“અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાનું વાયકા છે. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન 1886માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવી હતી. રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.
આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતોઅમરેલીની ખાસ પ્રતિભાની વાત કરવામાં આવે તો ડો. જીવરાજ નારાયણ મહેતા – ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી , રમેશ પારેખ – કવિ, મૂળદાસ – જાણીતા સંત કવિ અને દીના પાઠક – અભિનેત્રીનો સમાવેશ થાય છે. વર્ષ 2011ની સાલમાં 1,17,000 જેટલી વસતી ધરાવતા શહેરે આજે હરણફાળ ભરી છે.
સિંહોનાં પ્રદેશ તરીકે અને સાવજોની ડણક વચ્ચે અમરેલીમાં પોર્ટ , કૃષિ ઉદ્યોગ ખુબજ વિકસ્યો છે. સાવરકુંડલામાં વિકસિત કૃષિ ઓજારનો ઉદ્યોગ રાજ્યમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. આ પેજ પર Amreli News, Amreli News Today, Amreli Gujarati News, Amreli Gujarati News, Amreli News in Gujarati, Amreli Political News, Amreli latest News, Amreli Business News, Amreli Sports News, Amreli Gujarati News
વડિયા મામલતદાર એન. જે. ખોડભાયાના હસ્તે ત્રિરંગો (National Flag) ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય ઉત્સવમાં કર્મચારીઓ તેમજ ગ્રામજનો અને બાળકો જોડાયા હતા. કાર્યક્રમમાં અનેકતામાં એકતા ...
જ્યાં ગાગડીયા નદીનો અદભૂત નજારો ડ્રોન (Drone) કેમેરામાં કેદ થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે. આસપાસના ખેતરોમાં લહેરાતા ...
દમણના (Daman) દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. આ તોફાની મોજામાં જાફરાબાદની 1 બોટ ફસાઈ હતી. બોટ દરિયામાં 32 ...
ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે. ...
જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ (Boat) જાફરકબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં ...
ગુજરાતના (Gujarat) એક વિસ્તારમાં લોકો સિંહને ખૂબ પ્રેમ કરે છે. લોકોને સિંહ (Lion) પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે તેઓ આ મંદિરમાં માનતા માનવા આવે છે. ...
Amreli Rain : કાળુભાર નદીના પૂરમાં કોઝવે પરથી પસાર થતા સમયે એક આધેડ બાઇક સાથે તણાયો હતો.જો કે આસપાસના લોકોને ઘટનાની જાણ થતા પોતાનો જીવ ...
જ્યમાં સૌથી વધુ રાજકોટના (Rajkot) ઉપલેટામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં (Dahod) ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, તો અમરેલીના (Amreli) બાબરામાં પણ વરસાદી માહોલ ...
(Vidhan sabha Election 2022) અંતર્ગત સાવરકુંડલા બેઠક કોંગ્રેસના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસી સરકાર બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી છે. ...
બાબરા (Babra), રાજુલા, ધારી એમ વિવિધ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નદી નાળા છલકાઈ ગયા છે તો રાજુલા ...