કામની વાત
આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે. આ સમય દરમિયાન ઘણા કામ અઘરા પણ હોય છે, જેના લીધે આપણે પરેશાન થઈ જઈએ અથવા તો ઘણા કામ એવા હોય છે કે જેની આપણને ખબર જ હોતી નથી કે આવું પણ હોય શકે.
આ ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે.
ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, નાના કિચનમાં કેવી રીતે વધારે વસ્તુઓને મેનેજ કરવી, ઋતુઓ અનુસાર ટિપ્સ અને ટ્રિક્સ વગેરે જેવી નાની-નાની બાબતો તમને આ ‘કામની વાત’ ટોપિક દ્વારા જાણવા મળશે, જે તમે સરળતાથી અપનાવીને કોઈ પણ મુશ્કેલીનો તોડ કાઢી શકશો અને જે વસ્તુની તમને જાણ નથી તેના વિશે તમે માહિતગાર બનશો.
Fridge Cleaning Tips: શું ફ્રિઝનું રબર ચીકણું અને કાળું થઈ ગયું છે? તેને ચમકાવા આ ટિપ્સ ફોલો કરો, લાગશે માત્ર 10 રુપિયા
Home Remedies For Fridge Cleaning: શું તમારા રેફ્રિજરેટરનું રબર કાળું અને ચીકણું થઈ ગયું છે? તેને કેવી રીતે સાફ કરવું તે શીખો અને આ ત્રણ જાદુઈ ઘરેલું ઉપાયો અજમાવો. આ Fridge Gasket Cleaning Tips વડે તમારા રેફ્રિજરેટરનો દરવાજો અને રબર મિનિટોમાં ચમકી ઉઠો.
- Meera Kansagara
- Updated on: Mar 30, 2026
- 2:47 pm
દરરોજ કસરત કરવાની આદત કેવી રીતે પાડવી? ફિટનેસ એક્સપર્ટ પાસેથી 3 સરળ ટિપ્સ શીખો
કસરત કરવાથી ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્ય જ સારું નથી હોતું પણ માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. જોકે, આજના વ્યસ્ત જીવનમાં, લોકો ઘણીવાર તેમના વર્કઆઉટ્સ સાથે સુસંગત રહી શકતા નથી. તો ચાલો દરરોજ વર્કઆઉટની આદત વિકસાવવા માટે ફિટનેસ નિષ્ણાત પાસેથી કેટલીક સરળ ટિપ્સ શીખીએ.
- Meera Kansagara
- Updated on: Mar 29, 2026
- 3:00 pm
કાનુની સવાલ : ભારતમાં સાયબર કાનુનની મુખ્ય જોગવાઈઓ અને કાયદાઓ વિશે જાણો
ભારતમાં સાયબર કાયદાની મુખ્ય જોગવાઈઓ અને કાયદાઓ વિશે વાત કરીએ તો. માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 (IT અધિનિયમ) ભારતમાં સાયબર ગુનાઓ માટે આ મુખ્ય કાયદો છે.
- Nirupa Duva
- Updated on: Mar 29, 2026
- 11:28 am
Skin care: સનસ્ક્રીન ન લગાવવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે? જાણો નિષ્ણાત પાસેથી
ઉનાળાની ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ ઘણા લોકો તેની અવગણના કરે છે. આનાથી ત્વચાની અનેક સમસ્યાઓ થઈ શકે છે. ચાલો આ વિશે ડૉ. સૌમ્યા સચદેવ પાસેથી વધુ જાણીએ.
- Meera Kansagara
- Updated on: Mar 29, 2026
- 11:11 am
Cool Home Tips: AC વગર પણ ઠંડું ઘર ! ઉનાળામાં ખર્ચ બચાવવાની 5 સ્માર્ટ રીત ફોલો કરો
ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ ઘણું વધારે આવે છે. આનું કારણ એ છે કે ગરમીની ઋતુમાં ઘરને ઠંડુ રાખવા માટે આપણે એસી અને કુલર જેવા ઉપકરણો ચલાવવા પડે છે. તમે તમારા ઘરને ઠંડુ રાખવા માટે કેટલીક કુદરતી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી તમારે આખો સમય એસી ચલાવવું ન પડે.
- Meera Kansagara
- Updated on: Mar 29, 2026
- 9:13 am
અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે ‘રેલ અંડરપાસ’ જાણો સંપૂર્ણ પ્લાન
કેન્દ્ર સરકારે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે થતા અકસ્માતોને રોકવા માટે દેશભરમાં સુવિધાજનક રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 27, 2026
- 4:32 pm
Breaking news : રેલવેએ નકલી IRCTC એકાઉન્ટ્સ સામે કરી કાર્યવાહી, લાખો ID કર્યા બ્લોક, જુઓ તમારુ તો બંધ નથી થયું ને?
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 88% ટિકિટ હવે ઓનલાઈન બુક થાય છે. નકલી એકાઉન્ટ્સ સામે કાર્યવાહી, આધાર વેરિફિકેશન અને એન્ટી-બોટ ટેકનોલોજી ટિકિટિંગ સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવી રહી છે.
