AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કામની વાત

કામની વાત

આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે. આ સમય દરમિયાન ઘણા કામ અઘરા પણ હોય છે, જેના લીધે આપણે પરેશાન થઈ જઈએ અથવા તો ઘણા કામ એવા હોય છે કે જેની આપણને ખબર જ હોતી નથી કે આવું પણ હોય શકે.

આ ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે.

ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, નાના કિચનમાં કેવી રીતે વધારે વસ્તુઓને મેનેજ કરવી, ઋતુઓ અનુસાર ટિપ્સ અને ટ્રિક્સ વગેરે જેવી નાની-નાની બાબતો તમને આ ‘કામની વાત’ ટોપિક દ્વારા જાણવા મળશે, જે તમે સરળતાથી અપનાવીને કોઈ પણ મુશ્કેલીનો તોડ કાઢી શકશો અને જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો.

Read More

કાનુની સવાલ : ક્યાં ગુનાઓમાં જામીન ન મળે? જાણો શું કહે છે કાનુન

જે ગુનાઓમાં જામીન મળતા નથી તેને "બિન-જામીનપાત્ર" ગુના કહેવામાં આવે છે અને તે ગંભીર પ્રકારના હોય છે. જેમાં હત્યા, બળાત્કાર, લૂંટ અને આતંકવાદ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. વધુમાં, એવા કિસ્સાઓમાં જામીન મેળવવા મુશ્કેલ બની શકે છે જ્યાં ગુનામાં ત્રણ વર્ષ કે તેથી વધુ જેલની સજા હોય.

Women’s Health : મહિલાઓને ડિલિવરી પછી કેમ થાય છે યુરિન લીકેજની સમસ્યા, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે

યૂરિનરી ઈનકૉન્ટિનેસ એક પોસ્ટપાર્ટમ કંડીશન છે. જે અનેક મહિલાઓમાં ડિલિવરીના થોડા અઠવાડિયામાં આપમેળે ઠીક થઈ જાય છે.જોકે, કેટલીક મહિલાઓને લાંબા સમય સુધી આ સમસ્યાનો અનુભવ થઈ શકે છે.આવા કિસ્સાઓમાં, તાત્કાલિક ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

ભારતીય રેલવે સીનિયર સીટીઝન અને દિવ્યાંગોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જો તમે પણ તમારા માતા-પિતા માટે ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વખત રેલવેના આ નિયમો એક વખત જરુર જાણી લેજો.

Women’s health : શું વધુ પડતાં વજાઈનલ ડિસ્ચાર્જથી હાડકાંને નબળા પડે છે?

જો તમને પણ વજાઈનલ ડિસ્ચાર્જ અને ખંજવાળ આવે છે. તો આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં અસ્વચ્છતાનો સમાવેશ થાય છે. વધુ પડતું વજાઈનલ ડિસ્ચાર્જ શરીરમાં વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણી મહિલાઓ માને છે કે વધુ પડતું વજાઈનલ ડિસ્ચાર્જ તેમારા હાડકાંને નબળા પાડે છે. ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ.

Women’s Health : પીરિયડ્સ પહેલા કે પછી આવે છે વ્હાઈટ ડિસ્ચાર્જ, શું તે કોઈ રોગ છે? જાણો ડૉક્ટર શું કહે છે

મહિલાઓમાં વાઈટ ડિસ્ચાર્જ થવું એ સામાન્ય વાત છે પરંતુ ડિસ્ચાર્જમાં ફેરફાર થવો એ સામાન્ય વાત નથી. તો આજે આપણે ડોક્ટર પાસેથી જાણીશું કે, વ્હાઈટ ડિસ્ચાર્જ થવું ક્યારે નોર્મલ છે અને કઈ બીમારીનો સંકેત હોય શકે છે.

કાનુની સવાલ : શું મિલકતની ભેટ આપ્યા પછી પાછી લઈ શકાય છે? નિયમો જાણો

મિલકત સંબંધિત ઘણા નિયમો અને કાયદાઓ છે, જેને સંપૂર્ણપણે સમજવા મુશ્કેલ હોઈ શકે છે. આજે, અમે ભેટ આપવા સંબંધિત નિયમો વિશે જણાવીશું.એક વખત ગિફટ આપ્યા બાદ પરત લઈ શકાય પ્રોપર્ટી

બચેલા ખોરાકનું તમે શું કરો છો ? આ ટ્રિક્સનો ઉપયોગ કરો, ખોરાક ક્યારેય વેસ્ટ નહીં જાય

જો તમને વારંવાર રસોઈ બનાવવાનો તણાવ રહેતો હોય તો એક દિવસ અગાઉથી તમારા ભોજનનું આયોજન કરો. બચેલો ખોરાક ખૂબ મદદરૂપ થઈ શકે છે. તો ચાલો શીખીએ કે બચેલા ખોરાકને યોગ્ય રીતે કેવી રીતે સંગ્રહિત કરવો અને તેને ખાવાની નવી રીતો કેવી રીતે શોધવી.

