સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.

1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.

 

Read More

જેલમાં બંધ કેદી ચૂંટણી લડી શકે પણ મતદાન નથી કરી શકતો, જાણો આવું કેમ ?

જેલમાં બંધ રહેલ કેદી ચૂંટણી લડી શકે છે પરંતુ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. આવુ કેમ ? લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ ઘડવામાં આવી છે. તેમા આવી અનેક બાબતોનો ઉલ્લેખ છે. આ લેખ દ્વારા આપણે એ જાણીશુ કે, કેમ જેલમાં કે પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી ચૂંટણીમાં મતદાન નથી કરી શકતો.

ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા 5 મોટા સવાલ

સુપ્રીમ કોર્ટે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ EDને 5 પ્રશ્નો પુછ્યા હતા. જેમાં અરજદાર અને ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ સાથે જોડાયેલા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

પત્નીની સંપત્તિ પર પતિનો અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક નિર્ણય

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે સ્ત્રીધન પત્ની અને પતિની સંયુક્ત સંપત્તિ નથી. આવી સ્થિતિમાં, પતિને માલિક તરીકે મિલકત પર કોઈ અધિકાર અથવા સ્વતંત્ર આધિપત્ય નથી.

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ચૂંટણીમાં EVMથી જ થશે મતદાન, જુઓ વીડિયો

EVM-VVPAT Verification Case : ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે શુક્રવારે (26 એપ્રિલ, 2024) VVPAT સ્લિપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી.

ED ના આપી શકી આ પ્રશ્નનો જવાબ, પછી સુપ્રીમ કોર્ટે સંજયસિંહને આપ્યા જામીન, જાણો AAPનો દાવો

સુપ્રીમ કોર્ટે પુછેલા પ્રશ્નનો જવાબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આપી શક્યું નહોતું. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપતા કહ્યું, તમે 10 નિવેદનો કચરાના ઢગલામાં ફેંકી દેશો અને એક નિવેદનના આધારે કોઈની પણ ધરપકડ કરી લેશો.

ભ્રામક જાહેરાત મુદ્દે બાબા રામદેવે માંગી માફી, SCએ કહ્યું- આ માફી સ્વીકાર્ય નથી

યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર (MD) આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાતોના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો હતો.

VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરીની માગ મામલે સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ, EC-કેન્દ્રને જવાબ આપવા સૂચન

VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગ સાથે સામાજિક કાર્યકર અરુણ કુમાર અગ્રવાલે અરજી દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલની અરજી પર ચૂંટણી પંચ (EC) અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે, જેની સુનાવણી 17 મેના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો, ASI સર્વે ચાલુ રહેશે

સર્વોચ્ચ અદાલતે ધાર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે, પરંતુ ધાર ભોજશાળામાં ખોદાણ કરવામાં નહીં આવે. કોર્ટે કેન્દ્ર સરકાર, ASI અને મધ્યપ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે.

CJIને 600 વકીલોએ લખેલા પત્ર પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, ‘ડરાવવા ધમકાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ’

600 થી વધુ વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. જેમા કહેવાયુ છે કે એક ખાસ ગૃપનું કામ અદાલતી નિર્ણયોને પ્રભાવિત કરી દબાણ લાવવાનું છે. વિશેષ રીતે એવા કેસ જેમા કાંતો નેતા જોડાયેલા હોય અથવા તો તેમના પર ભ્રષ્ટાચારના આરોપ હોય. ચિઠ્ઠીમાં કહેવાયુ છે કે તેમની ગતિવિધિ દેશના લોકતંત્ર અને ન્યાય પ્રણાલી માટે ખતરા સમાન છે.

600 વકીલોએ CJIને પત્ર લખીને કહ્યું છે કે રાજકીય દબાણને કારણે ન્યાયતંત્ર જોખમમાં છે

600 વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે રાજકીય દબાણને કારણે ન્યાયતંત્ર જોખમમાં છે. રાજકીય દબાણથી ન્યાયતંત્રનું રક્ષણ શીર્ષક ધરાવતા આ પત્ર પર વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ અને સ્વરૂપમા ચતુર્વેદી સહિતના અગ્રણી વકીલોએ હસ્તાક્ષર કર્યા હતા.

Breaking News : 400 દિવસથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

રોહિંગ્યા મુસલમાનોને ભારતમાં રહેવાનો અધિકાર નથી, કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

સરકારનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ વિદેશી નાગરિકને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે અને તેને દેશમાં રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર નથી. સરકારે કહ્યું કે આ અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને જ ઉપલબ્ધ છે. સરકારનું કહેવું છે કે ભારતમાં રહેતા રોહિંગ્યાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

12 મહિના એક જ ડ્યુટી નિભાવતા કર્મચારીઓને કાયમી કરવા જ પડશે, કોન્ટ્રાક્ટ કામદારોને લઈ સુપ્રીમનો નિર્ણય

SC એ કહ્યું કે બારમાસી/કાયમી પ્રકૃતિના કામ કરવા માટે નિયુક્ત કામદારોને કોન્ટ્રાક્ટ લેબર રેગ્યુલેશન એન્ડ એબોલિશન એક્ટ, 1970 હેઠળ કાયમી નોકરીના લાભોથી વંચિત રાખી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટની આકરી ઝાટકણીની અસર, SBIએ ચૂંટણી પંચને સોપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા

સુપ્રીમ કોર્ટના આકરી ઝાટકણી બાદ દેશની સૌથી મોટી બેંકે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા ચૂંટણી પંચને સોંપી દીધા છે. હવે ચૂંટણી પંચની જવાબદારી છે કે તે 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની વેબસાઇટ પર આ ડેટા પ્રકાશિત કરે.

સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય અને SBIના રોકાણકારોને થયું 13075 કરોડ રૂપિયાનું નુકસાન

સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી બેંકને વર્ષ 2019 થી જાહેર કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરવા કહ્યું છે. દેશમાં માત્ર SBIને ચૂંટણી બોન્ડ જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં બેંકે અંદાજે 16,518 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યા છે.

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">