AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઈપીએલ

આઈપીએલ

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લીગમાં ભાગ લે છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ વખત, 5-5 વખત IPL ટુર્નામેન્ટ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ એક-એક વખત જીતી ચૂકી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સની ટીમ પણ એક વખત IPL જીતી ચૂકી છે.

IPLની દરેક સીઝન પહેલા ખેલાડીઓને ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ ટીમો ખેલાડીઓ માટે બોલી લગાવે છે. IPL દર વર્ષે એપ્રિલથી મેની આસપાસ યોજાય છે અને તેની મેચો ભારતના ઘણા શહેરોમાં યોજવામાં આવે છે.

IPLની સૌથી ખાસ વાત એ છે કે, આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનું મહત્વનું કારણ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ છે.

Read More

Ruturaj Gaikwad : હારની ગેરંટી છે ઋતુરાજ ગાયકવાડની સદી ! એ-બે નહીં પણ ચાર વખત થયું ટીમને નુકસાન

રાયપુર વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી. આ તેની પહેલી વનડે સદી હતી અને ટીમ ઈન્ડિયા માટે તેની બીજી સદી હતી. પરંતુ ફરી એકવાર તેની સદી વિજય સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ.

IPL ઓક્શન પહેલા સ્ટાર ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કર્યા બાદ લીધો નિર્ણય

2015 ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટીમના મુખ્ય બોલર, જેણે ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ત્યારબાદ તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, તેણે IPL ઓક્શન પહેલા આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય લીધો છે.

Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 14 મહિનામાં કેટલી સદી ફટકારી? આ ચાર ટીમો સામે રમ્યો

વૈભવ સૂર્યવંશીએ 14 મહિના પહેલા ભારત અંડર-19 માટે ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ત્યારથી, તેની સદીઓની યાદી વધતી જ રહી છે. ચાલો જાણીએ કે તેણે અત્યાર સુધી કેટલી સદી ફટકારી છે.

IPL 2026 Auction : 1355 ખેલાડીઓએ રજિસ્ટર કરાવ્યા નામ, 45 ખેલાડીઓની બેસ પ્રાઈઝ સૌથી વધારે

IPL Auction 2026 : આઈપીએલ 2026ના મીની ઓક્શન માટે કુલ 1355 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. પરંતુ માત્ર 77 ખેલાડીઓની જગ્યા ખાલી છે. જેમાં 31 વિદેશી ખેલાડીઓ છે.

KKR નો વધુ એક ખેલાડી બહાર, IPL ને બદલે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

લાંબા સમયથી IPLમાં રમી રહેલા ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડીએ IPL 2026માં ન રમવાનો નિર્ણય લીધો છે. KKR નો આ ખેલાડી IPL 2026 ઓક્શનમાં ભાગ નહીં લે. IPLના બદલે હવે આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગમાં રમશે.

Breaking News : IPL 2026 ઓક્શન પહેલા આ ખેલાડીએ લીધો સંન્યાસ, હવે KKR માટે આ કામ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડરે મોટો નિર્ણય લીધો છે. તેમણે આઈપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આંદ્ર રસેલ છેલ્લા 12 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો.

ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર, 18 વર્ષના બેટ્સમેને તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, જાણો

18 વર્ષના મુંબઈના સેન્સેશન આયુષ મ્હાત્રેએ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૨૫-૨૬માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વિદર્ભ સામે સદી ફટકારીને તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો.

IPL 2026 માં નહીં રમે આ દિગ્ગજ ખેલાડી, 14 વર્ષ પછી છોડવાનો નિર્ણય લીધો, આ છે કારણ

IPL 2026 ઓક્શન પહેલા દરેક ટીમે તેમના રીટેન્શનની જાહેરાત કરી હતી, અને દિલ્હી કેપિટલ્સે તેમના સ્ટાર ખેલાડીને રીટેન કર્યો ન હતો. ત્યારથી, આ દિગ્ગજ બેટ્સમેનને કઈ ટીમ ખરીદશે તે જોવા માટે ઓક્શનની રાહ જોવાઈ રહી છે. જોકે એ પહેલા જ આ સ્ટાર ખેલાડી બહાર થઇ ગયો છે.

