IPL આઈપીએલ
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લીગમાં ભાગ લે છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ વખત, 5-5 વખત IPL ટુર્નામેન્ટ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ એક-એક વખત જીતી ચૂકી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સની ટીમ પણ એક વખત IPL જીતી ચૂકી છે.
IPLની દરેક સીઝન પહેલા ખેલાડીઓને ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ ટીમો ખેલાડીઓ માટે બોલી લગાવે છે. IPL દર વર્ષે એપ્રિલથી મેની આસપાસ યોજાય છે અને તેની મેચો ભારતના ઘણા શહેરોમાં યોજવામાં આવે છે.
IPLની સૌથી ખાસ વાત એ છે કે, આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનું મહત્વનું કારણ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ છે.
Breaking News: FEMA કેસમાં ક્લીન ચિટ મળતાં 16 વર્ષ પછી ભારત પાછા ફરવાની તૈયારીમાં લલિત મોદી, જાણો ક્યારે આવશે ?
IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદીને 2009 દક્ષિણ આફ્રિકા IPL સંબંધિત FEMA કેસમાં એપેલેટ ટ્રિબ્યુનલ તરફથી મોટી કાનૂની રાહત મળી છે. 16 વર્ષ લાંબી કાનૂની લડાઈ જીત્યા બાદ લલિત મોદીએ આ વર્ષના અંતમાં કે આવતા વર્ષની શરૂઆતમાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
- Sachin Agrawal
- Updated on: Jul 22, 2026
- 9:55 pm
Breaking News : IPL 2009 FEMA કેસમાં લલિત મોદીને ક્લીનચીટ મળી, જીતની ઉજવણી કરી જુઓ VIDEO
Lalit Modi : લલિત મોદીને આખરે 17 વર્ષ જૂના કેસમાં રાહત મળી છે. કોર્ટે તેમના પર લગાવવામાં આવેલ દંડ પાછો ખેંચી લીધો છે અને તેમને IPLની બીજી સીઝનના મુખ્ય વાસ્તુકાર જાહેર કર્યા છે.
- Nirupa Duva
- Updated on: Jul 22, 2026
- 7:36 am
Breaking News : બળાત્કાર અને ધમકીના આરોપી ક્રિકેટરની ધરપકડ કરાશે, હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો
Breaking News : દિલ્લી કેપિટલ્સ અને બંગાળ ટીમના વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલની મુશ્કેલી વધી ગઈછે. કોલકાત્તા હાઈકોર્ટે તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેના પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jul 20, 2026
- 9:41 am
સંજુ સેમસને કર્યો મોટો ખુલાસો: રાજસ્થાન રોયલ્સનો સાથ છોડીને કેમ પકડ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો હાથ?
એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહ્યા બાદ, સંજુ સેમસને આઈપીએલ 2026 પહેલા ટીમ ટ્રેડ કરીને CSKમાં સામેલ થવાનો મોટો નિર્ણય લીધો છે. એમ એસ ધોનીનો પ્રભાવ અને રુતુરાજ ગાયકવાડ સાથેના સંબંધોએ તેમનો આ નિર્ણય કેવી રીતે સરળ બનાવ્યો,
- Sachin Agrawal
- Updated on: Jul 16, 2026
- 7:27 pm
Breaking News : CSKનો આગામી કોચ કોણ હશે? મહેન્દ્ર સિંહ ધોની લઈ શકે છે મોટો નિર્ણય
મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં મેન્ટરની નવી ભૂમિકા સંભાળી શકે છે. સ્ટીફન ફ્લેમિંગના કાર્યકાળ બાદ નવા મુખ્ય કોચની પસંદગીમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહેશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Jul 15, 2026
- 8:12 pm
Breaking News: 7 ટ્રોફી જીતાડનાર દિગ્ગજ 18 વર્ષ બાદ CSK થી થયો અલગ, ચેન્નાઈ સુપર કિંગ્સના સુવર્ણ યુગનો અંત
IPL 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સમાં સૌથી મોટો ફેરફાર થયો છે. છેલ્લા 18 વર્ષથી ટીમ સાથે જોડાયેલો અને પાંચ IPL સહિત કુલ 7 ટ્રોફી જીતાડનાર દિગ્ગજ ટીમથી અલગ થયો છે. તેની વિદાય સાથે CSKના એક ઐતિહાસિક અને સફળ યુગનો અંત આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 13, 2026
- 5:58 pm
Breaking News: શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ પંજાબ કિંગ્સના ખેલાડીઓની લાગી લોટરી, એક પછી એક ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
શ્રેયસ અય્યરને ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયાની કમાન મળી છે, ત્યારથી અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સના 3 ખેલાડીઓએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. શ્રેયસ અય્યર IPL માં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે અને તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનતા જ PBKS ના ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયા દરવાજ ખુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Jul 7, 2026
- 8:44 pm
આઈપીએલની SRHની માલિક કાવ્યા મારન સાથે લગ્ન કરવા જઈ રહેલા રજની કાંતના ભત્રીજા અનિરુદ્ધ રવિચંદરનો પરિવાર જુઓ
અનિરુદ્ધ અને કાવ્યા બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. કાવ્યા મારન ખૂબ ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે અનિરુદ્ધ રવિચંદર કોણ છે, તેણે ક્યાં અભ્યાસ કર્યો છે અને તે શું કરે છે? ચાલો આજે આપણે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jul 4, 2026
- 7:10 am
Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સને હાર્દિક પંડ્યાની જરૂર નથી? CSK એ સ્પષ્ટ કરી દીધું!
