
કામની વાત
આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે. આ સમય દરમિયાન ઘણા કામ અઘરા પણ હોય છે, જેના લીધે આપણે પરેશાન થઈ જઈએ અથવા તો ઘણા કામ એવા હોય છે કે જેની આપણને ખબર જ હોતી નથી કે આવું પણ હોય શકે.
આ ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે.
ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, નાના કિચનમાં કેવી રીતે વધારે વસ્તુઓને મેનેજ કરવી, ઋતુઓ અનુસાર ટિપ્સ અને ટ્રિક્સ વગેરે જેવી નાની-નાની બાબતો તમને આ ‘કામની વાત’ ટોપિક દ્વારા જાણવા મળશે, જે તમે સરળતાથી અપનાવીને કોઈ પણ મુશ્કેલીનો તોડ કાઢી શકશો અને જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો.
Happy Birthday IR : આજે ભારતીય રેલવેનો જન્મદિવસ, 3 એન્જિન, 14 ડબ્બા, 21 તોપની સલામી વચ્ચે શરુ થઈ હતી પ્રથમ ટ્રેન
આજે ભારતીય રેલવે વંદે ભારત , રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. પરંતુ પરંતુ આ અંતર કાપવામાં આપણને 172 વર્ષ લાગ્યા છે. આજના દિવસે ભારતમાં પહેલી ટ્રેન દોડી હતી. આજે ભારતીય રેલ્વેનો જન્મદિવસ છે.
- Nirupa Duva
- Updated on: Apr 16, 2025
- 1:22 pm
સ્વપ્ન સંકેત: તમને સ્વપ્નમાં ક્યારેય ખરતા વાળ, કાળા-ધોળા કે મહેંદી નાખેલા વાળ દેખાયા છે? જાણો લાભ થશે કે નુકસાન
સ્વપ્ન સંકેત: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણે ઊંઘમાં હોઈએ ત્યારે સપનામાં જે કંઈ પણ જોઈએ છીએ, તે આપણા જીવનમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવી જ રીતે, સ્વપ્નમાં તમારા વાળ કાપતા જોવા અથવા પોતાને પોતાના વાળ કાપતા જોવા બંનેના અલગ-અલગ અર્થ થાય છે.
- Meera Kansagara
- Updated on: Apr 16, 2025
- 1:20 pm
દાદીમાની વાતો: ચૈત્ર મહિનામાં વધારે નમક ના ખાઓ, શા માટે વડીલો આવું કહે છે? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ
દાદીમાની વાતો: ચૈત્ર મહિનામાં મીઠું ન ખાવાની પ્રથા ઘણા ધાર્મિક અને સ્વાસ્થ્ય કારણો સાથે સંકળાયેલી છે. ધાર્મિક રીતે એવું માનવામાં આવે છે કે સાત્વિક ખોરાકમાં મીઠું ન લેવું જોઈએ, ખાસ કરીને ઉપવાસ દરમિયાન.
- Meera Kansagara
- Updated on: Apr 16, 2025
- 11:09 am
દિવસભર મન શાંત રાખવા માટે, સવારે ખાલી પેટે 10 મિનિટ માટે આ યોગ કરો
કોર્પોરેટ સંસ્કૃતિએ આપણા સમગ્ર જીવનને ઉથલ પાથલ કરી નાખ્યું છે. મનને શાંત રાખવું એ પોતે જ પડકારજનક બની ગયું છે. પરંતુ અમે તમને એવી ટ્રિક્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારા મનને નિયંત્રણમાં રાખી શકો છો. તમારે સવારે ફક્ત 10 મિનિટ માટે આ ખાસ કામ કરવાનું છે.
- Meera Kansagara
- Updated on: Apr 16, 2025
- 8:22 am
Women’s Health : 45 વર્ષ પછી મહિલાઓને કેમ વધી જાય છે ઓસ્ટીયોપોરોસિસનો ખતરો, જાણો તેનું કારણ
ભારતમાં મોટા ભાગની મહિલાઓ ઓસ્ટીયોપોરોસિસની સમસ્યાનો સામનો કરે છે.હૃદય રોગ પછી, WHO તેને સ્વાસ્થ્ય માટે બીજો સૌથી ગંભીર ખતરો માને છે.તો ચાલો જાણીએ આ ઓસ્ટીયોપોરોસિસ શું છે.
- Nirupa Duva
- Updated on: Apr 16, 2025
- 7:18 am
Car Tips : ના કોઈ ઝંઝટ કે ના કોઈ ધક્કો મારવાનો, રસ્તામાં રોકાયેલી કાર મફતમાં સર્વિસ સેન્ટર સુધી પહોંચી જશે!
Car tips: તમારી ગાડી રસ્તામાં કામ કરતી બંધ થઈ ગઈ અને નજીકમાં કોઈ મિકેનિક નથી? તો ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે જો તમારી સાથે પણ આવું કંઈક થાય છે, તો તમે તમારા વાહનને ધક્કો માર્યા વિના મફતમાં સર્વિસ સેન્ટર કેવી રીતે લઈ જઈ શકો છો?
