Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soni surname history : વૈદિકાળથી રાજદરબાર સાથે છે સંબંધ, જાણો શું છે સોની અટકનો ઈતિહાસ

ભારતમાં જુદી-જુદી પ્રકારની વર્ણ વ્યવસ્થા છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ કે સમુદાયને દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ કેટલીક વાર અટક પાછળનો ઈતિહાસ ઘણા લોકોને ખબર હોતી નથી.

| Updated on: Apr 15, 2025 | 1:57 PM
ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી સોની અટકના ઈતિહાસ વિશે જાણીશું. સોની અટકનો ઇતિહાસ ભારતની પરંપરાગત જાતિ વ્યવસ્થા, વેપારી સમુદાયો અને કારીગર પરંપરાઓ સાથે જોડાયેલો છે.

ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી સોની અટકના ઈતિહાસ વિશે જાણીશું. સોની અટકનો ઇતિહાસ ભારતની પરંપરાગત જાતિ વ્યવસ્થા, વેપારી સમુદાયો અને કારીગર પરંપરાઓ સાથે જોડાયેલો છે.

1 / 10
સોની અટક મુખ્યત્વે એવા લોકો સાથે સંકળાયેલી છે જેઓ સોના અને ચાંદીના દાગીના બનાવવા અને વેપારમાં સામેલ છે. તે વિવિધ રાજ્યો અને સમુદાયોમાં વિવિધ સ્વરૂપોમાં વિકસિત થયું છે.

સોની અટક મુખ્યત્વે એવા લોકો સાથે સંકળાયેલી છે જેઓ સોના અને ચાંદીના દાગીના બનાવવા અને વેપારમાં સામેલ છે. તે વિવિધ રાજ્યો અને સમુદાયોમાં વિવિધ સ્વરૂપોમાં વિકસિત થયું છે.

2 / 10
સોની શબ્દની ઉત્પત્તિ સોના ઉપરથી થઈ છે. જો સોની અટકનો ઈતિહાસ જોઈએ તો આ અટક સોના અને ચાંદીનું કામ કરતા લોકોને આપવામાં આવતી હતી. જેને સામાન્ય રીતે સુવર્ણકાર પણ કહે છે.

સોની શબ્દની ઉત્પત્તિ સોના ઉપરથી થઈ છે. જો સોની અટકનો ઈતિહાસ જોઈએ તો આ અટક સોના અને ચાંદીનું કામ કરતા લોકોને આપવામાં આવતી હતી. જેને સામાન્ય રીતે સુવર્ણકાર પણ કહે છે.

3 / 10
સોની અટક એક વ્યાવસાયિક અટક છે. જે કામના આધારે આપવામાં આવી છે. વૈદિક કાળથી ભારતમાં ધાતુ કલા એક સમૃદ્ધ પરંપરા રહી છે. સુવર્ણકારોનું કામ સમાજમાં આદરણીય માનવામાં આવતું હતું, કારણ કે તેઓ રાજાઓ, મંદિરો અને શ્રીમંતો માટે ઘરેણાં બનાવતા હતા.

સોની અટક એક વ્યાવસાયિક અટક છે. જે કામના આધારે આપવામાં આવી છે. વૈદિક કાળથી ભારતમાં ધાતુ કલા એક સમૃદ્ધ પરંપરા રહી છે. સુવર્ણકારોનું કામ સમાજમાં આદરણીય માનવામાં આવતું હતું, કારણ કે તેઓ રાજાઓ, મંદિરો અને શ્રીમંતો માટે ઘરેણાં બનાવતા હતા.

4 / 10
સોની સમાજના લોકો સમાજમાં વૈશ્ય જાતિમાં સમાવેશ થાય છે.  એટલે કે વેપારીઓ અને કારીગરોમાં સમાવેશ થાય છે.

સોની સમાજના લોકો સમાજમાં વૈશ્ય જાતિમાં સમાવેશ થાય છે. એટલે કે વેપારીઓ અને કારીગરોમાં સમાવેશ થાય છે.

