મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
મહિલાઓમાં હોર્મોનલ અસંતુલનએ વધતી ચિંતાનો વિષય, જાણો ઉપાયો
મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન શરીર અને માનસિક આરોગ્ય બંને પર અસર કરી શકે છે તેથી યોગ્ય જીવનશૈલી અને સંતુલિત આહાર દ્વારા હોર્મોનલ બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી બને છે.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2026
- 2:25 pm
40થી વધુ વર્ષની ઉંમરે પણ તમે પાતળા લાગશો, રસોડામાં ઉભા રહીને કરો આ 5 કસરતો, જુઓ વીડિયો
ફિટ રહેવા માટે જીમમાં પરસેવો પાડવો જરૂરી નથી. જો તમારી પાસે સમય ન હોય તો પણ તમે રસોડામાં કામ કરતી વખતે ઘણી કસરતો કરી શકો છો. આ આર્ટિકલમાં અમે એવી પાંચ કસરતો શેર કરીશું જે કોઈપણ કોઈપણ સમયે કરી શકે છે. તે ખાસ કરીને ગૃહિણીઓ માટે ફાયદાકારક છે.
- Meera Kansagara
- Updated on: Mar 11, 2026
- 9:35 am
કાનુની સવાલ : લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો ગુનો છે ? જાણી લો કાનુન
ખોટા બહાના કે વચનો હેઠળ શારીરિક સંબંધો બાંધવા બદલ શું સજા છે? ચાલો આ બાબતે કાયદો જાણીએ તેમજ લગ્નનું વચન તોડવું ક્યારે ગુનો બને તેના વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 7:18 am
અમદાવાદમાં ‘કોશિશ’ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, નિષ્ણાતોએ ‘સશક્ત મહિલા, સશક્ત વિશ્વ’ વિષય પર કરી ચર્ચા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'કોશિશ' સંસ્થા દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વૈશ્વિક સ્તરે નામના મેળવનાર પૂર્વી કમલનયન ત્રિવેદીની શૉર્ટ ફિલ્મ 'જઠરે શયનમ્'નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 5:55 pm
Women’s Day Special: ફૂલોથી નહીં આ 8 Financial Giftsથી જીતો તમારી પત્નીનું દિલ
કેન્દ્ર અને રાજ્ય સરકારો મહિલાઓની નાણાકીય સુરક્ષા અને સ્વતંત્રતા વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મુખ્યમંત્રી માજી લાડલી બહેન યોજના, મુખ્યમંત્રી લાડલી બહેન યોજના અને સુભદ્રા યોજના જેવી પહેલો સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે.
- Meera Kansagara
- Updated on: Mar 8, 2026
- 12:00 pm
Women’s Day Special: એક જ વસ્તુ, પણ મહિલાઓ માટે વધુ મોંઘી! જાણો શું છે Pink Tax અને ભારતમાં તે કેવી રીતે અસર કરે છે?
Pink Tax એટલે એવી સ્થિતિ જેમાં મહિલાઓ માટેના ઘણા પ્રોડક્ટ્સ પુરુષો કરતાં વધુ કિંમતે વેચાય છે. Women’s Day પર જાણો Pink Tax શું છે, તે કેમ થાય છે અને ભારતમાં તેની અસર કેવી રીતે જોવા મળે છે.
- Nishat
- Updated on: Mar 8, 2026
- 8:18 am
International Womens Day: ટેકથી રિટેલ સુધી દબદબો! આ છે ભારતની 7 સૌથી યુવાન કરોડપતિ મહિલાઓ, નેટવર્થ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો
ટેકનોલોજી, બાયોટેક, રિટેલ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં, મહિલાઓએ માત્ર મજબૂત ઓળખ જ સ્થાપિત કરી નથી, પરંતુ કરોડોની કિંમતની કંપનીઓ બનાવીને એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. ચાલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમના વિશે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Mar 7, 2026
- 11:32 am
31 માર્ચ પહેલા આ કામ કરી લેજો નહીં તો બંધ થઈ જશે સરકારી યોજનાના તમારા એકાઉન્ટ, જાણી લો
જો તમારા PPF અથવા SSY ખાતામાં આ નાણાકીય વર્ષે રકમ જમા નથી, તો 31 માર્ચ, 2026 પહેલાં ન્યૂનતમ રકમ ભરવી અનિવાર્ય છે. નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
- Sagar Solanki
- Updated on: Mar 5, 2026
- 4:53 pm
Women’s health : શું એન્ડોમેટ્રિઓસિસ યુટીઆઈના લક્ષણોનું કારણ બની શકે છે ? તમારા ડૉક્ટર પાસેથી જાણો.
