 20,27,727 હતી જે પૈકીનાં 22.40% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.જોવા લાયક સ્થળોની વાત કરીએ તો થોળ પક્ષી અભ્યારણ્ય , તારંગા હિલ્સ, ધરોઈ ડેમ, બહુચર માતા મંદિર, મોઢેરા-સૂર્ય મંદિર, વડનગર તોરણનો સમાવેશ થાય છે. આ પેજ પર Mehsana, Mehsana Latest News , Mehsana News Today, Mehsana News in Gujarati, Mehsana Business News, Mehsana Political News, Mehsana Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">