Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આઈપીએલમાં ઓરેન્જ અને પર્પલ કેપ માટે જોરદાર જંગ, આ ખેલાડી આગળ

લખનૌ સુપર જાયન્ટસના વિસ્ફોટક બેટ્સમેન પુરન સીએસકે સામે કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહી. જેના કારણે હવે ઓરેન્જ કેપની રેસ રસપ્રદ બની છે.IPLમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે અને સૌથી વધુ વિકેટ કોણે લીધી છે?

| Updated on: Apr 15, 2025 | 10:55 AM
લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની 30મી મેચ રમ્યા બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં વધુ ફેરફાર તો જોવા મળ્યો નથી પરંતુ હાલમાં નંબર-1 પર નિકોલસ પુરન અને નુર અહમદ છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર ખુબ ખતરો મંડરાઇ રહ્યો છે.

લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની 30મી મેચ રમ્યા બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં વધુ ફેરફાર તો જોવા મળ્યો નથી પરંતુ હાલમાં નંબર-1 પર નિકોલસ પુરન અને નુર અહમદ છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર ખુબ ખતરો મંડરાઇ રહ્યો છે.

1 / 6
હવે આપણે આઈપીએલ 2025માં અત્યારસુધી સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો નિકોલસ પુરને 7 મેચમાં 357 રન બનાવ્યા છે.

હવે આપણે આઈપીએલ 2025માં અત્યારસુધી સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો નિકોલસ પુરને 7 મેચમાં 357 રન બનાવ્યા છે.

2 / 6
 તેમજ ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શન પાસે ઓરેન્જ કેપમાં નંબર વન પર આવવાની શાનદાર તક છે. સાંઈ સુદર્શને 329 રન બનાવ્યા છે. તે બીજા સ્થાને છે. બંન્ને વચ્ચે 28 રનનો તફાવત છે.સાંઈ સુદર્શન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

તેમજ ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શન પાસે ઓરેન્જ કેપમાં નંબર વન પર આવવાની શાનદાર તક છે. સાંઈ સુદર્શને 329 રન બનાવ્યા છે. તે બીજા સ્થાને છે. બંન્ને વચ્ચે 28 રનનો તફાવત છે.સાંઈ સુદર્શન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

3 / 6
આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનની વાત કરીએ તો નિકોલસ પુરન અને સાંઈ સુદર્શન સિવાય લિસ્ટમાં લખનૌ સુપર જાયન્ટસના મિચેલ માર્શ, પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી છે.

આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનની વાત કરીએ તો નિકોલસ પુરન અને સાંઈ સુદર્શન સિવાય લિસ્ટમાં લખનૌ સુપર જાયન્ટસના મિચેલ માર્શ, પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી છે.

4 / 6
હવે આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીની વાત કરીએ તો પર્પલ કેપમાં રેસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહમદ છે.જેમણે અત્યારસુધી 12 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં ટોપ -8 બોલરો વચ્ચે વિકેટનું વધારે અંતર નથી.

હવે આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીની વાત કરીએ તો પર્પલ કેપમાં રેસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહમદ છે.જેમણે અત્યારસુધી 12 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં ટોપ -8 બોલરો વચ્ચે વિકેટનું વધારે અંતર નથી.

5 / 6
 ટોપ-8માં 5 એવા બોલર છે. જેના ખાતામાં 10-10 વિકેટ છે. બે બોલરના નામે 11-11 વિકેટ છે.આ વર્ષે IPLમાં અત્યાર સુધી, નિકોલસ પૂરન ઓરેન્જ કેપ રેસમાં આગળ છે, જ્યારે નૂર અહેમદ પર્પલ કેપ રેસમાં આગળ છે.

ટોપ-8માં 5 એવા બોલર છે. જેના ખાતામાં 10-10 વિકેટ છે. બે બોલરના નામે 11-11 વિકેટ છે.આ વર્ષે IPLમાં અત્યાર સુધી, નિકોલસ પૂરન ઓરેન્જ કેપ રેસમાં આગળ છે, જ્યારે નૂર અહેમદ પર્પલ કેપ રેસમાં આગળ છે.

6 / 6

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">