AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

Kapoor Surname History : બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની ‘કપૂર’ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે કપૂર અટકનો અર્થ શું થાય તે જાણીશું

India’s Diplomatic Venue : એવુ તો શું છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે, PM મોદી વિદેશી મહેમાનોને ત્યાં જ મળે છે.. !

નવી દિલ્હીમાં આવેલું હૈદરાબાદ હાઉસ ભારતના રાજદ્વારી સંબંધોનું હૃદય છે. વડા પ્રધાનની વિદેશી મહાનુભાવો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકોનું આ સૌથી પસંદગીનું સ્થળ છે.

History of city name : તારાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

રાજસ્થાનના બુંદી શહેરને અડીને આવેલી અરવલ્લી પર્વતમાળાની ઊંચી ટેકરીઓ પર સ્થિત આ ઐતિહાસિક ગઢને તારાગઢ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો એને બુંદીનો પ્રાચીન કિલ્લો પણ કહે છે. બુંદી રાજ્યની સ્થાપના કરનાર રાવ દેવ હાડાએ 14મી સદી દરમિયાન આ ભવ્ય ગઢના નિર્માણનો આરંભ કર્યો હતો, જેથી તે આજ સુધી શૌર્ય અને સ્થાપત્યકળાનું પ્રતિક બની રહ્યો છે.

History of city name : મેહરાનગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો એક પ્રખ્યાત ઐતિહાસિક ગઢ છે. આ વિશાળ કિલ્લો એક ઊંચી ટેકરી પર સ્થિત છે, જે શહેરની સપાટી લગભગ 122 મીટર (અંદાજે 400 ફૂટ) ઊંચી છે, અને આખા કિલ્લાનું સંકુલ લગભગ 1200 એકર વિસ્તારમાં વિસ્તરેલું છે. તેનું નિર્માણ રાઠોડ કુળના રાજપૂત શાસક રાવ જોધાએ અંદાજે 1459ના સમયકાળમાં કરાવ્યું હતું.

History of city name : રણથંભોર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

રણથંભોર કિલ્લો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર, શહેરથી થોડે અંતરે સ્થિત એક પ્રાચીન કિલ્લો છે. સ્વતંત્રતા પહેલાં અહીંનો વિસ્તાર જયપુરના રાજાઓ માટે મહત્વનું શિકારનું સ્થળ હતું . જેના કારણે આ વિસ્તારનો ઐતિહાસિક વિકાસનું કેન્દ્રબિંદુ રહ્યો છે. ટેકરી ઉપર વસેલા આ કિલ્લા પરથી સમગ્ર ઉદ્યાનનો અદ્ભુત નજારો જોવા મળે છે, અને આજકાલ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

Breaking News : ઈલોરાની ગુફામાં 50 વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઇડ હિંદુ દેવી-દેવતાઓ વિશે આપી રહ્યો છે ખોટી માહિતી

મહારાષ્ટ્રમાં ઈલોરા ગુફાઓમાંથી એક ચોંકાવનારો અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. કૈલાશ મંદિરના વિસ્તારમાં, એક મુસ્લિમ ગાઇડ દ્વારા હિંદુ દેવી-દેવતાઓ અને તેમની કોતરણીઓ વિશે ખોટી તેમજ ધાર્મિક લાગણી દુભાવતી માહિતી આપવામાં આવી રહી હોવાનું એક પ્રવાસીએ વીડિયો બનાવીને ખુલ્લું પાડ્યું છે. આ ગંભીર ઘટનાને પગલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

વરરાજા પહેરે છે કન્યાના કપડાં, અને કન્યા પહેરે છે વરરાજાના: આ જિલ્લામાં સદીઓ જૂની અનોખી પરંપરા

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં સદીઓ જૂની એક અનોખી અને ચોંકાવનારી પરંપરા પ્રચલિત છે. અહીં લગ્ન પહેલાં વરરાજા કન્યાનો પોશાક પહેરીને સજ્જ થાય છે, જ્યારે કન્યા વરરાજાનો પોશાક પહેરે છે. જાણો વિગતે.