ધોનીના બોલરે એક જ મેચમાં બે વાર અભિષેક શર્માને આઉટ કર્યો, સુપર ઓવરમાં જીતાડી મેચ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં હરિયાણા અને પંજાબ વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. આ મેચમાં CSKના સ્ટાર બોલરે શાનદાર બોલિંગ કરી અને વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માને બે વાર આઉટ કર્યો.

2011 વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની બાંગ્લાદેશ T20 લીગમાં એન્ટ્રી, પહેલીવાર કોઈ ભારતીય આ ટુર્નામેન્ટમાં રમશે!

તાજેતરના વર્ષોમાં, કેટલાક ભારતીય ખેલાડીઓએ વિદેશી T20 લીગમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને તે ટીમો માટે પણ રમ્યા છે. જ્યારે મોટાભાગના ખેલાડીઓ CPL, BBL, અથવા SA20 જેવી ટુર્નામેન્ટમાં રમ્યા છે, આ પહેલીવાર છે જ્યારે કોઈ BPLમાં ભાગ લઈ રહ્યું છે.

Breaking News : IPL ચેમ્પિયન બનેલ ટીમના માલિક તેમની ફ્રેન્ચાઇઝી વેચવા માંગે છે ! એક ઉદ્યોગપતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

થોડા સમય પહેલા, વર્તમાન ચેમ્પિયન RCB ની માલિકી ધરાવતી કંપની, Diageo ગ્રુપે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તે ફ્રેન્ચાઇઝી વેચવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. હવે, યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. અગ્રણી ઉદ્યોગપતિએ દાવો કર્યો છે કે, RCB સિવાયની IPL ચેમ્પિયન બનેલ અન્ય ટીમના માલિક તેમની ફ્રેન્ચાઇઝી વેચવા માંગે છે.

ક્રિકેટના મેદાનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે આ ભારતીય સ્ટાર ખેલાડી, 1 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ

સયૈદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ 26 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી રમાશે. આ ટૂર્નામેન્ટ ભારતના એક ખેલાડી માટે ખુબ જ મહત્વની રહેશે. કારણ કે, આ ખેલાડી 1 વર્ષ બાદ ક્રિકેટની મેદાનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અનફિટ હોવા છતાં તે કોમ્પિટેટિવ ક્રિકેટથી દુર હતો.

શ્રેયસ અય્યરની ઈજા અંગે મોટી અપડેટ, જાણો મેદાનમાં કમબેક કરવામાં કેટલો સમય લાગશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ઈજાથી પીડાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને બરોળમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. ચાહકોએ તેના કમબેક માટે થોડી રાહ જોવી પડશે.

Breaking News: રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડની જગ્યાએ 103 સદી ફટકારનાર ખેલાડીને બનાવ્યો નવો હેડ કોચ

IPL 2026 મીની ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડની જગ્યાએ 103 સદી ફટકારનાર દિગ્ગજ ખેલાડીને IPL 2026 માટે ટીમનો હેડ કોચ નિયુક્ત કર્યો છે. આ દિગ્ગજ પહેલા પણ RR ટીમનો ક્રિકેટ ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે.

IPL 2026 : મહેન્દ્ર સિંહ ધોની પણ આઈપીએલ 2026 રમતો જોવા મળશે, જુઓ ફોટો

CSKમાં 12 સીઝન રમ્યા બાદ રવિન્દ્ર જાડેજા આ ફ્રેન્ચાઈઝીથી અલગ થયો છે. તેમણે રાજસ્થાન રોયલ્સની ટીમમાં એન્ટ્રી કરી છે. આ આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી ટ્રેડ ડીલમાંથી એક છે. ત્યારે મોટી વાત એ પણ સામે આવી છે કે, મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2026 રમતો જોવા મળશે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">