AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા

મહિલા

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.

આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.

અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.

Read More

કાનુની સવાલ : શું ઘર બનાવવા માટે પૈસાની માંગ કરવી દહેજ છે, જાણો શું કહે છે કાનુન

સુપ્રીમ કોર્ટે આ વિશે પોતાનો નિર્ણય પણ સંભળાવી ચૂકી છે. તો ચાલો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં આ વિશે આપણે વિસ્તારથી વાત કરીશું કે, શું ઘર બનાવવા માટે પૈસાની માંગ કરવી દહેજ છે.

Budget Breaking News : લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી યોજના, SHE Mart યોજનાની જાહેરાત, જાણો તેના વિશે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના વિવિધ ક્ષેત્રોના વિકાસ અને સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જો કે આ વખતે નિર્મલા સીતારમણે મહિલાઓ માટે લખપતિ દીદીની સફળતા પછી વધુ એક નવી યોજના જાહેર કરી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે SHE Mart યોજનાની જાહેરાત કરી છે. 

Breaking News : છોકરીઓ માટે ગુડ ન્યુઝ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે

દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.નાણામંત્રીએ જાહેરાત કરી કે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સ્થાપિત કરવામાં આવશે. જેથી યુવતીઓ વર્ગખંડમાં વધુ સમય વિતાવે તે માટે પ્રોત્સાહિત થાય.

સ્ત્રીઓમાં આયર્નની ઉણપ કેમ થાય છે? તેને કેવી રીતે દૂર કરવી ?

આયર્ન એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. તેની ઉણપથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ચાલો ડૉ. સલોની ચઢ્ઢા પાસેથી સ્ત્રીઓમાં આયર્નની ઉણપના કારણો અને તેને કેવી રીતે દૂર કરવી તે શીખીએ.

કાનુની સવાલ : શું વિધવાને પુનલગ્ન પછી પણ તેના પતિનું પેન્શન મળતું રહેશે? દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો

હાઈકોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972ના નિયમ 54ને સમર્થન આપ્યું, જે નિઃસંતાન વિધવાને પુનર્લગ્ન પછી પણ કૌટુંબિક પેન્શન મેળવવાના અધિકાર સાથે સંબંધિત છે.

Women’s Health : સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો કેમ થાય છે?

સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ આ દરમિયાન દુખાવો પણ ખુબ જ થાય છે. તો ચાલો જાણીએ સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું

Women’s health : યોનિમાર્ગનું pH સ્તર ફર્ટિલિટીને કેવી રીતે અસર કરે છે, જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી

યોનિમાર્ગ માત્ર એક પ્રજનન અંગ નથી, તે મહિલાના એકંદર પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી, સંતુલિત યોનિમાર્ગ pH સ્તર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સર્વાઇકલ કેન્સર શું છે? કેમ દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવી રહી છે? ચાલો જાણીએ

ICMRના ડેટા મુજબ સર્વાઇકલ કેન્સર દર વર્ષે હજારો મહિલાઓનો જીવ લઈ રહ્યી છે? આંકડા દર્શાવે છે કે દેશમાં દર આઠ મિનિટે એક મહિલા આ રોગથી મૃત્યુ પામે છે. કેમ છે સર્વાઇકલ કેન્સર આટલું ઘાતક ચાલો જાણીએ.

Women’s Health : પીરિયડ્સ દરમિયાન વજાઈનામમાં દુખાવો કેમ થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી કારણો જાણો

પીરિયડ્સ દરમિયાન વજાઈનામાં દુખાવો થવો અનેક બીમારીઓનું કારણ હોય શકે છે. તો ચાલો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં પીરિયડ્સમાં વજાઈનામાં કેમ દુખાવો થાય છે. તેના વિશે વાત કરીએ

Women’s health : લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર પીરિયડ્સને શું અસર કરે? ડૉક્ટર પાસેથી જાણો

લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર તમારા પીરિયડ્સ પર નેગેટિવ અસર કરી શકે છે અને બ્લીડિંગના ફ્લોને પણ અસર કરી શકે છે.

Women’s Health : શું તમને પણ પીરિયડ્સમાં ઓછું બ્લીડિંગ આવે છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો કારણ

પીરિયડ્સમાં બ્લીડિંગ ઓછું આવવું તેમજ ઓછા દિવસ માટે આવવું તેને સ્કૈટી પીરિયડ્સ કહેવામાં આવે છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

Women’s Health : એક્ટોપિક પ્રેગ્નન્સીનું કારણ શું છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

કેટલીક મહિલાઓને પ્રેગ્નન્સી સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં એક્ટોપિક પ્રેગ્નન્સી પણ સામેલ છે. તો ચાલો જાણીએ એક્ટોપિક પ્રેગ્નન્સી ક્યાં કારણોથી થાય છે. તે વિશે વિસ્તારથી જાણીએ.

શા માટે પરફેક્ટ એમ્બ્રીયો હોવા છતાં ગર્ભધારણ નથી થતું, જાણો શું કહે છે નિષ્ણાતો?

IVF એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે તમારા શરીર, હોર્મોન્સ, આનુવંશિકતા અને માનસિક સ્થિતિનું મિશ્રણ છે. ક્યારેક, બહારથી બધું બરાબર દેખાય છે, પરંતુ તેની પાછળ એક મોટી સમસ્યા છુપાયેલી હોય છે. જેના વિશે આપણે જાણતા નહિ હોયે છે ચાલો જોઈએ નિષ્ણાતો શું કહે છે.

Women’s health : પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા દરેક કપલે આ મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ, ડૉક્ટર પાસેથી જાણો કે તે શા માટે જરુરી

પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા મેડિકલ ટેસ્ટ કરાવવો ખુબ જરુરી છે. જેનાથી ભવિષ્યમાં બાળકોને બીમારીઓથી બચાવી શકાય.

લગ્ન પછી સપનાઓ ચકનાચુર થયા, જોકે પરિસ્થિતિઓએ બનાવી સફળ ઇન્ટરપ્રેન્યોર, જાણો કેવી રીતે બદલી ‘દિશા’

જિંદગીએ દિશાને આકરી કસોટીમાં મૂકી દીધી. 2020 માં, તેના સસરાનું અવસાન થયું. પછી, 2022 માં, તેના પતિનું પણ અવસાન થયું. આ બે મોટા આંચકાઓએ પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી. દિશા પાસે પીછેહઠ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સંજોગો સામે ઝૂકી જવાને બદલે, તેણે પોતાની જાતને મજબૂત બનાવી અને......

g clip-path="url(#clip0_868_265)">