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 3:06 pm
પતિ પત્નીમાં વારંવાર થાય છે અણબનાવ તો, અપનાવો આ ટોટકો, લગ્ન જીવનમાં ફરી લાવશે તાજગી!
વર્તમાન સમયમાં જે સ્ત્રીઓના પતિ તેમને પ્રેમ કરતા નથી અથવા તેમના પર ધ્યાન આપતા નથી તેઓ ઘણીવાર પરેશાન રહે છે. તેમનું જીવન એકવિધતાથી ભરાઈ જાય છે. જો તમને પણ તમારા પતિ તરફથી આદરને બદલે તિરસ્કાર મળે છે, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું, જેને અજમાવવાથી ચમત્કાર થશે અને તમને પ્રેમ અને ધ્યાન બંને મળશે, ચાલો જાણીએ આ ઉપાયો શું છે...
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 3:03 pm
ચાના દીવાના છો? ઉનાળામાં ચા પીવાની સાચી રીત જાણી લો, દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?
Tea In Summer: ઉનાળામાં વધુ પડતી ચા પીવાથી શરીરને નુકસાન થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. જાણો દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 1:26 pm
સ્વપ્ન સંકેત: શું તમને પણ સપનામાં અજાણ્યા ચહેરા દેખાય છે? સમજો કે આ ઘટનાઓ ભવિષ્યમાં બનવાની છે
સ્વપ્ન સંકેત: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સપના તેને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે અગાઉથી ચેતવણી આપે છે. જો તમને સપનામાં અજાણ્યા ચહેરા દેખાય તો તેનો અર્થ શું થાય છે તે જાણો.
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 10:31 am
દાદીમાની વાતો : મહિલાઓ કે છોકરીઓએ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ? આની પાછળનું કારણ શું છે
દાદીમાની વાતો: હનુમાનજીની પૂજા કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે સ્ત્રીઓ ભૂલથી પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરે. હનુમાનજીની પૂજા પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન ઘણા નિયમો છે જેને અવગણવા જોઈએ નહીં.
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 1:34 pm
Women’s Health : આ ઉંમરે એગ ફ્રીઝિંગ કરાવી લો, જાણો કેટલો ખર્ચ થશે અને પ્રકિયા શું છે
એગ ફ્રીઝિંગ કરવાએ મહિલાઓ માટે મદદગાર છે. જે કરિયરના કારણે મોડા લગ્ન કરે છે. અનેક સેલિબ્રિટી પણ એગ ફ્રીઝિંગ કરાવી રહ્યા છે.પરંતુ આજે આપણે જાણીશું કે, આ એગ ફ્રીઝિંગ શું છે,
- Nirupa Duva
- Updated on: Apr 15, 2025
- 7:30 am
ઉનાળાનું વેકેશન બાળકોને ફળશે, 10 રૂપિયામાં હવે મળશે આ બધી વસ્તુઓ
માર્કેટમાં નાના પેકેટ્સની ઘણી માંગ છે અને લોકો તેને ખરીદવાનું વધારે પસંદ કરે છે. ખાસ કરીને બાળકોમાં આનો ઉત્સાહ વધારે હોય છે કેમ કે ગરમીની ની ઋતુમાં બાળકો વધારે પ્રમાણમાં ઠંડા પીણાં પીવાનું પસંદ કરે છે.
- Ravi Prajapati
- Updated on: Apr 14, 2025
- 8:17 pm
Papaya in Summer: શું ઉનાળામાં વધુ પડતું પપૈયા ખાવાથી નુકસાન થાય છે?
Papaya in Summer: ઉનાળાનું તાપમાન વધે છે તેમ શરીરને ઠંડુ રાખવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં આપણે ઘણા બધા ફળો ખાઈએ છીએ જે આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને સમય સમય પર ઉર્જા પણ આપે છે. છે. પપૈયા ઉનાળામાં ખાવામાં આવતું એક પ્રકારનું ફળ છે, જે આ ઋતુમાં શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે.
- Meera Kansagara
- Updated on: Apr 14, 2025
- 2:51 pm
Weight Loss : ઝડપથી વજન ઘટાડવા માટે ચાલવું કે સાયકલ ચલાવવી ? સૌથી વધુ મદદરુપ શું છે ?
ખરાબ લાઈફસ્ટાઈલ વચ્ચે પોતાને સ્વસ્થ અને ફિટ રાખવું ખૂબ જ મુશ્કેલ છે. આજકાલ, ખરાબ ખાવાની આદતોને કારણે, ઘણી બીમારીઓનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં વજન નિયંત્રણમાં રાખવું ખૂબ જ પડકારજનક છે. જે લોકો પાસે જીમ જવા કે કસરત કરવાનો સમય નથી.
- Meera Kansagara
- Updated on: Apr 14, 2025
- 1:41 pm
Summer season: ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં? શરીર પર તેની શું અસર થાય છે?
જ્યારે પણ ગરમીનું તાપમાન વધે છે ત્યારે આપણને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં? આપણે જાણીશું કે તેની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
- Meera Kansagara
- Updated on: Apr 14, 2025
- 12:25 pm