ગુજરાતી સમાચાર » રાજકારણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જેમાં Bhavnagar મનપાની ચૂંટણી માટે ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી છે. ...
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સહી કરેલી ફાઇલમાં ચેડા કરાયા છે. એવી છેડછાડ પણ કરાઇ કે જેથી ઠાકરેનો હુકમ બદલાઈ ગયો. ...
અમિત શાહ 30 જાન્યુઆરીએ બંગાળની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરે મુલાકાત લે તેવી સંભાવના છે. ...
Nepal માં રાજકીય સંકટ વધુ વિકટ બની રહ્યું છે. પીએમ કેપી શર્મા ઓલીને કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ ( congress ) 50 ટકા યુવાનોને ઉમેદવાર બનાવશે. હાલ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી અંગે ત્રીજા ચરણની કાર્યવાહી ચાલે છે. જે ...
ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં ગુપ્ત રીતે પોતાના સૈન્યમાં વધારો કર્યો છે. ચીને પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને દેશો પોતાના સૈન્યમાં વધારો નહીં કરે ...
RAJKOT : સાંસદથી લઇને જિલ્લા ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનિષ ચાંગેલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ...
અમદાવાદ શહેરમાં નરોડા વોર્ડના ઉમેદવાર માટે BJPની સેન્સ પ્રક્રિયા દરમિયાન મારામારી થઈ હતી. પૂર્વ કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ પર ટિકિટ મામલે થયો હુમલો થયો હતો. અમદાવાદ ...
SURAT: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે મહાનગરોમાં NCPએ મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે. ...
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં બહુ રેલીઓ કરી છે, પણ આજની આ ...
ચીન તેના સાથીઓ પાસેથી ક્લિનિકલ ટ્રાયલ્સના ખર્ચમાં હિસ્સો માંગવા લાગ્યું. આ જ કારણે બાંગ્લાદેશે ચીનને બદલે ભારતની કોવિશિલ્ડ રસી ઉપર ભરોસો રાખ્યો. ...
પાકિસ્તાન સરકારે રશિયાની કોવિડ રસી સ્પુટનિક વી ને કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને માન્ય કરેલી આ ત્રીજી રસી છે,પણ કોઈએ હજુ સુધી ...
વિશ્વ હિન્દુ પરિષદના ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે “ભગવાનના નામ જય શ્રી રામથી પહેલા રાવણ અપમાનીત મહેસૂસ કરતો હતો અને હવે, સેક્યુલર માફિયા!” ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપે નિરીક્ષકોની ટીમ અમદાવાદ મોકલી છે. નિરીક્ષકો સમક્ષ પૂર્વ મેયર ગૌતમ શાહે (GAUTAM SHAH) ચૂંટણી નહી ...
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે માત્ર દિલ્હીમાં જ રાષ્ટ્રીય રાજધાની કેમ? દિલ્હીમાં બધા બહારના લોકો છે. સંસદસત્ર દેશના બધા ભાગોમાં વારાફરતી થાય, કલકત્તામાં પણ સંસદસત્ર ...
MSPના 90 ટકા જેની પાછળ ખર્ચાય છે તે ઘઉ તેની કિંમતને કારણે નિકાસ બજારની બહાર છે, તો બાસમતી ચોખાની નિકાસ થાય છે પણ તેનો સમાવેશ ...
Local Body Polls 2021: સૌરાષ્ટ્રના ત્રણ મહાનગરમાં આજથી બે દિવસ માટે BJP એ સેન્સ પ્રક્રિયાની શરુઆત કરી છે. જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા આજે કર્યા ...
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ વખતે કોણ સત્તાનું સુકાન સંભાળશે તે પૂર્વ અમદાવાદની બેઠકો પરથી નક્કી થશે. ...
ચારા કૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની(LALU PRASAD YADAV) રાંચીના રિમ્સમાં સારવાર ચાલી રહી હતી. ...