સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
Bengal Election 2026: બંગાળમાં રેકોર્ડબ્રેક 92% થી વધુ મતદાન પર ચીફ જસ્ટીસ થયા ખુશ, સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચાયો મુદ્દો
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે થયેલા પ્રથમ ચરણના મતદાનમાં બંપર મતદાને ચીફ જસ્ટિસ સૂર્યકાંતને પણ ખુશ કરી દીધા છે. શુક્રવારે CJI સૂર્યકાંતે રેકોર્ડબ્રેક મતદાન પર તેમની ખુશી વ્યક્ત કરી.
- Mina Pandya
- Updated on: Apr 24, 2026
- 2:44 pm
Breaking News: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ, રોડ સેફ્ટી નિયમોમાં આવશે બદલાવ
સુપ્રીમ કોર્ટે હાઈવે પર ટ્રક અને ભારે વાહનોના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. હવે વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ ઝોન અથવા લેભાય જગ્યાઓ પર જ ઉભા રહી શકશે. આ નિર્ણય રોડ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે લેવામાં આવ્યો છે.
- Nishat
- Updated on: Apr 22, 2026
- 11:04 am
હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણો પર પ્રતિબંધ; દર 75 કિમીએ એમ્બ્યુલન્સ-ક્રેન તૈનાત કરવા અને બ્લેકસ્પોટ સુધારવા સુપ્રીમ કોર્ટેનો આદેશ
દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. નવેમ્બર 2025ના ગમખ્વાર અકસ્માતો બાદ કોર્ટે નવો ફતવો બહાર પાડ્યો છે, જેમાં હાઈવે પર પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ અને સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવા જેવા કડક નિર્દેશો અપાયા છે.
- Sachin Agrawal
- Updated on: Apr 18, 2026
- 9:34 pm
Breaking News : પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો ઝટકો! સુપ્રીમ કોર્ટે તેમને આસામ કોર્ટમાં જવાનો આદેશ આપ્યો
કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના આગોતરા જામીન પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે અને તેમને આસામની યોગ્ય કોર્ટમાં જવાની સૂચના આપી છે. અગાઉ તેલાંગણા હાઇકોર્ટે દ્વારા ખેરાને એક અઠવાડિયાના આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ આદેશને સ્થગિત કરી દીધો છે.
- Tanvi Soni
- Updated on: Apr 15, 2026
- 1:16 pm
કાનુની સવાલ : પતિએ પત્નીના સંબંધીઓ સામે 80 કેસ દાખલ કર્યા, 16 વર્ષ જુના કેસમાં કલમ 142નો ઉપયોગ કરાયો
સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના કેસને પૂર્ણ કરવા માટે આર્ટિકલ 142નો ઉપયોગ કર્યો હતો.સુપ્રીમ કોર્ટે આ વિવાદને મહાભારત જેવો યુદ્ધ ગણાવ્યો છે. તો ચાલો જાણીએ સુપ્રીમ કોર્ટના 16 વર્ષના જુના કેસ વિશે.
- Nirupa Duva
- Updated on: Apr 10, 2026
- 6:55 am
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં નાખી ધા- Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ચૂંટણી રોકવા સહિત અનામતને પડકારતી અરજી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 6:32 pm
દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો દેશનો સૌથી અજીબોગરીબ કિસ્સો: કોમામાં રહેલા પતિના સ્પર્મથી પત્ની બનવા…..
દિલ્હીની એક મહિલાએ કોમામાં રહેલા પતિના સ્પર્મથી માતા બનવાની જીદ પકડી છે. કાયદાની ગૂંચ અને લાગણીઓની લડાઈ વચ્ચે દિલ્હી હાઈકોર્ટમાં થશે મોટો નિર્ણય. શું વિજ્ઞાન અને કાયદો મળીને આ મહિલાનું સપનું પૂરું કરશે?
