Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.

1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.

 

Read More

કાનુની સવાલ : શું પુત્રવધૂને તેના સાસુ અને સસરાની મિલકતમાં હિસ્સો મળે છે? જાણો

શું ક્યારેય તમારા મનમાં એવો સવાલ આવ્યો છે કે, સાસુ-સસરાની પ્રોપર્ટીમાં પુત્રવધૂનો કેટલો હક હોય છે ? તો આના વિશે આપણે આજે વિસ્તારથી વાત કરીશું.શું પુત્રવધૂને સીધો સાસુ-સસરાની મિલકત પર હક મળે છે કે નહી.

કાનુની સવાલ : શું તમારા મકાનમાલિકે પણ સિક્યોરિટી ડિપોઝિટ પરત કરી નથી? તો ભાડૂઆતના કાનૂની અધિકારો શું છે, જાણો

ભારતમાં ભાડૂઆતોને સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવવાનો કાનૂની અધિકાર છે.એગ્રીમેન્ટ, પુરાવા અને વાટાઘાટો દ્વારા આ શક્ય છે. જો જરુર પડવા પર કાનૂની નોટિસ ગ્રાહક ફોરમ અથવા કોર્ટનો પણ સહારો લઈ શકો છો.જાગ્રૃત રહેવું ખુબ જરુરી છે.

કાનુની સવાલ : બહેન ક્યારે પોતાના ભાઈની મિલકતમાં હિસ્સો ન માંગી શકે? જાણો કાયદો શું કહે છે?

કાનુની સવાલ: આપણા હિન્દુ ધર્મમાં હવે બહેન અપરિણીત હોય કે તેમના મેરેજ થઈ ગયા હોય પરંતુ પિતાની મિલકતમાં તેનો હક બને છે. પરંતુ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં બહેનનો હક ક્યારે પણ લાગતો નથી અને તે ભાઈ પાસેથી મિલકતમાં ભાગ માંગી શકતી નથી. તો ચાલો જોઈએ કે કેવી પરિસ્થિતિમાં બહેન ભાગ ન માંગી શકે.

કાનુની સવાલ: જો પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન હોય તો કેટલા દિવસ માટે છૂટાછેડા મળી શકે છે?

કાનુની સવાલ: ભારતમાં લગ્ન એક કાનૂની અને સામાજિક કરાર છે. જેમાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ (consummation of marriage) આવશ્યક માનવામાં આવે છે. જો લગ્ન પછી લાંબા સમય સુધી પતિ-પત્ની વચ્ચે કોઈ શારીરિક સંબંધ સ્થાપિત ન થાય, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

કાનુની સવાલ : કોર્ટ મેરેજ v/s રજિસ્ટર્ડ મેરેજ વચ્ચે તફાવત શું છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંને લગ્ન કાયદેસર છે, પરંતુ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ કોર્ટમાં કરવામાં આવે છે, જ્યારે રજિસ્ટર્ડ મેરેજ એ પહેલાથી જ લગ્નને કાયદેસર રીતે નોંધણી કરાવવાની પ્રક્રિયા છે.

કાનુની સવાલ: જો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન હોય તો શું તેના આધારે છૂટાછેડા લઈ શકે?

કાનુની સવાલ: ભારતમાં જો લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે કોઈ શારીરિક સંબંધ ન હોય તો તે છૂટાછેડા અથવા લગ્ન રદબાતલ થવાનું એક કારણ હોઈ શકે છે. ભારતીય કાયદા હેઠળ આ અંગે વિવિધ જોગવાઈઓ છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણા સીમાચિહ્નરૂપ ચુકાદાઓ છે.

કાનુની સવાલ : કોર્ટ મેરેજ માટેના કાયદા અને નિયમો શું છે? ચાલો વિસ્તારથી જાણીએ

કોર્ટ મેરેજ કોઈપણ કરી શકે છે, પરંતુ આ માટે ઘણા નિયમો અને શરતો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.તો આજે આપણે કાનુની સવાલની સિરીઝમાં કોર્ટ મેરેજના કાયદા વિશે વિસ્તારથી વાત કરીશું.

કાનુની સવાલ: પતિને સેક્સમાં રસ નથી, તે ફક્ત મંદિર જાય છે, મહિલાએ કોર્ટમાં કહ્યું; પછી કોર્ટે આ નિર્ણય આપ્યો

કાનુની સવાલ: કેરળમાં એક મહિલાએ તેના પતિ સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. મહિલાએ આરોપ લગાવ્યો કે તેના પતિને શારીરિક સંબંધોમાં કોઈ રસ નથી.

