Nifty50 Prediction : 16 તારીખે બુધવારે Nifty50માં શું થવાનું છે ? જાણો ખાસ ઇન્ડિકેટર વડે
15 એપ્રિલ 2025ના રોજ ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જેમાં Nifty 50 સૂચકાંક 23,328.55 પર બંધ થયો, જે 500 અંક અથવા 2.19%ની વૃદ્ધિ દર્શાવે છે. દિવસની શરૂઆતમાં Nifty 50 23,368.35 પર ખુલ્યો હતો, જે 539.8 અંકની તેજી દર્શાવે છે. આ વૃદ્ધિનો મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇલેક્ટ્રોનિક માલ પરના શુલ્કમાં છૂટછાટ આપવાની જાહેરાત હતી, જેના પરિણામે વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના જોવા મળી. જોકે હવે બુધવારે શું થશે તેના તરફ સૌકોઈ ની નજર છે. જોકે અહીં તમે ઇન્ડિકેટર વડે સમજી શકો છો.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Plant in pot : મરચાના છોડનો વિકાસ અટકી ગયો છે ? આ ટીપ્સ અપનાવો

Ambani Surname History : એશિયાના સૌથી ધનવાન પરિવાર એવા અંબાણી સરનેમનો ઈતિહાસ જાણો

1000 રુપિયામાં મળી રહ્યું હરતુ-ફરતુ Cooler ! ગમે ત્યાં લઈને ફરી શકશો

કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?

Vastu Tips: ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? કઈ વાતનો મળે છે સંકેત

આજનું રાશિફળ તારીખ : 18-04-2025