- Dhruv Barot
- Updated on: Apr 8, 2026
- 8:44 pm
Breaking News: યુદ્ધ છોડો… હવે મેદાનમાં વેદાંતા Vs અદાણી ! જેપી ગ્રુપના ‘સામ્રાજ્ય’ માટે સુપ્રીમ કોર્ટમાં જંગ
બિઝનેસ જગતમાં અત્યારે જેપી ગ્રુપના (JAL) માલિકી હક માટે અદાણી અને વેદાંતા આમને-સામને આવી ગયા છે. જેપી ગ્રુપના અધિગ્રહણ માટે વેદાંતા ગ્રુપે અદાણી કરતા ₹2,500 કરોડ જેટલી ઊંચી બોલી લગાવી હોવા છતાં લેણદારોએ અદાણી ગ્રુપના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી નારાજ થઈને વેદાંતા ગ્રુપે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
- Ravi Prajapati
- Updated on: Mar 31, 2026
- 4:33 pm
Breaking News : ધર્મ બદલવાની સાથે જ સમાપ્ત થઈ જશે….., SC-ST દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SC-ST ને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તેઓ અનુસૂચિત જાતિના સભ્ય નહીં રહે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 2:28 pm
કાનુની સવાલ : જો પત્ની બીજા પુરુષ સાથે ભાગી જાય, તો હેબિયસ કોર્પસ અરજી ઉકેલ ન હોઈ શકે : મદ્રાસ હાઇકોર્ટ
કોર્ટે આખરે પોલીસને ગુમ થયેલી મહિલા અને બાળકોને શોધી કાઢવા અને તેમને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.અરજી કરનારની ફરિયાદ અનુસાર એક ગુમ મહિલાની એફઆઈઆર 7 માર્ચ 2026ના રોજ દાખલ થઈ હતી
- Nirupa Duva
- Updated on: Mar 22, 2026
- 6:36 am
કાનુની સવાલ : વિદેશી કોર્ટમાંથી છૂટાછેડા ભારતમાં માન્ય નથી ! સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ લગ્નને રદ કર્યા
સુપ્રીમ કોર્ટે એમેરિકી કોર્ટ તરફથી આપેલા છુટાછેડાના નિર્ણયને સ્વીકારવાની ના પાડી છે. આ સાથે એ પણ જોયું કે, પતિ-પત્ની 2008થી અલગ રહે છે. એટલે કે, અંદાજે 18 વર્ષથી તેનો કોઈ સંબંધ ન હતો.આને જોઈ સુપ્રીમ કોર્ટે તેના લગ્ન તોડ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Mar 20, 2026
- 7:09 am
Breaking News સાપના ઝેરના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની FIR ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે એલ્વિશ સામે વીડિયો શૂટમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા અને ડ્રગ્સનું સેવન કરતી રેવ પાર્ટીઓમાં હાજરી આપવા બદલ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે. કોર્ટે મર્યાદિત કાનૂની મુદ્દાઓના આધારે એફઆઈઆર કાયદેસર રીતે માન્ય ન હોવાનું જણાવ્યું હતું.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2026
- 3:27 pm
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો એક મોટો નિર્ણય, બાળકોને દત્તક લેનાર માતાને મેટરનિટી લીવ મળશે
સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બાળકને દત્તક લેનારી મહિલાઓને મેટરનિટી લીવ પર આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.તેને માનવ અધિકાર ગણાવતા કોર્ટે કહ્યું કે દત્તક લેવાયેલું બાળક જૈવિક બાળકથી અલગ નથી.
- Nirupa Duva
- Updated on: Mar 17, 2026
- 2:45 pm
કાનુની સવાલ : લિવિંગ વિલ શું છે ? જાણો શું કહે છે કાનુન
લિવિંગ વીલ એ એક ડોક્યુમેન્ટ છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં જ્યારે તમે તમારા પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ થશો ત્યારે તમારી આરોગ્ય સંભાળનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Mar 16, 2026
- 9:18 am
Breaking News : OBC અનામત પર સુપ્રીમ કોર્ટે કહ્યુંઃ માત્ર આવકના આધારે જ ક્રીમી લેયર નક્કી ના કરી શકાય
આવક ઉપરાંત, ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોમાં વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમી લેયર શ્રેણીમાં ગણવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 2:58 pm