
મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
Women’s health : મહિલાઓને યેલો ડિસ્ચાર્જ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી કારણ જાણો
વજાઈનલ ડિસ્ચાર્જ 5 પ્રકારના હોય છે. પરંતુ શું તમે જાણો છે કે, જો તમને યેલો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તો તેના કારણો શું છે.ચાલો જાણીએ કે સ્ત્રીઓને આ સમસ્યા શા માટે થાય છે.એલર્જી ફેલાતી અટકાવવા માટે, સમયસર ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.
- Nirupa Duva
- Updated on: Jun 22, 2025
- 7:14 am
Women’s health : મહિલાઓને મેનોપોઝ પછી હાર્ટ એટેકનું જોખમ કેમ વધે છે? નિષ્ણાતો પાસેથી કારણ જાણો
મહિલાઓમાં 50 વર્ષની ઉંમર બાદ હાર્ટની બીમારીનો ખતરો વધી જાય છે. ત્યારે મેનોપોઝ એટલે કે, પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે પરંતુ મેનોપોઝનું હાર્ટની બીમારીઓ સાથે શું સંબંધ છે?આ વિશે આપણે વિસ્તારથી ડોક્ટર પાસેથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2025
- 7:30 am
Women’s health : મહિલાઓને ગર્ભાશયમાં ગાંઠ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી જાણો
આજકાલ મહિલાઓમાં ગર્ભાશય ફાઇબ્રોઇડ્સની સમસ્યા ખૂબ વધી રહી છે. પહેલા આ સમસ્યા 50 વર્ષની ઉંમર પછી જોવા મળતી હતી, પરંતુ હવે આ સમસ્યા 30 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં પણ જોવા મળી રહી છે.તો ચાલો જાણીએ ગર્ભાશયમાં ગાંઠ થવાના કારણો શું છે.
- Nirupa Duva
- Updated on: Jun 20, 2025
- 7:17 am
Indian Railway : મહિલાઓએ ટ્રેનમાં એકલા રાત્રે મુસાફરી કરતી વખતે ડરવાની જરુર નથી ,રેલવે મહિલાઓને આપે છે આ ખાસ સુવિધા
આજે પણ ભારતમાં મહિલાઓ રાત્રે ટ્રેનમાં એકલા મુસાફરી કરતા ડરે છે, પરંતુ શું તમને ખબર છે કે, રેલવે મહિલાઓની સુરક્ષા માટે કેટલું કામ કરી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે રેલવે મહિલાઓને અનેક સુવિધાઓ આપે છે. તો ચાલો જાણીએ મહિલાઓ રાત્રે ટ્રેનમાં મુસાફરી કરવી કેટલી સુરક્ષિત છે.
- Nirupa Duva
- Updated on: Jun 19, 2025
- 2:01 pm
Women’s health : 30 વર્ષની ઉંમર પછી મહિલાઓ PCOSનો ભોગ કેમ બને છે, કેવી રીતે કંટ્રોલ કરવું?
મહિલાઓમાં 30 વર્ષ બાદ PCOS એક સામાન્ય બની રહી છે. જેના કારણે વંધ્યત્વ પણ થાય છે. તો શું હોય છે PCOSની સમસ્યા અને તેનાથી કેવી રીતે બચી શકાય. આ વિશે આજે આપણે ગાયનેકોલોજીસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 20, 2025
- 8:59 am
Women’s health : એન્ડોમેટ્રિઓસિસથી પીડિત મહિલાઓમાં જોવા મળે છે આ લક્ષણો
જો તમારે પીરિયડ્સ દરમિયાન વધુ પેઇનકિલર્સ લેવી પડે છે, તો આ સમસ્યા ફક્ત પીરિયડ્સની નહીં પણ એન્ડોમેટ્રિઓસિસની પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો શું છે.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2025
- 11:45 am
Women’s health : મહિલાઓમાં જોવા મળે છે થાઇરોઇડના આ સંકેતો, જો ધ્યાન ન આપવામાં આવે તો તે હાનિકારક બની શકે
થાઈરોડથી પીડિત મહિલાઓને પ્રેગ્નન્સીમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.કારણ કે, આમાં હોર્મોન્સ ઉતાર-ચઢાવ વધારે જોવા મળે છે.થાઈરોડ મહિલાઓમાં થનારી સામાન્ય બીમારી છે. તો ચાલો જાણીએ થાઈરોડ શું છે, તેમજ પ્રેગ્નન્સી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી.
- Nirupa Duva
- Updated on: Jun 17, 2025
- 7:35 am
કાનુની સવાલ : જો પત્ની છૂટાછેડા પછી ફરીથી લગ્ન ન કરે તો ભરણપોષણ મેળવવાની હકદાર છે , દર 2 વર્ષે ભરણપોષણમાં 5% વધારો કરાશે
છૂટાછેડા હવે કોઈ મોટી વાત રહી નથી. સુપ્રીમ કોર્ટે આના પર મોટો નિર્ણય લીધો છે. સંપત્તિમાં હક અને ભરણપોષણને લઈ આ નિર્ણય ખુબ મહત્વપૂર્ણ છે.ભરણપોષણ ફક્ત નામ પૂરતું ન હોવું જોઈએ. તે વ્યવહારુ અને ન્યાયી હોવું જોઈએ.
