AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

Dhawan Surname History : વરુણ ધવન અને શિખર ધવનની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ધવન અટકનો અર્થ શું થાય તે જાણીશું

History of city name : હરિદ્વારના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

હરિદ્વાર, હિંદુ ધર્મના પવિત્ર સત્ક્ષેત્રોમાંનું એક, ગંગાનદીના કિનારે વસેલું એક પ્રાચીન તીર્થસ્થળ છે. તેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે અને તેની મહત્તા ધર્મ, પરંપરા, યાત્રા અને આધ્યાત્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. નીચે તેના નામકરણથી લઈને ઇતિહાસ સુધીની વિગતવાર માહિતી આપવામાં આવે છે.

રાજા બિંબીસારથી લઈને શેરશાહ સુરી સુધી સત્તાનું કેન્દ્ર રહેલુ ‘પાટલીપુત્ર’ કેવી રીતે બન્યુ ‘પટના’- વાંચો

આજથી લગભગ 2800 વર્ષ પહેલા પાટલીપુત્ર થી જાણીતુ આજનુ પટના તેની સંસ્કૃતિ, તેના ભવ્ય વારસા તેમજ અનેક ઉતારચડાવનું સાક્ષી બન્યુ. શરૂઆતમાં તેનું નામ પાટલીગ્રામ, પાટલીપુત્ર, કુસુમપુર, અજીમાબાદ રહ્યુ. જે બાદ હરિવંશના શાસક બિંબીસારના પુત્ર અજાતશત્રુએ પાટલીપુત્રને રાજધાની બનાવ્યુ. 16મી સદીની શરૂઆતમાં શેરશાહ સુરી સત્તામાં આવ્યા બાદ આ શહેરે તેનો ભવ્ય વારસો ગુમાવી દીધો

દિલ ફેંક અને આશિક મિજાજ ગણાતા દેશના પહેલા વડાપ્રધાનની સેલરી કેટલી હતી? શું કંજૂસ હતા નહેરુ ?- વાંચો

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો પગાર કેટલો હતો. આઝાદી બાદ તેમણે પોતાના અને મંત્રીઓના પગારમાં ઘટાડો કરાવ્યો હતો. તેઓ વૈભવી ખર્ચા અને પેન્શનના પક્ષમાં ન હતા, તેઓ પોતાને દેશના પ્રથમ સેવક માનતા. તેમની વ્યક્તિગત સાદગી છતાં, તેઓ દૂરંદેશી નેતા હતા જેમણે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોયું.

Deol Surname History : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની અટક દેઓલનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે દેઓલ અટકનો અર્થ શું થાય તે જાણીશું

Bhullar Surname History : હરમનપ્રીત કૌરની અટક ભુલ્લરનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ભુલ્લર અટકનો અર્થ શું થાય તે જાણીશું

Kaur Meaning : શીખ સમુદાયની સ્ત્રીઓના નામ પાછળ લખવામાં આવતા કૌર શબ્દનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે કૌર અટકનો અર્થ શું થાય તે જાણીશું

Amazing Temple Traditions : ક્યાંક દારૂ તો ક્યાંક ચાઇનીઝ… દેશના મંદિરો જ્યાં મળે છે સૌથી અનોખો પ્રસાદ

ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમની ખ્યાતિનું કારણ માનવામાં આવતા ચમત્કારો પણ તેમના પ્રસાદને આભારી છે. જો કે, દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે તેમના પ્રસાદ માટે ખૂબ પ્રખ્યાત છે.

History of city name : ખરગોનના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ખરગોન જિલ્લો, જે ઇતિહાસમાં પશ્ચિમ નિમાર તરીકે ઓળખાતો હતો, તે આજના મધ્ય પ્રદેશ રાજ્યનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. આ વિસ્તાર નિમાર ક્ષેત્રના અંતર્ગત આવે છે અને ઇન્દોરનો ભાગ ગણાય છે. જિલ્લાના વહીવટી મુખ્યાલય ખરગોન શહેરમાં સ્થિત છે, જે ઇન્દોર મહાનગરથી દક્ષિણ દિશામાં આવેલું છે.

