સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
કાનુની સવાલ : લિવિંગ વિલ શું છે ? જાણો શું કહે છે કાનુન
લિવિંગ વીલ એ એક ડોક્યુમેન્ટ છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં જ્યારે તમે તમારા પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ થશો ત્યારે તમારી આરોગ્ય સંભાળનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Mar 16, 2026
- 9:18 am
Breaking News : OBC અનામત પર સુપ્રીમ કોર્ટે કહ્યુંઃ માત્ર આવકના આધારે જ ક્રીમી લેયર નક્કી ના કરી શકાય
આવક ઉપરાંત, ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોમાં વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમી લેયર શ્રેણીમાં ગણવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 2:58 pm
NCERT પુસ્તકમાં ‘કોર્ટમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ પર સુપ્રીમ કોર્ટ કડક, ત્રણ લેખકો સામે કાર્યવાહી
NCERT ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં અદાલતો પરના વિવાદાસ્પદ પ્રકરણના સમાવેશ સામે સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે પુસ્તક લખનારા ત્રણ લેખકો સામે કાર્યવાહી કરી છે અને તેમને સરકારી ફરજોમાંથી સસ્પેન્ડ કર્યા છે.
- Meera Kansagara
- Updated on: Mar 12, 2026
- 9:21 am
કાનુની સવાલ : ભારતમાં પહેલી વખત ઈચ્છામૃત્યુને મળી મંજૂરી, ચાલો શું હોય છે Euthanasia? કાનુન વિશે જાણો
ભારતમાં ઈચ્છામૃત્યુને લઈ સુપ્રીમકોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ચાલો ઈચ્છા મૃત્યુ શું છે. ભારતમાં તેના કાનુન શું કહે છે અને દુનિયાના ક્યાં દેશમાં આની પરવાનગી છે. તેના વિશે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2026
- 6:55 am
Breaking News : પહેલી વખત ઈચ્છામૃત્યુને મંજૂરી મળી, ચુકાદો આપતી વખતે SCના ન્યાયાધીશ ભાવુક થયા
13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષના હરીશ રાણા પથારીવશ છે. હરીશ રાણાના પરિવાર દ્વારા "તેમની સારવાર બંધ કરવા" માટે કરાયેલી અરજી પર ચુકાદો સામે આવ્યો છે. પહેલી વાર 'ઇચ્છામૃત્યુ'ને મંજૂરી મળી, હરીશ રાણા કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પારડીવાલા ભાવુક થયા હતા.
- Nirupa Duva
- Updated on: Mar 11, 2026
- 11:48 am
Breaking News : સમાન નાગરિક ધારો લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિવિવાહ સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ કે નહીં તેથી, મૂળભૂત ફરજોને અમલમાં મૂકવા માટે આપણે વિધાયિકા પર નિર્ભર રહેવું પડશે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, સાચુ જ કહેવાય છે કે આનો જવાબ સમાન નાગરિક ધારામાં રહેલો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2026
- 2:11 pm
Viral News: 5 રાજ્યોમાંથી ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા; CBI તપાસમાં ‘ધર્મ પરિવર્તન’ ના ષડયંત્રનો પર્દાફાશ!
દેશના વિવિધ રાજ્યોમાંથી ગાયબ થયેલા હજારો બાળકોના મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હચમચાવી દે તેવી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા.
- Sachin Agrawal
- Updated on: Mar 9, 2026
- 8:08 pm
કાનુની સવાલ : ભરણપોષણ ન ચૂકવવા બદલ સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો, પતિના પગારમાંથી 25,000 રૂપિયા કાપવામાં આવશે
સુપ્રીમકોર્ટે એક મહત્વના આદેશમાં કંપનીના કર્મચારીના પગારમાંથી 25,000 કાપીને પત્નીના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જાણો કોર્ટે આ આદેશ કેમ આપ્યો શું છે સમગ્ર મામલો.
- Nirupa Duva
- Updated on: Mar 6, 2026
- 2:47 pm
કાનુની સવાલ: લિવ-ઇન રિલેશનશિપ ગુનો છે? જાણો ભારતીય કાનૂન શું કહે છે અને કયા અધિકારો મળે છે
કાનુની સવાલ: આજના આધુનિક સમયમાં લિવ-ઇન રિલેશનશિપ સામાન્ય ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા યુવાનો લગ્ન પહેલાં એકબીજાને સમજવા માટે સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ભારતમાં ગુનો ગણાય છે?
