
કામની વાત
આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે. આ સમય દરમિયાન ઘણા કામ અઘરા પણ હોય છે, જેના લીધે આપણે પરેશાન થઈ જઈએ અથવા તો ઘણા કામ એવા હોય છે કે જેની આપણને ખબર જ હોતી નથી કે આવું પણ હોય શકે.
આ ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે.
ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, નાના કિચનમાં કેવી રીતે વધારે વસ્તુઓને મેનેજ કરવી, ઋતુઓ અનુસાર ટિપ્સ અને ટ્રિક્સ વગેરે જેવી નાની-નાની બાબતો તમને આ ‘કામની વાત’ ટોપિક દ્વારા જાણવા મળશે, જે તમે સરળતાથી અપનાવીને કોઈ પણ મુશ્કેલીનો તોડ કાઢી શકશો અને જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો.
સ્વપ્ન સંકેત: સ્વપ્નમાં પોતાને ઉડતા જોવું એ સારા નસીબની નિશાની છે કે કોઈ મોટી મુશ્કેલીની નિશાની છે?
સ્વપ્ન સંકેત: સ્વપ્ન શાસ્ત્રમાં મનુષ્યો દ્વારા જોવામાં આવતા વિવિધ પ્રકારના સપનાઓ સમજાવવામાં આવ્યા છે. સ્વપ્ન શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે વ્યક્તિને ગમે તે સ્વપ્ન આવે તેનો ચોક્કસ કોઈને કોઈ અર્થ અને સંકેત હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કયા પ્રકારના સપના શુભ હોય છે અને કયા પ્રકારના સપના બિલકુલ શુભ નથી હોતા.
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 1:21 pm
કાનુની સવાલ: વિલ બનાવ્યા વિના કોઈ વૃદ્ધ હિન્દુ મહિલા મૃત્યુ પામે છે, તો તેની મિલકતના વારસદાર કોણ બને?
કાનુની સવાલ: જો કોઈ વૃદ્ધ હિન્દુ મહિલા વસિયતનામા વિના મૃત્યુ પામે છે, તો તેની મિલકતનો વારસો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ,1956 ની જોગવાઈઓ અનુસાર નક્કી કરવામાં આવે છે.
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 1:20 pm
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે છે?
દાદીમાની વાતો: જ્યારે આપણે ત્રણ લોકો કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈએ છીએ, ત્યારે અમારી દાદીમા અથવા નાનીમા મનાઈ કરતા હોય. ચાલો જાણીએ કે આ ના પાડવાની પાછળનું કારણ રહેલું છે?
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 12:42 pm
Weight loss: વજન ઘટાડવા માટે સીડી ચઢવી કે ચાલવું, બંનેમાંથી કયું સારું છે?
Reduce weight: જો તમે વજન ઓછું કરવા માંગો છો, પરંતુ તમારી પાસે જીમ જવાનો કે કોઈ ચોક્કસ કસરત કરવાનો સમય નથી, તો તમે સીડી ચઢવા કે ચાલવાને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો. પરંતુ ઘણા લોકો પૂછે છે કે વજન ઘટાડવા માટે આ બે કસરતોમાંથી કઈ કસરત વધુ સારી છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આખો આર્ટિકલ વાંચો.
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 9:02 am
વટાણાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગો છો? તેને સ્ટોર કરવાની યોગ્ય રીત જાણો
Green Peas Store: જો તમને લીલા વટાણા ખાવાનો શોખ છે અને લાંબા સમય સુધી તેને યોગ્ય રીતે સ્ટોર કરવાના સરળ ઉપાયો વિશે જાણવા માંગો છો, તો આ લેખ તમારા માટે છે. વટાણાને લાંબા સમય સુધી સાચવવા માટે અહીં કેટલીક સરળ ટ્રિક્સ આપી છે.
- Meera Kansagara
- Updated on: Feb 19, 2025
- 8:34 am
Vastu Tips For Pooja Room : પૂજાઘરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી થઈ શકે છે નારાજ!
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પૂજા સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પૂજા સ્થળ પર અમુક વસ્તુઓ રાખવાની મનાઈ છે. આ નિયમોનું પાલન ન કરવાથી તમને નુકસાન થઈ શકે છે.
- Ashvin Patel
- Updated on: Feb 18, 2025
- 7:44 pm
કાનુની સવાલ : જો પત્ની બીજા કોઈના પ્રેમમાં હોય, તો પણ શું તે તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે?
