અમરેલી

પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા

APMC Rates : અમરેલી APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 6025 રહ્યા

ગુજરાતના આ ગામમાં વિદ્યાર્થીઓ કરે છે 8 લાખ રૂપિયાની કમાણી

ગુજરાતમાં પવન ફૂંકાવવાની આગાહી, જાણો તમારા વિસ્તારનું વાતાવરણ

ગુજરાતના અનેક વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવન !

ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો

APMC Rates : રાજુલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3850 રહ્યા

હાલોલ, બાંટવા અને જાફરાબાદ નગરપાલિકા પર ભાજપનો કબજો

દિલિપ સંઘાણીએ લેટરકાંડના ફરિયાદીનો નાર્કો ટેસ્ટ કરાવવાની કરી માગ

લેટરકાંડના આરોપીઓ નિર્લિપ્ત રાયને મળ્યા, બહાર આવતા કર્યા મોટા ઘટસ્ફોટ

APMC Market Rates: અમરેલી APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5850 રહ્યા

ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી

ખેડૂત બાળકોને પાંજરામાં ઊંઘાડવા મજબૂર

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

રાજુલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3650 રહ્યા, જાણો

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

પાયલ ગોટીને પટ્ટા માર્યા ત્યારે અમરેલી DSP ત્યાં જ હતાઃ આનંદ યાજ્ઞિક

ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
“અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાનું વાયકા છે. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન 1886માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવી હતી. રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતોઅમરેલીની ખાસ પ્રતિભાની વાત કરવામાં આવે તો ડો. જીવરાજ નારાયણ મહેતા – ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી , રમેશ પારેખ – કવિ, મૂળદાસ – જાણીતા સંત કવિ અને દીના પાઠક – અભિનેત્રીનો સમાવેશ થાય છે. વર્ષ 2011ની સાલમાં 1,17,000 જેટલી વસતી ધરાવતા શહેરે આજે હરણફાળ ભરી છે. સિંહોનાં પ્રદેશ તરીકે અને સાવજોની ડણક વચ્ચે અમરેલીમાં પોર્ટ , કૃષિ ઉદ્યોગ ખુબજ વિકસ્યો છે. સાવરકુંડલામાં વિકસિત કૃષિ ઓજારનો ઉદ્યોગ રાજ્યમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. આ પેજ પર Amreli News, Amreli News Today, Amreli Gujarati News, Amreli Gujarati News, Amreli News in Gujarati, Amreli Political News, Amreli latest News, Amreli Business News, Amreli Sports News, Amreli Gujarati News