History of city name : અંબર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

અંબર કિલ્લો રાજસ્થાનના આમેર શહેરમાં આવેલો એક ભવ્ય ઐતિહાસિક કિલ્લો છે. આશરે 4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આમેર, જયપુરથી લગભગ 11 કિલોમીટર દૂર વસેલું છે. ઊંચી ટેકરી પર બનેલો આ કિલ્લો, જયપુરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. તેની અનોખી સ્થાપત્ય શૈલી, વિશાળ દરવાજા, મજબૂત દીવાલો અને પથ્થરથી ચણાયેલા માર્ગો તેની મહત્વતા વધારે છે. કિલ્લો નીચે આવેલા માઓટા તળાવના સુંદર નજારાથી પણ મુલાકાતીઓને આકર્ષે છે.

History of city name : નાહરગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

નાહરગઢ કિલ્લો માત્ર એક રક્ષણાત્મક ગઢ નથી, પરંતુ એક ઇતિહાસ, લોકકથાઓ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું અનોખું સંયોજન છે. તેનું નામકરણ રાજપૂતોની પરંપરા અને પ્રાચીન લોકગાથાઓ સાથે જોડાયેલું છે, જ્યારે તેનો ઇતિહાસ જયપુરના ઉદ્ભવ અને વિકાસ સાથે ઊંડો સંબંધ ધરાવે છે.

History of city name : ચિત્તોડગઢના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ચિત્તોડગઢ, જેને ચિત્તોડ કિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના સૌથી વિશાળ અને મહત્વપૂર્ણ કિલ્લાઓમાંનો એક છે. આ સ્થળ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત છે. કિલ્લો એક સમય મેવાડ રાજ્યની રાજધાની રહ્યું હતું અને આજના ચિત્તોડગઢ શહેર ઉપર સ્થિત છે.

History of city name : ગોલ્ડન બ્રિજના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગોલ્ડન બ્રિજ પશ્ચિમ ભારતના ગુજરાતમાં અંકલેશ્વર અને ભરૂચને જોડતો એક મહત્વનો પુલ છે. નર્મદા નદી પર આવેલો આ પુલ 1881માં બ્રિટિશ શાસન દરમિયાન બન્યો હતો. તે સમયના બોમ્બે (આજના મુંબઈ) ખાતેના વેપારીઓ અને વહીવટી અધિકારીઓને સરળ અને ઝડપી સંપર્ક સુલભ થાય તે માટે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલને ‘નર્મદા પુલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Mandhana Surname History : મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મંધાનાની અટકનો અર્થ શું થાય તે જાણીશું

History of city name : એલિસ બ્રિજના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

એલિસ બ્રિજ ગુજરાતના અમદાવાદમાં સ્થિત લગભગ એક સદી જૂનો ઐતિહાસિક પુલ છે. સાબરમતી નદી પર બનેલો આ પુલ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડે છે.1892માં નિર્મિત આ આર્ચ-ડિઝાઇનવાળો પુલ અમદાવાદનો પ્રથમ પુલ માનવામાં આવે છે. વર્ષ1997માં તેની બે બાજુ નવા પુલોનું નિર્માણ કરીને એને સ્વામી વિવેકાનંદ પુલ નામ અપાયું, છતાં આજે પણ લોકો તેને એલિસ બ્રિજ નામથી જ વધુ ઓળખે છે.

Dhawan Surname History : વરુણ ધવન અને શિખર ધવનની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ધવન અટકનો અર્થ શું થાય તે જાણીશું

History of city name : હરિદ્વારના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

હરિદ્વાર, હિંદુ ધર્મના પવિત્ર સત્ક્ષેત્રોમાંનું એક, ગંગાનદીના કિનારે વસેલું એક પ્રાચીન તીર્થસ્થળ છે. તેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે અને તેની મહત્તા ધર્મ, પરંપરા, યાત્રા અને આધ્યાત્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. નીચે તેના નામકરણથી લઈને ઇતિહાસ સુધીની વિગતવાર માહિતી આપવામાં આવે છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">