કામની વાત
આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે. આ સમય દરમિયાન ઘણા કામ અઘરા પણ હોય છે, જેના લીધે આપણે પરેશાન થઈ જઈએ અથવા તો ઘણા કામ એવા હોય છે કે જેની આપણને ખબર જ હોતી નથી કે આવું પણ હોય શકે.
આ ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે.
ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, નાના કિચનમાં કેવી રીતે વધારે વસ્તુઓને મેનેજ કરવી, ઋતુઓ અનુસાર ટિપ્સ અને ટ્રિક્સ વગેરે જેવી નાની-નાની બાબતો તમને આ ‘કામની વાત’ ટોપિક દ્વારા જાણવા મળશે, જે તમે સરળતાથી અપનાવીને કોઈ પણ મુશ્કેલીનો તોડ કાઢી શકશો અને જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો.
Coffee: દિવસમાં કેટલા કપ કોફી ફાયદાકારક છે? જો તમે આનાથી વધુ પીઓ છો તો…
Coffee: કોફીમાં રહેલું કેફીન આપણને તાત્કાલિક ઉર્જા આપે છે, પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી કોફી ફાયદાકારક છે અને તે જ કોફી ક્યારે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
- Meera Kansagara
- Updated on: Jan 29, 2026
- 2:51 pm
કાનુની સવાલ : પતિ છૂટાછેડા માટે પત્ની પર આ ત્રણ આરોપો લગાવી શકતા નથી, કાયદો શું કહે છે જાણો
આજકાલ છૂટાછેડાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર, પતિ-પત્ની પર આવા આરોપો લગાવવામાં આવે છે. જે તેને મુશ્કેલીમાં નાંખી દે છે. લોકો એ નથી જાણતા કે, આ આરોપ ખુબ ગંભીર માનવામાં આવે છે. કોઈ પુરાવા વગર કોઈના પર આરોપ લગાવવો તમને પણ મુશ્કેલીમાં મુકી શકે છે.
- Nirupa Duva
- Updated on: Jan 29, 2026
- 6:42 am
Cooking Oil: ઘરમાં 4 લોકો હોય, તો ઘરમાં કેટલું ખાદ્ય તેલ લાવવું જોઈએ, જાણો ડૉક્ટરે કહ્યું
ચાર જણના પરિવાર માટે કેટલું તેલ વાપરવું જોઈએ? એક ડૉક્ટર સમજાવે છે કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે કેટલું તેલ વાપરવું જોઈએ. ભારતીય ભોજનમાં તેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ વધુ પડતું તેલ હૃદય માટે ખતરનાક બની શકે છે. સ્વસ્થ વ્યક્તિએ દર મહિને ફક્ત 500-600 મિલી તેલનું સેવન કરવું જોઈએ.
- Meera Kansagara
- Updated on: Jan 27, 2026
- 2:33 pm
શરદીથી રાહત, બેક્ટેરિયા રહેશે દૂર રહેશે… કપૂરની એક નાની ગોળી કરશે કમાલ
પૂજામાં વપરાતા કપૂરને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ખાસ માનવામાં આવતું નથી, પરંતુ તેના ગુણધર્મો અનેક હેતુઓ માટે પણ ઉપયોગી થઈ શકે છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારવાથી લઈને તમારા ઘરના વાતાવરણને બદલવા સુધીની દરેક બાબતમાં અસરકારક છે. આ આર્ટિકલમાં આપણે કપૂરનો ઉપયોગ કયા વિવિધ ઉપયોગો માટે કરી શકાય છે તે વિશે શીખીશું.
- Meera Kansagara
- Updated on: Jan 27, 2026
- 8:09 am
કાનુની સવાલ : શું છે રોમિયો-જુલિયટ ક્લોઝ, જેને POCSOમાં સામેલ કરવા માંગે છે સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે POCSOએ બાળકોના રક્ષણ માટે ન્યાયનું સૌથી ગંભીર અભિવ્યક્તિ છે, પરંતુ તેના વધતા દુરુપયોગને હવે અવગણી શકાય નહીં.
- Nirupa Duva
- Updated on: Jan 27, 2026
- 6:45 am
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાઓ તો શું કરવું? જાણો
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો અચાનક તબિયત બગડી જાય તો તમારે ચિંતા કરવાની જરરુ નથી. રેલવે અનેક સુવિધાઓ આપે છે. જેની તમે મદદ લઈ શકો છો. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Jan 26, 2026
- 8:11 pm
Women’s Health : સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો કેમ થાય છે?
સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ આ દરમિયાન દુખાવો પણ ખુબ જ થાય છે. તો ચાલો જાણીએ સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું
- Nirupa Duva
- Updated on: Jan 26, 2026
- 7:07 am
કાનુની સવાલ : શાળાઓ સામે બોમ્બ ધમકી આપવા બદલ થાય છે કડક સજા, જાણો કાયદો શું કહે છે
અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરની 7થી વધારે જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને ઇમેલ દ્વારા આ ધમકી મળી છે. તો ચાલો આજે આપણે મજાકમાં બોમ્બની ધમકી આપનાર પર શું કાર્યવાહી કરવામાં આવે છે. તે વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Jan 25, 2026
- 7:18 am
Republic Day 2026 : હાથથી તૈયાર કરાયેલું બંધારણ કેટલું મોટું છે અને કઈ શાહીનો ઉપયોગ કરાયો હતો ? જાણો રસપ્રદ વાતો
આજે આપણે ભારતના સંવિધાન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો વિશે વાત કરીશું જેના વિશે તમે જાણતા નહી હોય. બંધારણ 64 લાખ શબ્દો અને 432 નિબથી બન્યું છે. આ ભારતના લોકતંત્રનો આધાર છે.
- Nirupa Duva
- Updated on: Jan 25, 2026
- 7:04 am
Women’s health : યોનિમાર્ગનું pH સ્તર ફર્ટિલિટીને કેવી રીતે અસર કરે છે, જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી
યોનિમાર્ગ માત્ર એક પ્રજનન અંગ નથી, તે મહિલાના એકંદર પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી, સંતુલિત યોનિમાર્ગ pH સ્તર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- Nirupa Duva
- Updated on: Jan 23, 2026
- 7:09 am
Women’s Health : પીરિયડ્સ દરમિયાન વજાઈનામમાં દુખાવો કેમ થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી કારણો જાણો
પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં દુખાવો થવો અનેક બીમારીઓનું કારણ હોય શકે છે. તો ચાલો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં પીરિયડ્સમાં વજાઈનામાં કેમ દુખાવો થાય છે. તેના વિશે વાત કરીએ
- Nirupa Duva
- Updated on: Jan 22, 2026
- 7:08 am
Breaking News: રૂપિયાનું નબળુ પ્રદર્શન યથાવત, અમેરિકી ડોલર સામે 91.38 થયો ! આટલા મોટા ઘટાડાનું શું કારણ હોઈ શકે છે?
આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 91.28 ના હમેશની જેમ જ નીચલા સ્તરે ખુલ્યો. જોકે, ટ્રેડિંગ ખૂલતાંની સાથે જ તેમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને ડિસેમ્બરમાં તેના અગાઉના રેકોર્ડ નીચા સ્તરને વટાવીને પ્રતિ ડોલર 91.3838 પર સ્થિર થયો હતો.
- Sachin Agrawal
- Updated on: Jan 21, 2026
- 4:15 pm
Women’s health : લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર પીરિયડ્સને શું અસર કરે? ડૉક્ટર પાસેથી જાણો
લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર તમારા પીરિયડ્સ પર નેગેટિવ અસર કરી શકે છે અને બ્લીડિંગના ફ્લોને પણ અસર કરી શકે છે.
- Nirupa Duva
- Updated on: Jan 21, 2026
- 7:13 am
કાનુની સવાલ : શું હિન્દુ પત્ની પતિની અચલ સંપત્તિ પર દાવો કરી શકે ? હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો
કેરળ હાઈકોર્ટે હિન્દુ પત્નીઓના ભરણપોષણના અધિકારને વધુ મજબૂત બનાવ્યો છે. કોર્ટે પતિની સ્થાવર મિલકત પર પત્નીના ભરણપોષણના અધિકાર અંગેના કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે જ્યાં પતિની સ્થાવર મિલકત બીજા કોઈને ટ્રાન્સફર કરવામાં આવી હોય. શું આવી પરિસ્થિતિમાં હિન્દુ પત્ની ભરણપોષણના અધિકારનો ઉપયોગ કરી શકે છે?
- Nirupa Duva
- Updated on: Jan 21, 2026
- 6:57 am
Women’s Health : શું તમને પણ પીરિયડ્સમાં ઓછું બ્લીડિંગ આવે છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો કારણ
પીરિયડ્સમાં બ્લીડિંગ ઓછું આવવું તેમજ ઓછા દિવસ માટે આવવું તેને સ્કૈટી પીરિયડ્સ કહેવામાં આવે છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jan 20, 2026
- 6:50 am