જ્યારે પાકિસ્તાનને પ્રિન્ટીંગ પ્રેસ ન આપવા બાબતે અડી ગયા સરદાર.. નેહરુને પણ પરખાવી દીધુ રોકડુ… બાદમાં કોના કહેવાથી નરમ પડ્યા લોહપુરુષ- વાંચો

નહેરુ મહાત્મા ગાંધીના વધુ લાડલા હતા? તો શું ગાંધીનો સરદાર પટેલ સાથે તેવો સ્નેહ નહોતો? ક્યાંક એવું તો નહોંતુ કે મહાત્મા ગાંધી તેમને નેહરુ સાથે થયેલા ઝઘડા પછીથી નાપસંદ કરવા લાગ્યા હતા? આખરે એ ક્યો ઝઘડો હતો જેની ફરિયાદ ગાંધીજી પાસે કરવામાં આવી હતી? આઝાદી પહેલાં એક સમય હતો જ્યારે કોંગ્રેસ બે પંથોમાં વહેંચાયેલી હતી. એક નરમપંથી તો બીજા ગરમપંથી. જવાહરલાલ નેહરુ નરમપંથી હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ ગરમપંથી. હવે દેખીતી રીતે જ ગરમ અને ઠંડા વચ્ચે ટકરાવ તો સ્વાભાવિક છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે સરદાર અને નેહરુ વચ્ચે ઝઘડો એક વાર એટલો વધી ગયો હતો કે ખુદ મહાત્મા ગાંધીએ મધ્યસ્થી કરવા માટે આવવું પડ્યું હતું

History of city name : ગેટવે ઓફ ઇન્ડિયાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગેટવે ઓફ ઇન્ડિયા માત્ર ઇતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્મારક જ નહીં, પરંતુ મુંબઇની ઓળખનું પ્રતીક પણ છે. તે બ્રિટિશ વાસ્તુકલાની ભવ્યતા અને ભારતના આધુનિક જીવનની મુલાકાતનું એક નમૂનો છે.

Bhanushali Surname History : જય ભાનુશાળીની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ભાનુશાળી અટકનો અર્થ શું થાય તે જાણીશું

સરદાર પટેલે ભારતના મુસ્લિમોને કેમ કહેવુ પડ્યુ કે કૃપા કરીને બે ઘોડા પર સવારી ન કરો- વાંચો

આખરે કેમ મહાત્મા ગાંધીના કહેવા પર સરદાર પટેલે ત્રણ વખત - 1929, 1936 અને 1939માં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું? આખરે કેમ પટેલને વડાપ્રધાન બનાવવાથી ડરતા હતા મહાત્મા ગાંધી? એક કે બે નહીં, પટેલેને તેમણે ચાર વખત પીએમ બનવાથી રોક્યા.

દુનિયાની સૌથી મોટી સોનાની મૂર્તિ! 200 વર્ષ સુધી માટીમાં શા માટે દટાયેલી રહી? કારણ જાણીને તમે પણ હક્કા બક્કા રહી જશો

શું તમે જાણો છો કે, વિશ્વની સૌથી મોટી પ્રતિમા કઈ છે? આ મૂર્તિનું વજન અને તેની ઊંચાઈ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ખાસ વાત એ છે કે, આ પ્રતિમા સોનાની બનેલી છે.

ભારતની નંબર 1 યુનિવર્સિટી, અહીંથી ભણીને નીકળે છે દેશના અમીરો

ભારત અને દુનિયામાં ઘણી યુનિવર્સિટીઓ છે જે અબજોપતિઓ ઉત્પન્ન કરે છે. ભારતમાં, મુંબઈ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે જ્યાં સ્નાતકો અબજોપતિ બને છે. તે કઈ યુનિવર્સિટી છે તે જાણવા માટે સંપૂર્ણ વાર્તા વાંચો.

g clip-path="url(#clip0_868_265)">