ઈતિહાસ
ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.
ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.
વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.
આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.
Breaking News : કચ્છમાં 10 વર્ષ બાદ જન્મ્યું આ પક્ષીનું બચ્ચુ, સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી
લગભગ દાયકાઓ બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે અને લુપ્ત થતી આ પ્રજાતિ માટે નવી આશા જગાવી છે.
- RajSingh Sisodiya
- Updated on: Apr 2, 2026
- 3:01 pm
Kishan Surname History : IPL 2026 ક્રિકેટર Ishan Kishan ની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
“કિશન” સરનેમનો અર્થ શું છે અને તેનો ઉદ્ભવ ક્યાંથી થયો? જાણો ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો તેનો ધાર્મિક સંબંધ, તેના પાછળ છુપાયેલો ઈતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તેનું ખાસ મહત્વ શું છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 28, 2026
- 4:35 pm
ચોકડી, ફૂલ, કાળી અને લાલ … તાશના પત્તાઓને આ નામ કેમ મળ્યા ? ક્યારેય વિચાર્યું છે…
ચોકડી, ફૂલ, કાળી અને લાલ, તાશના પત્તાઓમાં વપરાતા આ નામો પાછળનો ઇતિહાસ શું છે? આ લેખમાં જાણીશું ચાર સૂટ્સના નામ, તેમની ઉત્પત્તિ અને દુનિયાભરમાં તેઓ કેવી રીતે પ્રચલિત થયા તેની રસપ્રદ કહાની.
- RajSingh Sisodiya
- Updated on: Mar 25, 2026
- 8:07 pm
ક્યાંથી આવ્યું આટલું બધું સોનું? આખરે ‘ગોલ્ડ’ કેવી રીતે બન્યું વેપાર અને સત્તાની કરોડરજ્જુ?
સોનું માત્ર એક ધાતુ નથી પરંતુ માનવ સભ્યતાની સૌથી જૂની લાલસાઓમાંનું એક છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ સોનું આવ્યું ક્યાંથી? આખરે આટલું જૂનું હોવા છતાં સોનાની ચમક કેમ ક્યારેય ઝાંખી પડતી નથી?
- Ravi Prajapati
- Updated on: Mar 22, 2026
- 8:43 pm
Chaitra Navratri 2026 : ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય
મધ્ય પ્રદેશમાં આવેલું મૈહર માતા મંદિર પોતાની આસ્થા અને રહસ્યો માટે જાણીતું છે. માન્યતા મુજબ, રાત્રે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડીઓ જાતે જ વાગતી સંભળાય છે, જે આ પવિત્ર સ્થાનના દૈવીય રહસ્યને વધુ ગાઢ બનાવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 19, 2026
- 2:57 pm
ઈતિહાસના એવા પાના જે કોઈ નથી ‘ખોલતું’ ! ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને કોણે આપ્યા હતા હેલિકોપ્ટર અને દારૂગોળા ?
ભારત અને ઈરાનના સંબંધો આજે ભલે ગાઢ હોય પણ વર્ષ 1965 અને વર્ષ 1965 ના યુદ્ધનો ઈતિહાસ કંઈક અલગ જ વાર્તા કહે છે. આખરે, કેવી રીતે ઈરાને પાકિસ્તાનને લડાયક વિમાનો અને હેલિકોપ્ટર આપીને ભારત વિરુદ્ધ મદદ કરી હતી?
- Ravi Prajapati
- Updated on: Mar 10, 2026
- 6:14 pm
શું તમને ખબર છે ‘કઢી’ નામ પાછળનો રસપ્રદ ઈતિહાસ ! 2000 વર્ષ જૂની અનોખી કહાની
શું તમે જાણો છો, ભારતની આ લોકપ્રિય વાનગીની શરુઆત ક્યાંથી થઈ હતી? કઢી દહીં અને ચણાના લોટથી બનેલી સ્વાદિષ્ટ વાનગી, જે ભાત, રોટલી કે બાટી સાથે લાજવાબ લાગે છે. ઉત્તર ભારતમાં ખાટું, દક્ષિણમાં કઢી પત્તાનો તડકો, મહારાષ્ટ્રમાં કોકમ, દરેક પ્રદેશમાં તેનો સ્વાદ અલગ છે. 1600ના દાયકામાં શરૂ થયેલી આ વાનગી આજે માત્ર સ્વાદ માટે નહીં, પણ આરોગ્ય માટે પણ લોકપ્રિય બની ગઈ છે.
- Ashvin Patel
- Updated on: Mar 10, 2026
- 5:22 pm
Irani Chai Recipe: ભારતમાં ખૂબ વખણાય છે ઈરાની ચા, જાણો તેના મીઠા સ્વાદ પાછળની અનોખી કહાની
ઈરાની ચા, જે 19મી સદીમાં મુંબઇના ઈરાની કાફેમાં શરૂ થઈ, આજકાલ ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તેની મીઠાશ અને સુગંધ તેમને ખાસ બનાવે છે. આ અનોખી ચા આજે પણ દરેક જગ્યાએ પીવામાં આવે છે, જે સ્વાદ અને તાજગીનો અદભુત સંયોગ આપે છે.
