AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

ઈતિહાસના એવા પાના જે કોઈ નથી ‘ખોલતું’ ! ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને કોણે આપ્યા હતા હેલિકોપ્ટર અને દારૂગોળા ?

ભારત અને ઈરાનના સંબંધો આજે ભલે ગાઢ હોય પણ વર્ષ 1965 અને વર્ષ 1965 ના યુદ્ધનો ઈતિહાસ કંઈક અલગ જ વાર્તા કહે છે. આખરે, કેવી રીતે ઈરાને પાકિસ્તાનને લડાયક વિમાનો અને હેલિકોપ્ટર આપીને ભારત વિરુદ્ધ મદદ કરી હતી?

શું તમને ખબર છે ‘કઢી’ નામ પાછળનો રસપ્રદ ઈતિહાસ ! 2000 વર્ષ જૂની અનોખી કહાની

શું તમે જાણો છો, ભારતની આ લોકપ્રિય વાનગીની શરુઆત ક્યાંથી થઈ હતી? કઢી દહીં અને ચણાના લોટથી બનેલી સ્વાદિષ્ટ વાનગી, જે ભાત, રોટલી કે બાટી સાથે લાજવાબ લાગે છે. ઉત્તર ભારતમાં ખાટું, દક્ષિણમાં કઢી પત્તાનો તડકો, મહારાષ્ટ્રમાં કોકમ, દરેક પ્રદેશમાં તેનો સ્વાદ અલગ છે. 1600ના દાયકામાં શરૂ થયેલી આ વાનગી આજે માત્ર સ્વાદ માટે નહીં, પણ આરોગ્ય માટે પણ લોકપ્રિય બની ગઈ છે.

Irani Chai Recipe: ભારતમાં ખૂબ વખણાય છે ઈરાની ચા, જાણો તેના મીઠા સ્વાદ પાછળની અનોખી કહાની

ઈરાની ચા, જે 19મી સદીમાં મુંબઇના ઈરાની કાફેમાં શરૂ થઈ, આજકાલ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તેની મીઠાશ અને સુગંધ તેમને ખાસ બનાવે છે. આ અનોખી ચા આજે પણ દરેક જગ્યાએ પીવામાં આવે છે, જે સ્વાદ અને તાજગીનો અદભુત સંયોગ આપે છે.

  • Nishat
  • Updated on: Mar 3, 2026
  • 9:36 am

પૃથ્વી પરનું સૌથી વિશાળકાય જીવંત વૃક્ષ, જાણો 2200 વર્ષ જૂના ‘જનરલ શેરમેન’ વૃક્ષનું રહસ્ય

રોમન સામ્રાજ્ય કરતા પણ જૂનું અને 7 બ્લુ વ્હેલ જેટલું વજન ધરાવતું આ વૃક્ષ કુદરતનો કરિશ્મો છે. કેલિફોર્નિયાના જંગલોમાં છુપાયેલા આ 'જનરલ શેરમેન'

“આ તારા પતિનું નહીં દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, અત્યારે જ આ ઘરની બહાર નીકળ…” ઈંદિરા ગાંધી એ કોને કહ્યુ હતુ આવુ?

મેનકાએ પોતાને સંજય ગાંધીના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કર્યા. સંજયના અધૂરા સપવાને પૂરા કરવાનો સંકલ્પ કર્યો. આ તરફ ઈંદિરા જ્યારે લંડનથી પરત ફર્યા, ત્યારે તેમની પાસે તે સભાની એક-એક મિનિટની રિપોર્ટ અને ભાષણની રેકોર્ડિંગ હતી. તેમના માટે આ બિલકુલ સામાન્ય ઘટના ન હતી. આ એક ખુલ્લંખુલ્લા રાજકીય બગાવત હતી. ઈંદિરા ખૂબ ગુસ્સામાં હતા, તેમણે નક્કી કર્યુ કે હવે સમાધાનની ફોર્મ્યુલા શક્ય નથી. હવે મેનકા સાથે એક છત નીચે રહેવુ તેમના માટે અશક્ય હતુ.

દેશના બે ટૂકડા થતા રોકવા જિન્નાને વડાપ્રધાન પદ આપવાની ઓફર કરનારા ગાંધીજી આખરે વિભાજન માટે કેવી રીતે સંમત થઈ ગયા?- વાંચો

અનેક લોકોનું માનવું છે કે દેશના વિભાજનમાં સૌથી મોટો ફાળો મહાત્મા ગાંધીનો હતો. જો કે સૌથી પહેલા મહાત્મા ગાંધી જ હતા, જે કહેતા હતા કે દેશનું વિભાજન તેમની લાશ પર થશે. એ જ ગાંધી પાછળથી વિભાજન માટે સંમત થઈ ગયા. તો શું હંમેશા હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરનારા ગાંધીજીએ હાર માની લીધી હતી? શું ખરેખર ગાંધીજીના કારણે જ વિભાજન થયું હતું? કે પછી તેમની સંમતિ પાછળ કોઈ બીજું કારણ હતું? દેશના વિભાજનમાં મહાત્મા ગાંધીની શું ભૂમિકા રહી તે જાણીએ.

