IPL 2025 : આ ખેલાડી પંજાબની જીતનો સૌથી મોટો હીરો બન્યો, હારેલી મેચ જીતમાં ફેરવી નાંખી
પંજાબ કિંગ્સની ટીમે કેકેઆરને એક નાનો સ્કોર પૂર્ણ કરવા ન દીધો. આનો તમામ શ્રેય યુઝવેન્દ્ર ચહલને આપવામાં આવે છે. જેમણે એક જ ઓવરમાં 2 બોલ પર સતત વિકેટ લઈ હારેલી મેચ પંજાબને જીતાડી હતી.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6