મીઠાઈઓને ફ્રિજમાં કેવી રીતે રાખવી? 90 ટકા લોકો મીઠાઈઓ સંગ્રહિત કરવાની સાચી રીત જાણતા નથી

આપણે ઘણીવાર બચેલી મીઠાઈઓ ફ્રિજમાં રાખીએ છીએ. પરંતુ 2 દિવસમાં તે મીઠાઈઓ કઠણ થઈ જાય છે. તેનો સ્વાદ વાસી અને કડવો થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે 90% લોકો મીઠાઈઓ સંગ્રહિત કરવાની સાચી રીત જાણતા નથી. ચાલો જાણીએ કે મીઠાઈઓ અને મીઠા ખોરાક સંગ્રહિત કરવાની સાચી રીત શું છે.

Women’s health : શું ટોયલેટ સીટ પર વધારે સમય બેસવાથી પણ થઈ શકે છે STI? જાણો ડોક્ટર શું કહે છે

ઘણા લોકો જાહેર ટોયલેટનો ઉપયોગ કરવાથી ડરતા હોય છે કારણ કે તેમને ડર છે કે તેમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) થઈ શકે છે.તેમજ કેટલાક લોકો ટોયલેટમાં ખુબ વધારે સમય બેસે છે. તો ચાલો શું આનાથી નુકસાન થાય છે.

Women’s health : જો યીસ્ટ ઇન્ફેક્શનની તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો 4 પરેશાનીઓ ઊભી થઈ શકે છે, તેમને અવગણશો નહીં

યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેમ કે, સ્કિન ઈન્ફેક્શન, ખંજવાળ કે પછી રેડનેસ પણ જોવા મળી શકે છે. તો ચાલો જાણી આ સમસ્યાને અવગણશો નહી.

પાકેલા કે કાચા કેળા? વજન ઘટાડવા માટે કયા વધુ ફાયદાકારક છે, જાણો

કેળા એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. જો કે, લોકો ઘણીવાર વિચારે છે કે કાચા કેળા ખાવાથી વધુ ફાયદો થાય છે કે પાકેલા કેળા વધુ ફાયદાકારક રહેશે. જાણો વિગતે.

તમારા શરીરમાં આ લક્ષણ દેખાય તો તરત ચેતી જજો! વિટામિન B12 ની ઉણપ હોઈ શકે

શું તમે પણ વિટામિન B12 ની ઉણપથી પીડાઈ રહ્યા છો? તમે ચોક્કસ લક્ષણોનું નિરીક્ષણ કરીને કોઈપણ પરીક્ષણ વિના તેને શોધી શકો છો. હા, જ્યારે વિટામિન B12 ની ઉણપ હોય છે, ત્યારે શરીરમાં આ લક્ષણ દેખાય છે. જાણો વિગતે.

Women’s health : સ્ત્રીઓ માટે નિયમિત પેલ્વિક તપાસ કરાવવી શા માટે મહત્વપૂર્ણ છે? તમારા ડૉક્ટર પાસેથી શીખો

મહિલાઓને ઘણીવાર નિયમિત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તેથી, પેલ્વિકની તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે, પણ શા માટે? ડૉક્ટર પાસેથી જાણો.

કાનુની સવાલ: કોલેજમાં રેગિંગ કરશો તો થશે જેલ! જાણો કાયદો શું કહે છે અને શું છે સજા

કાનુની સવાલ: રેગિંગ એટલે નવા વિદ્યાર્થીઓને શરમજનક, અપમાનજનક કે ભય પેદા કરે તેવી પ્રવૃત્તિઓ કરાવવા માટે દબાણ કરવું. તેમાં શબ્દો, હાવભાવ, કપડાં ઉતરાવવાનું કહેવું, દારૂ પીવા કે અશ્લીલ કામ કરવા માટે કહેવું વગેરેનો સમાવેશ થાય છે.

ઉંદરોને માર્યા વિના ઘરમાંથી ભગાડવા માટેના આ 5 અસરકારક ઉપાયો અપનાવો!

ઉંદરો ઘણીવાર ઘરમાં ઘૂસી જાય છે અને ખોરાક અને પીણા બગાડે છે. કેટલીકવાર, તેમનાથી વિવિધ રોગ ફેલાવાનું જોખમ રહેલું હોય છે. આવી પરિસ્થિતિઓમાં, તમે કેટલાક ખાસ પગલાં લઈને તેમને સરળતાથી ભગાડી શકો છો. જાણો વિગતે.

g clip-path="url(#clip0_868_265)">