5 / 10
મુઘલ કાળ દરમિયાન ઝવેરીઓ ખૂબ જ સમૃદ્ધ બન્યા. દરબારમાં રાજાઓ માટે ઘરેણાં બનાવતા સુવર્ણકારોને ખાસ દરજ્જો આપવામાં આવતો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા સોની પરિવારો શહેરોમાં સ્થાયી થયા અને વેપારીઓ તરીકે ઉભરી આવ્યા.

મુઘલ કાળ દરમિયાન ઝવેરીઓ ખૂબ જ સમૃદ્ધ બન્યા. દરબારમાં રાજાઓ માટે ઘરેણાં બનાવતા સુવર્ણકારોને ખાસ દરજ્જો આપવામાં આવતો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા સોની પરિવારો શહેરોમાં સ્થાયી થયા અને વેપારીઓ તરીકે ઉભરી આવ્યા.

6 / 10
અંગ્રેજોના આગમન બાદ સોની જાતિના લોકો પણ આધુનિક ઝવેરાતના વેપાર, બેંકિંગ અને આયાત-નિકાસમાં સામેલ થવા લાગ્યા. તેમણે તેમના પરંપરાગત કાર્યને આધુનિક સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ.

અંગ્રેજોના આગમન બાદ સોની જાતિના લોકો પણ આધુનિક ઝવેરાતના વેપાર, બેંકિંગ અને આયાત-નિકાસમાં સામેલ થવા લાગ્યા. તેમણે તેમના પરંપરાગત કાર્યને આધુનિક સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ.

7 / 10
ગુજરાતમાં મોટાભાગના સોની સમાજના લોકો સોના-ચાંદીનો વેપાર કરે છે.  હિન્દુ સોની પરંપરાગત સુવર્ણકારો, વૈશ્ય સમુદાયમાં આવે છે. જ્યારે શીખ સોની પંજાબમાં શીખ ધર્મમાં રૂપાંતર થયા પછી પણ સોની અટકનો ઉપયોગ કર્યો છે. મુસ્લિમ સોની આ અટક કેટલાક મુસ્લિમ સમુદાયોમાં પણ જોવા મળે છે જેમણે એક સમયે સુનાર સમુદાયમાંથી ધર્મ પરિવર્તન કર્યું હતું.

ગુજરાતમાં મોટાભાગના સોની સમાજના લોકો સોના-ચાંદીનો વેપાર કરે છે. હિન્દુ સોની પરંપરાગત સુવર્ણકારો, વૈશ્ય સમુદાયમાં આવે છે. જ્યારે શીખ સોની પંજાબમાં શીખ ધર્મમાં રૂપાંતર થયા પછી પણ સોની અટકનો ઉપયોગ કર્યો છે. મુસ્લિમ સોની આ અટક કેટલાક મુસ્લિમ સમુદાયોમાં પણ જોવા મળે છે જેમણે એક સમયે સુનાર સમુદાયમાંથી ધર્મ પરિવર્તન કર્યું હતું.

8 / 10
સોની અટક ધરાવતા લોકોના ગોત્ર અલગ અલગ હોઈ શકે છે - જેમ કે કશ્યપ, ગૌતમ, શાંડિલ્ય વગેરે, જે બ્રાહ્મણો જેવા નથી પરંતુ સામાજિક ઓળખ અને લગ્નના ધોરણો માટે વપરાય છે.

સોની અટક ધરાવતા લોકોના ગોત્ર અલગ અલગ હોઈ શકે છે - જેમ કે કશ્યપ, ગૌતમ, શાંડિલ્ય વગેરે, જે બ્રાહ્મણો જેવા નથી પરંતુ સામાજિક ઓળખ અને લગ્નના ધોરણો માટે વપરાય છે.

9 / 10
સોની અટકનો ઇતિહાસ ભારતની હસ્તકલા પરંપરાઓ, ધાતુકામ અને વ્યવસાયિક સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલો છે. સમય જતાં આ અટકને વ્યવસાય, શિક્ષણ અને આધુનિક ઉદ્યોગોમાં પણ માન્યતા મળી છે.

સોની અટકનો ઇતિહાસ ભારતની હસ્તકલા પરંપરાઓ, ધાતુકામ અને વ્યવસાયિક સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલો છે. સમય જતાં આ અટકને વ્યવસાય, શિક્ષણ અને આધુનિક ઉદ્યોગોમાં પણ માન્યતા મળી છે.

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">