- Nirupa Duva
- Updated on: Jun 16, 2025
- 7:34 am
Women’s health : મહિલાઓને બર્થોલિન સિસ્ટ કેમ ફરી થાય છે? ડૉક્ટર પાસેથી જાણો
કેટલીક મહિલાઓને વારંવાર બર્થોલિન સિસ્ટની સમસ્યાનો સામનો કરવો પડે છે.વજાઈના હેલ્થ પર ધ્યાન આપવું ફિઝિકલ હેલ્થ જેટલું જ જરુરી છે.આજે પણ કેટલીક મહિલાઓ વજાઈના હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓની ખુલ્લીને વાત કરી શકતી નથી.આ કારણે વજાઈના સાથે જોડાયેલ સંક્રમણના લક્ષણોની જાણ થતી નથી. આ સંક્રમણ બીમારીનું રુપ લઈ લે છે. ત્યારે આ ગંભીર સમસ્યા બને છે બર્થોલિન સિસ્ટ,
- Nirupa Duva
- Updated on: Jun 13, 2025
- 7:40 am
Women’s health : શું Bulky Uterus ગંભીર સમસ્યા છે? ડૉક્ટર પાસેથી કારણો જાણો
સ્ત્રીઓ ઘણીવાર ગર્ભાશયમાં ભારેપણું એટલે કે Bulky Uterusની સમસ્યાથી ચિંતિત થઈ જાય છે. તો જાણો, શું Bulky Uterus એક ગંભીર સમસ્યા છે?પરંતુ દર વખતે Bulky Uterus ગંભીર બીમારી હોતી નથી.
- Nirupa Duva
- Updated on: Jun 12, 2025
- 7:30 am
Women’s health : મહિલાઓને પીરિયડ્સના થોડા દિવસ પહેલા થતી PMSની સમસ્યાના લક્ષણો શું છે?
પીએમએસ અથવા પ્રિમેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસમાં, મહિલાને પીરિયડ્સ શરૂ થવાના લગભગ 4 થી 5 દિવસ પહેલા આ સમસ્યાનો અનુભવ થાય છે. જ્યારે કોઈ મહિલા આ રોગથી પીડાય છે, ત્યારે તેના સ્વભાવમાં ઘણો ફેરફાર થાય છે.
- Nirupa Duva
- Updated on: Jun 11, 2025
- 7:47 am
Yoga For breast: શું સ્તનપાન કરાવ્યા પછી બ્રેસ્ટ બેડોળ થઈ ગયા છે? યોગ કરીને સુંદર અને સુડોળ બનાવી શકો છો
Yoga For breast: કેટલીકવાર ઉંમર, ગર્ભાવસ્થા, સ્તનપાન, વજનમાં વધઘટ અથવા હોર્મોનલ ફેરફારોને કારણે બ્રેસ્ટ ઢીલા પડી શકે છે. ચાલો જાણીએ આવી કસરતો વિશે જે સ્તનોને ફરીથી મુળ સ્થિતિમાં લાવી શકે છે.
- Meera Kansagara
- Updated on: Jun 10, 2025
- 1:11 pm
Women’s health : મહિલાઓએ વજાઈના સાથે જોડાયેલા આ સંકેતોને ક્યારે પણ નજર અંદાજ ન કરો
શું તમને ખબર છે કે, વજાઈના ડિસ્ચાર્જ, ઈન્ફેક્શન અને દુખાવો મહિલાઓના સ્વાસ્થ વિશે ધણું કહી જાય છે.વજાઈના હેલ્ધી છે કે, કોઈ ગંભીર બીમારીની શરુઆત થઈ ચૂકી છે. આ બધું તમને કેટલાક સંકેતો દ્વારા જાણ થાય છે.
- Nirupa Duva
- Updated on: Jun 10, 2025
- 7:40 am
Travel Tips : જો તમે પ્રેગ્નન્સી દરમિયાન મુસાફરી કરી રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
પ્રેગ્નન્સી દરમિયાન જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે.તો કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જેનાથી તમારા સ્વાસ્થ પર ખરાબ અસર ન પડે. તો ચાલો વધુ માહિતી જાણીએ ડોક્ટર પાસેથી
- Nirupa Duva
- Updated on: Jun 9, 2025
- 4:28 pm
Women’s health : યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચે શું તફાવત છે? ડોક્ટર પાસેથી સમજો
જો તમે યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચેના તફાવત વિશે મૂંઝવણમાં છો,તો આજે તમારી મૂંઝવણ દૂર કરીશું. ચાલો ડોક્ટર પાસેથી જાણીએ કે યીસ્ટ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ વેજિનોસિસ વચ્ચે શું તફાવત છે?
- Nirupa Duva
- Updated on: Jun 9, 2025
- 7:38 am