મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
અહીં 13 વર્ષની ઉંમરે છોકરી બની જાય છે માતા, આ કાયદો જાણીને ચોંકી જશો
હાલમાં Iran વૈશ્વિક ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે. ખાસ કરીને દેશના સામાજિક કાયદા અને પરંપરાઓ અંગે લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Apr 6, 2026
- 8:12 pm
કાનુની સવાલ : લગ્નનું વચન આપી લગ્નની ના પાડવી મોંઘી પડી શકે, જાણો કાનુન શું કહે છે
લગ્નનું વચન આપવું અને પછી પાછું ફરવું એ હંમેશા ગુનો નથી, પરંતુ જો શરૂઆતથી જ છેતરપિંડી કરવાનો ઇરાદો હતો અને તેના આધારે શારીરિક સંબંધો બાંધવામાં આવે, તો નવા કાયદા હેઠળ કેસ નોંધાઈ શકે છે અને વ્યક્તિને જેલમાં જવું પડી શકે છે.
- Nirupa Duva
- Updated on: Apr 5, 2026
- 3:04 pm
ભારતમાં ફૂલ્યો-ફાલ્યો ‘મૌન્જારો બ્રાઈડ્સ’નો ખતરનાક ક્રેઝ: લગ્ન પહેલા ‘સ્લિમ’ દેખાવા યુવતીઓ લઈ રહી છે વજન ઘટાડવાના ઇન્જેક્શન, જાણો અસલી હકીકત
ભારતીય લગ્નોમાં હવે માત્ર ડ્રેસ અને જ્વેલરી જ નહીં, પણ 'વેઇટ લોસ ડ્રગ્સ' પણ પ્રી-વેડિંગ પેકેજનો હિસ્સો બની રહ્યા છે. 'મૌન્જારો' અને 'વેગોવી' જેવા મોંઘા ઇન્જેક્શનની માંગમાં 20% વધારો થયો છે. શું આ શોર્ટકટ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થશે?
- Sachin Agrawal
- Updated on: Apr 4, 2026
- 7:03 pm
કાનુની સવાલ : જો તમે આ ભૂલ કરી તો જામીન પણ નહી મળે, જેલમાં અડધી જિંદગી જતી રહેશે
કોઈના પ્રાઈવેટ ફોટો અને વીડિયો લીંક કરવો એક મોટો ગુનો છે. ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતામાં આ માટે દંડનીય જોગવાઈઓ છે. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ક્યા ક્યા કાનુન છે.
- Nirupa Duva
- Updated on: Apr 4, 2026
- 7:13 am
કાનુની સવાલ : ઘરેલુ વિવાદને કારણે પતિની આત્મહત્યા માટે પત્ની જવાબદાર નથી : બોમ્બે હાઇકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વૈવાહિક ઝઘડો, દુર્વ્યવહાર અથવા માતાના ઘરે જવું જેવી ઘટનાઓને 'આત્મહત્યા માટે ઉશ્કેરણી' તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. કલમ 306 હેઠળ કેસ ત્યારે બને છે. જ્યારે આરોપીનો ઈરાદો સ્પષ્ટપણે વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે દબાણ કરવાનો હોય.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2026
- 7:09 am
કાનુની સવાલ : સાસુ-સસરાના ભરણપોષણ માટે પુત્રવધુ બંધાયેલી નથી ,અલ્હાબાદ HC
વૃદ્ધ દંપતીએ ઓગસ્ટ 2025માં આગ્રા ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં BNSSની કલમ 144 હેઠળ ભરણપોષણની માંગણી કરતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: Mar 31, 2026
- 7:11 am
કાનુની સવાલ: મહિલા સરપંચ હોય અને વહીવટ તેનો પતિ ચલાવે તો, ભારતીય કાયદો શું કહે છે
ભારતમાં ગ્રામ પંચાયત સ્તરે મહિલાઓને રાજકારણમાં પ્રોત્સાહન આપવા માટે અનામત વ્યવસ્થા અમલમાં છે. ઘણા રાજ્યોમાં સરપંચ પદ માટે મહિલાઓને અનામત આપવામાં આવે છે, જેથી તેઓ શાસન અને નિર્ણય પ્રક્રિયામાં ભાગ લઈ શકે. પરંતુ ઘણી જગ્યાએ એક અલગ જ પરિસ્થિતિ જોવા મળે છે, જ્યાં મહિલા સરપંચ તો હોય છે, પરંતુ વાસ્તવમાં વહીવટ તેનો પતિ સંભાળે છે. આ પ્રથા સામાન્ય ભાષામાં “સરપંચ પતિ” તરીકે ઓળખાય છે.