એન્ડોમેટ્રિઓસિસ પણ યુટીઆઈ જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં જાણીશું કે, આવું શા માટે થાય છે અને કયા પ્રકારના લક્ષણો દેખાય છે.
- Nirupa Duva
- Updated on: Mar 5, 2026
- 10:45 am
Home Tips: શું તમારા ઘરમાં પણ ગરોળીઓએ ડેરો જમાવ્યો છે? ગરોળીઓને માર્યા વગર હંમેશા માટે દૂર ભગાડવાના 5 જાદુઈ ઘરેલું ઉપાય
ઉનાળાની શરૂઆત થતા જ ઘરમાં ગરોળીઓનો આતંક વધી જાય છે. કેમિકલ કે ઝેરી સ્પ્રેના બદલે રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ગરોળીઓને ઘરની બહાર કેવી રીતે કાઢવી, જાણો આ લેખમાં ગરોળી ભગાડવાની 5 અસરકારક રીતો.
- Sachin Agrawal
- Updated on: Feb 28, 2026
- 3:19 pm
કાનુની સવાલ : શારીરિક સંબંધો પછી ‘કુંડળી’ મેળ ખાતી ન હોવાથી લગ્ન કરવાનો ઇનકાર કરવાથી BNS આરોપ લાગી શકે છે : દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, લગ્નનો વિશ્વાસ આપી શારીરિક સંબંધો બાંધ્યા પછી કુંડલી મેળ ખાતી ન હોવાના કારણે લગ્નની ના પાડવી એક ગુનામાં દાયરામાં આવે છે. આ મામલે આરોપ છેતરપિંડી દ્વારા શારીરિક સંબંધો બાંધવાનો છે.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2026
- 9:18 am
નવી પરણેલી કન્યાએ લગ્ન પછીની પહેલી હોળી સાસરીમાં કેમ ન મનાવવી જોઈએ? જાણો તેની પાછળનું ધાર્મિક અને સામાજિક કારણ
ભારતીય સંસ્કૃતિમાં નવી વહુ માટે હોળીને લઈને એક ખાસ પરંપરા છે. શા માટે સાસુ-વહુએ સાથે હોળી ન જોવી જોઈએ અને તેની પાછળ કઈ માન્યતાઓ છુપાયેલી છે? વાંચો આ ખાસ અહેવાલમાં.
- Sachin Agrawal
- Updated on: Feb 25, 2026
- 9:43 pm
પત્નીને માર મારીને મારી નાખો… પતિને કોઈ સજા નહીં થાય, મહિલાઓ માટે ચોંકાવનારા તાલિબાની કાયદા વિશે જાણો
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે એક વિચિત્ર કાયદો લાગુ કર્યો છે. તે પત્નીઓને માર મારવાને કાયદેસર બનાવે છે. આ કાયદાની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. લોકો આ તાલિબાન કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Feb 19, 2026
- 10:10 pm
પિરિયડ્સ દરમિયાન શું ખાવું અને શું ટાળવું? જાણો એક્સપર્ટ શું કહે છે
તમારા માસિક ધર્મ દરમિયાન તમારા આહાર પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. યોગ્ય આહાર પીડા અને નબળાઈ ઘટાડવામાં મદદ કરી શકે છે. ચાલો ડૉ. સલોની ચઢ્ઢા પાસેથી જાણીએ કે આ સમય દરમિયાન કયા ખોરાક ફાયદાકારક છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2026
- 9:22 am
કેસરવાળું દૂધ પીવાના અદ્ભુત ફાયદા જાણી ને તમે ચોંકી જશો, જાણો કોણે- કોણે પીવું જોઈયે
કેસરના દૂધમાં નોંધપાત્ર ઔષધીય ગુણધર્મો છે. આ જ કારણ છે કે આપણી દાદીમાના સમયથી કેસરવાળું દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. એ નોંધવું યોગ્ય છે કે કેસરવાળું દૂધ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.
- Sachin Agrawal
- Updated on: Feb 14, 2026
- 8:17 pm