AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સુરતમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 29 પર પહોંચી, નવા વિસ્તારોમાં દોડાવાશે

બે BRTS કોરિડોર પર 29 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે અને આગામી દિવસોમાં મનપા પાસે હજુ વધી ઇલેક્ટ્રિક બસોનો સપ્લાય આવવાની શક્યતા છે

Surat: સુરતમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 29 પર પહોંચી, નવા વિસ્તારોમાં દોડાવાશે
સુરત મનપાએ ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરી
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:04 AM
Share

Surat: શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવવા સુરત મહાનગરપાલિકા (SMC) પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. અને આ માટે સુરત મનપાએ ઇલેક્ટ્રિક બસો (Electric Bus) દોડાવવાની શરૂઆત કરી છે. આજે સુરતમાં દોડતી ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 29 પર પહોંચી ગઈ છે.

શહેરમાં પાલ કામરેજ (Pal Kamrej) અને જહાંગીરપુરા પાંડેસરા (jahangipura pandesara) સુધીના BRTS કોરીડોરમાં મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ રુટોની પસંદગી કરવામાં આવી છે. અને તેમાં પણ હવે નવા વિસ્ફટરોમાંથી પણ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કનેક્ટિવિટી મળી રહે તે ધ્યાનમાં રાખીને નવા રૂટો તૈયાર કરવામાં આવ્યા છે.

ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થાય અને સામુહિક માર્ગ પરિવહનની સેવાઓનો ભોળો ઉપયોગ શહેરીજનો કરી શકે તે હેતુથી મનપા દ્વારા તબક્કાવાર સીટી બસ અને બીઆરટીએસ બસ સર્વિસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને શ્રમિક વગરના લોકો દ્વારા બસનો મહત્તમ ઉપયોગ થતો હોવાથી મનપા દ્વારા શહેરના અને શહેરની પેરાફેરીમાં સ્થિત ઔધોગિક વિસ્તારો સાથે મહત્તમ કનેક્ટિવિટી થઇ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને રુટોની પસંદગી કરવામાં આવી રહી છે.

અત્યારે બે BRTS કોરિડોર પર 29 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે અને આગામી દિવસોમાં મનપા પાસે હજુ વધી ઇલેક્ટ્રિક બસોનો સપ્લાય આવવાની શક્યતા છે તેથી તબક્કાવાર આ રીતે શહેરના રૂટો પર ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવામાં આવશે.

નોંધનીય છે કે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને શહેરમાં પોલ્યુશનનું પ્રમાણ ઓછું થાય તેવા હેતુ સાથે મનપાએ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સેવામાં સીટી બસ અને બીઆરટીએસ બસસેવાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.

ત્યારે હવે પાલિકા ધીરે ધીરે ઇલેક્ટ્રિક બસોના ઉપયોગ તરફ પણ વળી રહી છે. આ સાથે જ ઇલેક્ટ્રિક બસોં સાથે જ નવા રૂટ વધારવા માટે પણ ખાસ કરીને શ્રમિક લોકો ઔધોગિક વિસ્તારોમાંથી આ બસસેવાનો મહત્તમ ફાયદો લઇ શકે તેવા આયોજનો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mangal Rashi Parivartan 2021: 20 જુલાઇથી ગ્રહોના સેનાપતિ મંગળનું સિંહ રાશિમાં ભ્રમણ, જાણો કઈ 4 રાશિઓ પર છે મોટી આફત

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">