- Meera Kansagara
- Updated on: Mar 30, 2026
- 3:22 pm
Summer Styling Tips: ખોટી ફ્રેમ બગાડે લુક! ફેસ શેપ પ્રમાણે પસંદ કરો Sunglasses
સાચા સનગ્લાસીસ પસંદ કરવાથી તમારો લુક વધુ આકર્ષક બની શકે છે. જાણો ચહેરાના આકાર પ્રમાણે કઈ ફ્રેમ તમારા માટે બેસ્ટ છે.
- Nishat
- Updated on: Mar 30, 2026
- 11:33 am
Migraine: સ્ત્રીઓમાં માઇગ્રેન કે પીડાનું કારણ શું છે? કેવી રીતે તેનાથી બચવું જોઈએ
આજે ઘણી સ્ત્રીઓ માઈગ્રેનથી પીડાય છે. તેથી તેના કારણો અને નિવારણ પદ્ધતિઓ સમજવી મહત્વપૂર્ણ છે. ચાલો ડૉ. સુભાષ ગિરિ પાસેથી વધુ શીખીએ.
- Meera Kansagara
- Updated on: Mar 30, 2026
- 10:20 am
કાનુની સવાલ : દેશમાં એસિડ એટેક અંગે કાયદો શું કહે જાણો વિસ્તારથી
એસિડ અટેક ના 80% કેસ મહિલાઓના હોય છે. જેમાં આરોપી કોઈ બહારનું નહી પરંતુ પીડિતાનું ઓળખીતું, પ્રેમી,પતિ કે કોઈ દૂરના સંબંધી કે ફ્રેન્ડ અથવા પાડોશી પણ હોય શકે છે. તો ચાલો જોઈએ એસેડિ હુમલો કરવા પર કાનુન શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Mar 27, 2026
- 9:24 am
Expensive Saree Care Tips: વોશિંગથી સ્ટોરેજ સુધી- મોંઘી સાડીને વર્ષો સુધી નવી જેવી રાખવી છે? આ ટિપ્સ જરૂર જાણો
મોંઘી સાડી લાંબા સમય સુધી સુંદર રહે તે માટે તેની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. થોડા સરળ ટિપ્સ અપનાવીને તમે તેની ચમક અને ગુણવત્તા જાળવી શકો છો.
- Nishat
- Updated on: Mar 25, 2026
- 1:01 pm
Pregnancy Care Tips: શું ગર્ભવતી મહિલાની આ નાની ભૂલો બાળકને બનાવી શકે છે ‘ઓટિઝમ’નો શિકાર? જાણો કઈ લાપરવાહી બાળકાયના મગજના વિકાસને રોકી શકે છે!
બાળકોમાં જોવા મળતી 'ઓટિઝમ' નામની માનસિક બીમારી પાછળ માત્ર જિનેટિક કારણો જ નહીં, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા કરવામાં આવતી કેટલીક ગંભીર ભૂલો પણ જવાબદાર હોઈ શકે છે. જો તમે પણ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો એક્સપર્ટની આ સલાહ વાંચવી તમારા માટે અનિવાર્ય છે...
- Sachin Agrawal
- Updated on: Mar 22, 2026
- 7:31 pm
શું તમારા ઘરે પણ કામવાળા વારંવાર રજા પાડે છે ? ઘરના કચરા-પોતાનું ટેન્શન હવે ખતમ…
ભારતના દરેક ઘરની આ એક સામાન્ય સમસ્યા છે – કામવાળાનું અચાનક રજા પર ઉતરી જવું! આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લઈને આવી છે આ ટેકનોલોજી. જાણો કેવી રીતે આ ટેકનોલોજી બનશે તમારા ઘરનો નવો ફેમિલી મેમ્બર...
- Sachin Agrawal
- Updated on: Mar 19, 2026
- 6:06 pm
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો એક મોટો નિર્ણય, બાળકોને દત્તક લેનાર માતાને મેટરનિટી લીવ મળશે
સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બાળકને દત્તક લેનારી મહિલાઓને મેટરનિટી લીવ પર આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.તેને માનવ અધિકાર ગણાવતા કોર્ટે કહ્યું કે દત્તક લેવાયેલું બાળક જૈવિક બાળકથી અલગ નથી.
- Nirupa Duva
- Updated on: Mar 17, 2026
- 2:45 pm
મહિલાઓમાં હોર્મોનલ અસંતુલનએ વધતી ચિંતાનો વિષય, જાણો ઉપાયો
મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન શરીર અને માનસિક આરોગ્ય બંને પર અસર કરી શકે છે તેથી યોગ્ય જીવનશૈલી અને સંતુલિત આહાર દ્વારા હોર્મોનલ બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી બને છે.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2026
- 2:25 pm