કાનુની સવાલ : સપિંડ રિલેશનશીપ શું છે અને શું ભારતીય કાયદા મુજબ સપિંડ રિલેશનશીપમાં થનારા લગ્ન કાયદેસર છે?

હિન્દુ ધર્મ અનુસાર કુલ 8 પ્રકારના લગ્ન હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ? તો ચાલો આજે આપણે સપિંડા લગ્ન વિશે વિસ્તારથી જાણીએ.

કાનુની સવાલ: શું જમાઈને તેના સાસુ-સસરાનું ધ્યાન રાખવાની કોઈ કાનૂની જવાબદારી છે?

કાનુની સવાલ: ભારતમાં સંયુક્ત પરિવારની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે, જ્યાં જમાઈ અને સાસુ અને સસરાના સંબંધને પણ પારિવારિક માન આપવામાં આવે છે. પરંતુ શું ભારતીય કાયદા હેઠળ જમાઈ પોતાના સાસરિયાઓને પોતાની સાથે રાખવા માટે બંધાયેલા છે? અથવા શું તે કાયદેસર રીતે તેમને પોતાના ઘરમાં રાખી શકે છે? ચાલો આ પર એક નજર કરીએ.

કાનુની સવાલ : એક નાનકડી સિગ્નેચર તમારી જિંદગીમાં મોટી સમસ્યા ઉભી કરી શકે છે, બેંક એકાઉન્ટ પણ ખાલી થશે

લોન ગેરેન્ટર બનવું એટલે માત્ર મદદ કરવી નહીં પરંતુ મોટા નાણાકીય અને કાનૂની જોખમો પણ ઉઠાવવું પણ છે. ચાલો જાણીએ કે લોન ગેરેન્ટર બનવા કઈ કઈ વાતનું ધ્યાન રાખવું.લોન ગેરેન્ટર એક એવો વ્યક્તિ હોય છે, જે લોન ચૂકવવાની જવાબદારી લેવા માટે સમંત હોય છે.

કાનુની સવાલ : ‘Motor Vehicles Act’ હેઠળ કઈ પરિસ્થિતિઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી શકાય છે?

કાનુની સવાલ: મોટર વાહન કાયદામાં ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત તમામ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન કેટલીક ભૂલોને કારણે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ પણ થઈ શકે છે. કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વાંચો.

ફિશરીઝ કૌંભાડ અંગે હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાના હોવાથી માંડી વાળ્યુંઃ દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણીએ કહ્યું કે, હાઇકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે મે કાયદાકીય સલાહ લીધી હતી, પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી હતી. ગુજરાતના ન્યાયાધીશ સુપ્રિમકોર્ટમાં જવાના છે ત્યારે કેસ કરવો યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો.

કાનુની સવાલ : છૂટાછેડા પછી પણ કાયદો સ્ત્રીને રક્ષણ અને ન્યાય આપે છે, જાણો

છૂટાછેડા પછી પણ મહિલાની પાસે ઘરેલું હિંસા વિરુદ્ધ કાયદાનો સહારો લેવાનો અધિકાર છે. આ કાનુન હેઠળ શારીરિક, માનસિક અને આર્થિક રીતે બચાવવા માટે સુરક્ષા પુરી પાડે શકે છે.જો છૂટાછેડા પછી મહિલાને હેરાનગતિનો સામનો કરવો પડે છે, તો તેને ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત મળી શકે છે.

કાનુની સવાલ : શું ચંપલ પહેરીને બાઈક ચલાવી શકાય, તેના માટે કોઈ નિયમો છે ? જાણો શું કહે છે Motor Vehicles Act

કાનુની સવાલ: ભારતમાં જો કોઈ વ્યક્તિ ચપ્પલ પહેરીને બાઇક ચલાવે છે તો તેની વિરુદ્ધ કોઈ ચોક્કસ કલમ કે નિયમ નથી જે તેને સીધી રીતે ગેરકાયદેસર જાહેર કરે. જો કે મોટર વાહન અધિનિયમ 1988 (Motor Vehicles Act, 1988) અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની કેટલીક માર્ગદર્શિકા જણાવે છે કે વાહનચાલકે એવું કંઈ ન કરવું જોઈએ જે સલામતીને જોખમમાં મૂકે.

g clip-path="url(#clip0_868_265)">