AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં સામેલ કરો આ સુપરફુડ્સ – Photos

યાદ શક્તિ વધારવા માનસિક સ્વાસ્થ્ય સારુ હોવુ જરૂરી છે. મનની શાંતિની સાથે તમારે તમારા આહારમાં પણ કેટલીક ચીજોને સામેલ કરવી જોઈએ. જેનાથી તમારી યાદશક્તિ તેજ બને છે.

| Updated on: Dec 22, 2025 | 3:29 PM
Share
યાદશક્તિ અને દિમાગી સ્વાસ્થ્ય વધારવા માટે બદામ, અખરોટ અને વિટામીન ઈને આહારમાં સામેલ કરવુ જોઈએ. બદામ, અખરોટમાંથી વિટામીન ઈ મળી રહે છે. આ સાથે કોળાના બીજમાંથી ઓમેગા- ફેટી એસિડ, વિટામીન ઈ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે દિમાગને તેજ કરે છે.

યાદશક્તિ અને દિમાગી સ્વાસ્થ્ય વધારવા માટે બદામ, અખરોટ અને વિટામીન ઈને આહારમાં સામેલ કરવુ જોઈએ. બદામ, અખરોટમાંથી વિટામીન ઈ મળી રહે છે. આ સાથે કોળાના બીજમાંથી ઓમેગા- ફેટી એસિડ, વિટામીન ઈ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે દિમાગને તેજ કરે છે.

1 / 7
બ્લુ બેરીમાં એન્થોસાયનિન એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે મગજને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને યાદશક્તિ વધારે છે.

બ્લુ બેરીમાં એન્થોસાયનિન એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે મગજને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને યાદશક્તિ વધારે છે.

2 / 7
ડાર્ક ચોકલેટ ફ્લેવોનોઈડ્સ અને કેફીનથી ભરપૂર હોય છે, જે એકાગ્રતા અને યાદશક્તિ વધરાવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ ફ્લેવોનોઈડ્સ અને કેફીનથી ભરપૂર હોય છે, જે એકાગ્રતા અને યાદશક્તિ વધરાવામાં મદદ કરે છે.

3 / 7
એવોકાડો માંથી મળતી સ્વસ્થ ચરબી મગજના કોષોને મજબૂત કરે છે અને યાદશક્તિ તેજ કરે છે.

એવોકાડો માંથી મળતી સ્વસ્થ ચરબી મગજના કોષોને મજબૂત કરે છે અને યાદશક્તિ તેજ કરે છે.

4 / 7
આખા ધાન્ય(Whole Grains)માં રાગી, જવ  (ઓટ્સ) અને આખા અનાજ મગજને સ્થિર ઊર્જા પૂરી પાડે છે.

આખા ધાન્ય(Whole Grains)માં રાગી, જવ (ઓટ્સ) અને આખા અનાજ મગજને સ્થિર ઊર્જા પૂરી પાડે છે.

5 / 7
લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Veggies): પાલક અને બ્રોકોલીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ હોય છે, જે મગજને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી છે.

લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Veggies): પાલક અને બ્રોકોલીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ હોય છે, જે મગજને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી છે.

6 / 7
આ સાથે હાઈડ્રેટ રહેવુ (પુરતુ પાણી પીવુ) પણ માનસિક સ્પષ્ટતા અને ફોકસ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

આ સાથે હાઈડ્રેટ રહેવુ (પુરતુ પાણી પીવુ) પણ માનસિક સ્પષ્ટતા અને ફોકસ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

7 / 7

વર્ષ 2026 નો રાજા છે ગુરુ ગ્રહ, આ બે રાશિઓને સમગ્ર વર્ષ દરમિયાન કરાવશે જબરદસ્ત લાભ

 

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">