AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં સામેલ કરો આ સુપરફુડ્સ – Photos

યાદ શક્તિ વધારવા માનસિક સ્વાસ્થ્ય સારુ હોવુ જરૂરી છે. મનની શાંતિની સાથે તમારે તમારા આહારમાં પણ કેટલીક ચીજોને સામેલ કરવી જોઈએ. જેનાથી તમારી યાદશક્તિ તેજ બને છે.

| Updated on: Dec 22, 2025 | 3:29 PM
Share
યાદશક્તિ અને દિમાગી સ્વાસ્થ્ય વધારવા માટે બદામ, અખરોટ અને વિટામીન ઈને આહારમાં સામેલ કરવુ જોઈએ. બદામ, અખરોટમાંથી વિટામીન ઈ મળી રહે છે. આ સાથે કોળાના બીજમાંથી ઓમેગા- ફેટી એસિડ, વિટામીન ઈ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે દિમાગને તેજ કરે છે.

યાદશક્તિ અને દિમાગી સ્વાસ્થ્ય વધારવા માટે બદામ, અખરોટ અને વિટામીન ઈને આહારમાં સામેલ કરવુ જોઈએ. બદામ, અખરોટમાંથી વિટામીન ઈ મળી રહે છે. આ સાથે કોળાના બીજમાંથી ઓમેગા- ફેટી એસિડ, વિટામીન ઈ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે દિમાગને તેજ કરે છે.

1 / 7
બ્લુ બેરીમાં એન્થોસાયનિન એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે મગજને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને યાદશક્તિ વધારે છે.

બ્લુ બેરીમાં એન્થોસાયનિન એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે મગજને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને યાદશક્તિ વધારે છે.

2 / 7
ડાર્ક ચોકલેટ ફ્લેવોનોઈડ્સ અને કેફીનથી ભરપૂર હોય છે, જે એકાગ્રતા અને યાદશક્તિ વધરાવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ ફ્લેવોનોઈડ્સ અને કેફીનથી ભરપૂર હોય છે, જે એકાગ્રતા અને યાદશક્તિ વધરાવામાં મદદ કરે છે.

3 / 7
એવોકાડો માંથી મળતી સ્વસ્થ ચરબી મગજના કોષોને મજબૂત કરે છે અને યાદશક્તિ તેજ કરે છે.

એવોકાડો માંથી મળતી સ્વસ્થ ચરબી મગજના કોષોને મજબૂત કરે છે અને યાદશક્તિ તેજ કરે છે.

4 / 7
આખા ધાન્ય(Whole Grains)માં રાગી, જવ  (ઓટ્સ) અને આખા અનાજ મગજને સ્થિર ઊર્જા પૂરી પાડે છે.

આખા ધાન્ય(Whole Grains)માં રાગી, જવ (ઓટ્સ) અને આખા અનાજ મગજને સ્થિર ઊર્જા પૂરી પાડે છે.

5 / 7
લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Veggies): પાલક અને બ્રોકોલીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ હોય છે, જે મગજને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી છે.

લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Veggies): પાલક અને બ્રોકોલીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ હોય છે, જે મગજને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી છે.

6 / 7
આ સાથે હાઈડ્રેટ રહેવુ (પુરતુ પાણી પીવુ) પણ માનસિક સ્પષ્ટતા અને ફોકસ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

આ સાથે હાઈડ્રેટ રહેવુ (પુરતુ પાણી પીવુ) પણ માનસિક સ્પષ્ટતા અને ફોકસ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

7 / 7

વર્ષ 2026 નો રાજા છે ગુરુ ગ્રહ, આ બે રાશિઓને સમગ્ર વર્ષ દરમિયાન કરાવશે જબરદસ્ત લાભ

 

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">