- Meera Kansagara
- Updated on: Mar 26, 2026
- 8:27 am
કાનુની સવાલ : પેટ્રોલ-ડિઝલની ખોટી અફવા ફેલાવી તો જેલ ભેગા થશો, જાણો શું કહે છે કાનુન
ડિજિટલ યુગમાં જાણકારી મેળવવી જેટલી સરળ છે. ખોટી જાણકારી અને અફવા ફેલાવવી એટલી જ જોખમકારક છે. જો કોઈ અફવા ફેલાવવા બદલ દોષિત ઠરે છે, તો કાયદામાં IPC એક્ટ 505 હેઠળ કડક કાર્યવાહીની જોગવાઈ છે અને દોષિત વ્યક્તિને સજા પણ થઈ શકે છે.
- Nirupa Duva
- Updated on: Mar 26, 2026
- 7:14 am
Perfect Rice in Cooker : હોટલ જેવા ખીલેલા બનશે ભાત, બસ ફોલો કરો આ 6 સરળ ટિપ્સ, દરેક દાણો મોતી જેવો ચમકશે
Perfect Rice in Pressure Cooker: ભાત બનાવવા સરળ લાગે છે, પરંતુ જો તેને યોગ્ય રીતે રાંધવામાં ન આવે, તો તે વધુ બફાઈ જાય છે અથવા તો તે ચીકણા થઈ શકે છે અથવા તો તૂટી પણ શકે છે, જેનાથી તે ઓછા સ્વાદિષ્ટ બની શકે છે. જો તમારી સાથે આવું થાય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે, અમે કેટલીક સરળ ટિપ્સ શેર કરીશું જે તમને ઘરે પરફેક્ટ ભાત બનાવવામાં મદદ કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Mar 25, 2026
- 3:02 pm
Dandruff: ખોડો કેટલા પ્રકારનો હોય છે? આ ઘરેલું ઉપચારોથી રાહત મેળવો
ખોડો એક સામાન્ય અને વ્યાપક સમસ્યા બની રહી છે. મોટાભાગના લોકો તેનાથી પીડાઈ રહ્યા છે. આ આર્ટિકલમાં ચાલો ખોડાના વિવિધ પ્રકારો અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે શોધી કાઢીએ.
- Meera Kansagara
- Updated on: Mar 25, 2026
- 11:19 am
શું તમારી બાલ્કનીમાં પણ કબૂતરોએ મચાવ્યો છે આતંક ? આ 9 સિક્રેટ ટિપ્સ અપનાવો એક પણ કબૂતર ફરકશે નહીં
ઉનાળામાં બાલ્કની, બારીઓ અને AC પાસે કબૂતરોનો જમાવડો એક મોટી સમસ્યા બની જાય છે. તેમની ચરક અને પીંછા માત્ર ગંદકી જ નથી ફેલાવતા, પણ ગંભીર એલર્જી અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું કારણ પણ બને છે. આ 9 સરળ અને અસરકારક ઉપાયો તમારા ઘરને પક્ષીઓના ત્રાસથી કાયમ માટે મુક્ત કરી દેશે.
- Sachin Agrawal
- Updated on: Mar 24, 2026
- 3:58 pm
ઉનાળો શરૂ થયો ત્યારથી ગરોળી એક સમસ્યા બની ગઈ છે, આ પદ્ધતિઓ તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરશે
ઘરમાં રહેલી ગરોળી સીધી નુકસાન પહોંચાડતી નથી, પરંતુ તે દિવાલો અને જમીન પર પણ ભટકતી રહે છે, જેના કારણે નોંધપાત્ર મુશ્કેલી ઊભી થાય છે. ઉનાળામાં ગરોળી સૌથી વધુ જોવા મળે છે. અહીં આપેલી સરળ ટિપ્સ તમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 3:26 pm
રસ્તા પર સફેદ અને પીળી લાઇન શા માટે હોય છે? જાણો ડ્રાઇવિંગના આ ખાસ નિયમો…
શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર સફેદ અને પીળી રેખાઓ શા માટે હોય છે? આ રેખાઓ ફક્ત ડિઝાઇન હેતુ માટે નથી, પરંતુ તમારી સલામતી માટે મહત્વપૂર્ણ સંકેતો હોય છે. જો તમે રસ્તા પર મુસાફરી કરો છો, તો રસ્તા પર દેખાતી સફેદ અને પીળી રેખાઓનો અર્થ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 1:46 pm
Breaking News : ‘યાત્રી ગણ કૃપા ધ્યાન દે’ રેલવે ટિકિટ રિફંડ નિયમોમાં મોટા ફેરફારો, 30 મિનિટ પહેલા કરી લેવું પડશે આ કામ
Train Ticket Cancellation Rule 2026 : ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયોમામાંથી ટિકિટ રદ કરવાથી લઈને બોર્ડિંગ અને સીટ અપગ્રેડ સુધીની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ બનશે. તો ચાલો જાણીએ શું છે નવા નિયમો
- Nirupa Duva
- Updated on: Mar 24, 2026
- 1:43 pm
Turmeric Milk Routine: સાવધાન રહો! જો તમે દરરોજ સૂતા પહેલા હળદરવાળું દૂધ પીતા હો, તો આ ભૂલ ન કરો
રાત્રે હળદરવાળું દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જોકે કેટલાક લોકો આ સ્વસ્થ આદત અપનાવતી વખતે ઘણીવાર ભૂલ કરે છે. આનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. ચાલો સમજાવીએ...
- Meera Kansagara
- Updated on: Mar 28, 2026
- 10:41 am