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો

ભારતને 1947માં આઝાદી મળી ચુકી હતી, પરંતુ ભારતીય કરન્સીથી બ્રિટીશ છાપ તુરંત ભૂસાઈ શકી ન હતી. નવુ ભારત તેની અલગ ઓળખ બનાવવાની પ્રક્રિયામાં હતુ અને કોલોનિયલ હેંગઓવર સમાજ , પ્રશાસન અને કરન્સી ત્રણેયમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો

History of city name : ગુજરાતના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાત ભારતનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય ગણાય છે. રાજ્યની રાજધાની ગાંધીનગર છે, જ્યારે વસતિ અને વિકાસની દૃષ્ટિએ અમદાવાદ સૌથી મોટું શહેર છે અને તે રાજ્યનું એકમાત્ર મહાનગર તરીકે ઓળખાય છે. “ગુજરાત” નામનો ઉદ્ભવ ગુર્જર જાતિ પરથી થયો હોવાનું માનવામાં આવે છે, જેમણે ઇ.સ. સન 7મી થી 8મી સદી દરમ્યાન આ પ્રદેશ પર શાસન કર્યું હતું.

History of city name : અમદાવાદના ત્રણ દરવાજાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ત્રણ દરવાજા અમદાવાદના ભદ્ર કિલ્લાના પૂર્વ તરફ આવેલો એક પ્રાચીન અને મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. ઈ.સ. 1415 આસપાસ તેનું નિર્માણ પૂર્ણ થયું હતું અને તે અનેક ઐતિહાસિક તથા લોકકથાઓ સાથે જોડાયેલો છે. આ ઐતિહાસિક દરવાજાનું ચિહ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર પ્રતીકમાં પણ સમાવાયેલું જોવા મળે છે.

ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.

History of city name : આગ્રાના કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

આગ્રાનો કિલ્લો (Agra Fort) ભારતના સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક કિલ્લાઓમાંનો એક છે. તેનું નામકરણ, નિર્માણ અને ઇતિહાસ મુગલ કાળ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

ગાંધીજીના મૂલ્યોને નેવે મુકી કોચરબ આશ્રમનો લગ્ન પ્રસંગ જેવા સમારોહ માટે કરાઈ રહ્યો છે ઉપયોગ- જુઓ Video

સત્ય નિષ્ઠા અને સાદગીને વરેલા મહાત્મા ગાંધીજીના પાલડી સ્થિત આવેલા કોચરબ આશ્રમમાં ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. જે આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આશ્રમમાં લગ્ન પ્રસંગ જેવા ભવ્ય મેળાવડાનું આયોજન કરવામાં આવ્યુ, સંગીત સંધ્યામાં ડીજેના તાલે નાચગાનનો કાર્યક્રમ પણ થયો ત્યારે ચોક્કસથી એવુ લાગે કે સાંપ્રત સમયમાં ગાંધીજીના મૂલ્યો વિસરાઈ રહ્યા છે.

History of city name : કોણાર્ક સૂર્ય મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

કોણાર્ક સૂર્ય મંદિર ભારતના પ્રાચીન અને પ્રસિદ્ધ હિન્દુ મંદિરોમાંનું એક છે, જેનું નિર્માણ 13મી સદી દરમિયાન થયું હતું. આ મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના દરિયાકાંઠે, પુરી શહેરથી ઉત્તરપૂર્વ દિશામાં સ્થિત છે. ઇતિહાસ મુજબ, ઇ. સ. 1250 આસપાસ પૂર્વીય ગંગા રાજવંશના શક્તિશાળી શાસક રાજા નરસિંહ દેવ પ્રથમના આદેશથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પોતાની અનોખી શૈલી અને સુક્ષ્મ કોતરણી માટે જાણીતું આ મંદિર ઓડિશા સ્થાપત્ય કળાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે.

History of city name : કાનપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

કાનપુરનું નામકરણ અને ઇતિહાસ તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિબિંબ છે. પ્રાચીન કાન્હાપુરથી લઈને આધુનિક કાનપુર સુધીની યાત્રા આ શહેરને ભારતના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક શહેરોમાં સ્થાન આપે છે.

History of city name : મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

મહુડી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં, સાબરમતી નદીના કિનારે આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. આ સ્થળ મુખ્યત્વે જૈન ધર્મના દાદા ગુરુદેવ, શ્રી ઘંટાકર્ણ મહાવીર માટે જાણીતી છે.

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">