કાનુની સવાલ: હા, ભારતીય કાયદા મુજબ પત્ની તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે ભલે તે બીજા કોઈના પ્રેમમાં હોય. પરંતુ કેટલાક કાનૂની પાસાઓ છે જે તેને અસર કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 3:16 pm
Peanuts: છાલ સાથે કે છાલ વગર? જાણો મગફળી ખાવાની બેસ્ટ રીત કઈ છે
મગફળી પોષક તત્વોનો ભંડાર છે. તેમાં ઘણા પ્રકારના ખનીજ મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે. આ ખાવાથી પુષ્કળ પ્રોટીન પણ મળે છે. આ ખાવાથી શરીરને સતત ઉર્જા મળતી રહે છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 2:39 pm
Sanitary Napkins: સેનિટરી નેપકિન કેન્સરનું કારણ બની શકે છે, આ રીતે સિલેક્ટ કરો યોગ્ય પેડ
દેશમાં કરોડો છોકરીઓ અને મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. માસિક ધર્મ દરમિયાન તેનો ઉપયોગ સલામત માનવામાં આવે છે અને તે ચેપ અને રોગોથી બચાવે છે. પરંતુ તાજેતરના એક સંશોધનથી ભારતમાં બનેલા સેનિટરી પેડ્સ પર પ્રશ્નો ઉભા થયા છે. આ સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સેનિટરી નેપકિનમાં ખતરનાક રસાયણો જોવા મળે છે, જે કેન્સર અને વંધ્યત્વનું કારણ બની શકે છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 10:35 am
AC Tips : એસીને પ્રેશર પંપનો ઉપયોગ કરીને ધોવા જોઈએ કે સાદી રીતે? બંનેના ફાયદા અને ગેરફાયદા જાણો
AC tips And Tricks: ઉનાળાની ઋતુ હમણાં જ શરૂ થવાની છે. દેશના ઘણા વિસ્તારોમાં, દિવસ દરમિયાન તેજ સૂર્યપ્રકાશ દેખાવા લાગ્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા AC નું સમારકામ કરાવવા માંગતા હો અને સર્વિસિંગની કઈ પદ્ધતિ વધુ સારી છે. જો તમે આ અંગે મૂંઝવણમાં છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 9:42 am
સ્વેટર, જેકેટ, બ્લેન્કેટ, મફલર…ગરમ કપડાં પેક કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, તે નવા જેવા જ રહેશે
Woolens : ઊનના કપડાંને યોગ્ય રીતે પેક કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેમને ખોટી રીતે સંગ્રહિત કરવાથી તે જૂના દેખાઈ શકે છે. તેથી તમે તમારા ગરમ કપડાંને નવા રાખવા માટે પણ આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
- Meera Kansagara
- Updated on: Feb 17, 2025
- 3:06 pm
Yoga For Kids: 5 થી 10 વર્ષના બાળકો માટે રામબાણ ઉપાય છે આ યોગાસનો, રોકેટ ગતિએ વધશે મગજ અને ઊંચાઈ
Yoga For Kids : 5 થી 10 વર્ષના નાના બાળકોએ પણ નિયમિતપણે કેટલાક યોગાસનો કરવા જોઈએ. આનાથી તેમની ઊંચાઈ તો વધે છે જ પણ સાથે-સાથે તેમનું મગજ, એકાગ્રતા, બુદ્ધિ અને વિચારવાની ક્ષમતા પણ વિકસે છે. યોગ કરનારા બાળકો સ્વસ્થ રહે છે.
- Meera Kansagara
- Updated on: Feb 17, 2025
- 12:48 pm
કાનુની સવાલ: ‘જો પત્ની શિક્ષિત હોય, તો તે ભરણપોષણ માટે ઘરે બેસી શકે નહીં…’, છૂટાછેડાના કેસમાં હાઇકોર્ટે કહ્યું
કાનુની સવાલ: ન્યાયાધીશ ગૌરીશંકર સતપતીએ કેસની સુનાવણી કરતી વખતે કહ્યું, “કાયદો એવી પત્નીઓની કદર કરતો નથી જે ફક્ત તેમના પતિઓ પર ભરણપોષણનો બોજ નાખવા માટે નિષ્ક્રિય રહે છે.
- Meera Kansagara
- Updated on: Feb 17, 2025
- 11:53 am
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા, જુઓ-Video
મોટાભાગના લોકો ઘરની છત પર પણ ટાઈલ્સ નખાવે છે જો તમે પણ તમારા ઘરની છત પર ટાઈલ્સ નંખાવી છે તો ગમે ત્યારે આવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
- Devankashi rana
- Updated on: Feb 16, 2025
- 12:17 pm
કાનુની સવાલ: Live-in Relationshipમાં વિવાદ થવા પર પુરુષ અને મહિલા બંને એકબીજા પર ક્યાકે કેસ ફાઈલ કરી શકે?
કાનુની સવાલ: Live-in Relationshipમાં રહેતા પુરુષ અને સ્ત્રી વચ્ચે કાનૂની વિવાદો ઉભા થઈ શકે છે. જેના પર ભારતીય કાયદા હેઠળ કેસ દાખલ કરી શકાય છે. ભારતીય ન્યાય સંહિતા (BNS, 2023), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS, 2023), ભારતીય પુરાવા અધિનિયમ (BSA, 2023) અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ અનેક અધિકારો અને સુરક્ષા ઉપલબ્ધ છે.
- Meera Kansagara
- Updated on: Feb 17, 2025
- 9:28 am