IPL 2026 સિઝનના અંત પછી હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના અહેવાલો ફરતા થયા હતા. જે બાદ છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક માટે CSK ટ્રેડ કરવા તૈયાર હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે હાર્દિકના CSK માં ટ્રેડ અંગે CSK ના CEO એ મોટો ખુલાસો કર્યો છે, જે બાદ એવું લાગી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સને હાર્દિક પંડ્યાની જરૂર નથી.
- Smit Chauhan
- Updated on: Jul 1, 2026
- 9:33 pm
Breaking News: આ 2 ટીમો હાર્દિક પંડ્યાને ખરીદવા માંગતી નથી, CSK-KKR-RR વચ્ચે જંગ
IPL 2027 પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને ચર્ચાઓ તેજ બની છે. મુંબઈ ઈન્ડિયન્સ તેને રિલીઝ કરી શકે તેવી અટકળો વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ તેને ટીમમાં સામેલ કરવા આતુર હોવાનું કહેવાય છે. બીજી તરફ માત્ર બે ફ્રેન્ચાઈઝીએ જ હાર્દિકમાં રસ ન દર્શાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Jul 1, 2026
- 5:11 pm
Breaking News: હાર્દિક પંડ્યાએ મુંબઈ છોડીને બેંગલુરુમાં સ્થાયી થવાનો લીધો મોટો નિર્ણય, જાણો કેમ
હાર્દિક પંડ્યા, જે ગુજરાતના વડોદરાનો રહેવાસી છે, છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહે છે અને હંમેશા ત્યાં ટ્રેનિંગ કરે છે. જોકે, તેણે હવે બેંગલુરુને પોતાનું નવું ઘર બનાવ્યું છે. ચાલો જાણીએ હાર્દિક પંડ્યાએ મુંબઈ છોડીને બેંગલુરુમાં સ્થાયી થવાનો મોટો નિર્ણય કેમ લીધો.
- Smit Chauhan
- Updated on: Jun 30, 2026
- 6:04 pm
Breaking News : રસોઈનો સ્વાદ બગડ્યો તો IPL ક્રિકેટર અને IPS પિતાએ રસોઈયાને માર માર્યો! FIR દાખલ
આઈપીએલ ખએલાડી અને તેના પિતા આઈપીએસ શૈલેશ સિંહ વિરુદ્ધ ભોપાલમાં એફઆઈઆર દાખલ થઈ છે. જેમાં કુકને બંધક બનાવી, અપશબ્દો બોલવા તેમજ મારકુટ કરવાનો આરોપ લાગ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 30, 2026
- 8:53 am
Breaking News : IPLના કારણે આયરલેન્ડ સીરિઝમાં ટીમ ઈન્ડિયા હારી? અશ્વિને એક મોટો સવાલ ઉઠાવ્યો
R Ashwin On Team India T20I Series Defeat : આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં મળેલી હાર પછી ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમની બેટિંગની નબળાઈ કહી છે.
- Nirupa Duva
- Updated on: Jun 29, 2026
- 2:46 pm
Why This Kolaveri D કંપોઝર્સ સાથે લગ્ન કરવા જઈ રહી છે, SRHની CEO કાવ્યા મારન
Anirudh Ravichander Kavya Maran Wedding : અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન લગ્ન કરવા જઈ રહ્યા છે. તેવા સમાચારો સામે આવી રહ્યા છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 29, 2026
- 11:35 am
Akash Deep Marriage: આકાશ દીપની જાનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો, જુઓ Video
Akash Deep Marriage : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ લગ્નના બંધનમાં બંધાયો છે. તેમણે વારણસીમાં અક્ષિતા રાજા સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન જાનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ડાન્સ કર્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jun 25, 2026
- 9:43 am