- Meera Kansagara
- Updated on: Mar 3, 2026
- 1:24 pm
કાનુની સવાલ : શું સુસાઇડ નોટમાં નામ આવવાથી સજા થઈ શકે? જાણો શું કહે છે કાનુન
કોઈ કેસમાં વ્યક્તિ સુસાઈડ નોટ પર કોઈ વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરી લે છે. તો આવા કેસમાં શું કહે છે કાનુન ચાલો આપણે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 28, 2026
- 7:10 am
“ઘૂસખોર પંડિત” થી લઈને “કેરળ સ્ટોરી 2” ના ટાઈટલ પર થઈ ચૂક્યો છે વિવાદ, જાણો કેવી રીતે નક્કી થાય છે ફિલ્મોના નામ
હાલમાં 3 ફિલ્મો એવી રહી છે જેના ટાઈટલ પર વિવાદ થયો છે. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. તો ચાલો આજે આપણે જાણીએ કે, ફિલ્મોના ટાઈટલ કેવી રીતે નક્કી થાય છે. આ પહેલા કઈ કઈ ફિલ્મના ટાઈટલ પર વિવાદ થયો છે.
- Nirupa Duva
- Updated on: Feb 27, 2026
- 10:34 am
Breaking News: ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પરના પ્રકરણ માટે NCERT એ માફી માંગી, CJI ની બેન્ચ 11 માર્ચે કરશે સુનાવણી
NCERT એ હવે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના પ્રકરણ પર દિલગીરી વ્યક્ત કરી છે અને ન્યાયતંત્ર પ્રત્યે સંપૂર્ણ આદર વ્યક્ત કર્યો છે. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે.
- Meera Kansagara
- Updated on: Feb 26, 2026
- 3:07 pm
Breaking News : માત્ર 19 વર્ષના છોકરાઓ સુપ્રીમ કોર્ટમાં 10 મિનિટમાં જ એવી કરી દલીલ…કે કેસ જીતી ગયો
મધ્યપ્રદેશના 19 વર્ષીય વિદ્યાર્થી અથર્વ ચતુર્વેદીએ NEETમાં સફળતા મેળવ્યા બાદ MBBS પ્રવેશ માટે લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મેળવ્યો છે. ખાનગી મેડિકલ કોલેજોમાં EWS ક્વોટાની જોગવાઈ ન હોવાના કારણે તેને પ્રવેશ નકારવામાં આવ્યો હતો, જોકે તેણે હાર ન માની અને અંત સુધી પોતાનો કેસ લડ્યો. અંતે જીત પણ મેળવી
- Tanvi Soni
- Updated on: Feb 14, 2026
- 9:07 am
સુપ્રીમ કોર્ટે ગુસ્સાથી કહ્યું- RERA બંધ કરી દો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે
સુપ્રીમ કોર્ટે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની કામગીરીની આકરી ટીકા કરતા કહ્યું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે હવે ફક્ત ડિફોલ્ટર બિલ્ડરોને જ મદદ કરે છે. હિમાચલ પ્રદેશમાં RERA ઓફિસના સ્થાનાંતરણ અંગેના એક કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે, રાજ્યોએ વિચાર કરવો જોઈએ કે આ સંસ્થા RERA, જનતા માટે બનાવવામાં આવી છે કે બિલ્ડરો માટે.
- TV9 Gujarati
- Updated on: Feb 12, 2026
- 3:20 pm
Breaking News: હવે સિંગલ મહિલાઓ પણ 24 અઠવાડિયા સુધીમાં ગર્ભપાત કરાવી શકશે, મહિલાઓના અધિકારો પર સુપ્રીમ કોર્ટનો ‘મોટો નિર્ણય’
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે, અપરિણીત અને એકલ (Single) મહિલાઓને પણ હવે 24 અઠવાડિયા સુધી સુરક્ષિત ગર્ભપાત કરાવવાનો કાયદેસરનો અધિકાર છે.
- Ravi Prajapati
- Updated on: Feb 11, 2026
- 11:29 am