- Nishat
- Updated on: Mar 3, 2026
- 9:36 am
પૃથ્વી પરનું સૌથી વિશાળકાય જીવંત વૃક્ષ, જાણો 2200 વર્ષ જૂના ‘જનરલ શેરમેન’ વૃક્ષનું રહસ્ય
રોમન સામ્રાજ્ય કરતા પણ જૂનું અને 7 બ્લુ વ્હેલ જેટલું વજન ધરાવતું આ વૃક્ષ કુદરતનો કરિશ્મો છે. કેલિફોર્નિયાના જંગલોમાં છુપાયેલા આ 'જનરલ શેરમેન'
- Dhruv Barot
- Updated on: Feb 18, 2026
- 4:47 pm
“આ તારા પતિનું નહીં દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, અત્યારે જ આ ઘરની બહાર નીકળ…” ઈંદિરા ગાંધી એ કોને કહ્યુ હતુ આવુ?
મેનકાએ પોતાને સંજય ગાંધીના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કર્યા. સંજયના અધૂરા સપવાને પૂરા કરવાનો સંકલ્પ કર્યો. આ તરફ ઈંદિરા જ્યારે લંડનથી પરત ફર્યા, ત્યારે તેમની પાસે તે સભાની એક-એક મિનિટની રિપોર્ટ અને ભાષણની રેકોર્ડિંગ હતી. તેમના માટે આ બિલકુલ સામાન્ય ઘટના ન હતી. આ એક ખુલ્લંખુલ્લા રાજકીય બગાવત હતી. ઈંદિરા ખૂબ ગુસ્સામાં હતા, તેમણે નક્કી કર્યુ કે હવે સમાધાનની ફોર્મ્યુલા શક્ય નથી. હવે મેનકા સાથે એક છત નીચે રહેવુ તેમના માટે અશક્ય હતુ.
- Mina Pandya
- Updated on: Feb 19, 2026
- 3:07 pm
દેશના બે ટૂકડા થતા રોકવા જિન્નાને વડાપ્રધાન પદ આપવાની ઓફર કરનારા ગાંધીજી આખરે વિભાજન માટે કેવી રીતે સંમત થઈ ગયા?- વાંચો
અનેક લોકોનું માનવું છે કે દેશના વિભાજનમાં સૌથી મોટો ફાળો મહાત્મા ગાંધીનો હતો. જો કે સૌથી પહેલા મહાત્મા ગાંધી જ હતા, જે કહેતા હતા કે દેશનું વિભાજન તેમની લાશ પર થશે. એ જ ગાંધી પાછળથી વિભાજન માટે સંમત થઈ ગયા. તો શું હંમેશા હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરનારા ગાંધીજીએ હાર માની લીધી હતી? શું ખરેખર ગાંધીજીના કારણે જ વિભાજન થયું હતું? કે પછી તેમની સંમતિ પાછળ કોઈ બીજું કારણ હતું? દેશના વિભાજનમાં મહાત્મા ગાંધીની શું ભૂમિકા રહી તે જાણીએ.
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2026
- 8:59 pm
આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો
ભારતને 1947માં આઝાદી મળી ચુકી હતી, પરંતુ ભારતીય કરન્સીથી બ્રિટીશ છાપ તુરંત ભૂસાઈ શકી ન હતી. નવુ ભારત તેની અલગ ઓળખ બનાવવાની પ્રક્રિયામાં હતુ અને કોલોનિયલ હેંગઓવર સમાજ , પ્રશાસન અને કરન્સી ત્રણેયમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2026
- 2:52 pm
History of city name : ગુજરાતના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગુજરાત ભારતનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય ગણાય છે. રાજ્યની રાજધાની ગાંધીનગર છે, જ્યારે વસતિ અને વિકાસની દૃષ્ટિએ અમદાવાદ સૌથી મોટું શહેર છે અને તે રાજ્યનું એકમાત્ર મહાનગર તરીકે ઓળખાય છે. “ગુજરાત” નામનો ઉદ્ભવ ગુર્જર જાતિ પરથી થયો હોવાનું માનવામાં આવે છે, જેમણે ઇ.સ. સન 7મી થી 8મી સદી દરમ્યાન આ પ્રદેશ પર શાસન કર્યું હતું.
- Ashvin Patel
- Updated on: Jan 24, 2026
- 7:15 pm
History of city name : અમદાવાદના ત્રણ દરવાજાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ત્રણ દરવાજા અમદાવાદના ભદ્ર કિલ્લાના પૂર્વ તરફ આવેલો એક પ્રાચીન અને મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. ઈ.સ. 1415 આસપાસ તેનું નિર્માણ પૂર્ણ થયું હતું અને તે અનેક ઐતિહાસિક તથા લોકકથાઓ સાથે જોડાયેલો છે. આ ઐતિહાસિક દરવાજાનું ચિહ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર પ્રતીકમાં પણ સમાવાયેલું જોવા મળે છે.
- Ashvin Patel
- Updated on: Jan 14, 2026
- 5:47 pm
ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2026
- 6:45 pm