AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.

History of city name : આગ્રાના કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

આગ્રાનો કિલ્લો (Agra Fort) ભારતના સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક કિલ્લાઓમાંનો એક છે. તેનું નામકરણ, નિર્માણ અને ઇતિહાસ મુગલ કાળ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

ગાંધીજીના મૂલ્યોને નેવે મુકી કોચરબ આશ્રમનો લગ્ન પ્રસંગ જેવા સમારોહ માટે કરાઈ રહ્યો છે ઉપયોગ- જુઓ Video

સત્ય નિષ્ઠા અને સાદગીને વરેલા મહાત્મા ગાંધીજીના પાલડી સ્થિત આવેલા કોચરબ આશ્રમમાં ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. જે આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આશ્રમમાં લગ્ન પ્રસંગ જેવા ભવ્ય મેળાવડાનું આયોજન કરવામાં આવ્યુ, સંગીત સંધ્યામાં ડીજેના તાલે નાચગાનનો કાર્યક્રમ પણ થયો ત્યારે ચોક્કસથી એવુ લાગે કે સાંપ્રત સમયમાં ગાંધીજીના મૂલ્યો વિસરાઈ રહ્યા છે.

History of city name : કોણાર્ક સૂર્ય મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

કોણાર્ક સૂર્ય મંદિર ભારતના પ્રાચીન અને પ્રસિદ્ધ હિન્દુ મંદિરોમાંનું એક છે, જેનું નિર્માણ 13મી સદી દરમિયાન થયું હતું. આ મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના દરિયાકાંઠે, પુરી શહેરથી ઉત્તરપૂર્વ દિશામાં સ્થિત છે. ઇતિહાસ મુજબ, ઇ. સ. 1250 આસપાસ પૂર્વીય ગંગા રાજવંશના શક્તિશાળી શાસક રાજા નરસિંહ દેવ પ્રથમના આદેશથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પોતાની અનોખી શૈલી અને સુક્ષ્મ કોતરણી માટે જાણીતું આ મંદિર ઓડિશા સ્થાપત્ય કળાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે.

History of city name : કાનપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

કાનપુરનું નામકરણ અને ઇતિહાસ તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિબિંબ છે. પ્રાચીન કાન્હાપુરથી લઈને આધુનિક કાનપુર સુધીની યાત્રા આ શહેરને ભારતના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક શહેરોમાં સ્થાન આપે છે.

History of city name : મહુડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

મહુડી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં, સાબરમતી નદીના કિનારે આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. આ સ્થળ મુખ્યત્વે જૈન ધર્મના દાદા ગુરુદેવ, શ્રી ઘંટાકર્ણ મહાવીર માટે જાણીતી છે.

History of city name : ઉપરકોટ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ઉપરકોટ કિલ્લો જુનાગઢની ઓળખ છે અને ગુજરાતના સૌથી પ્રાચીન કિલ્લાઓમાંનો એક છે. તેનું નામકરણ તેની ઊંચી સ્થિતિ પરથી થયું છે, જ્યારે તેનો ઇતિહાસ ભારતના પ્રાચીનથી મધ્યયુગીન સમય સુધી વિસ્તરેલો છે.

History of city name : જુનાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

જુનાગઢ કિલ્લો રાજસ્થાનના બિકાનેર શહેરમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. શરૂઆતમાં તેને “ચિંતામણી” નામથી ઓળખવામાં આવતો હતો, પરંતુ બાદમાં રાજપરિવાર જ્યારે લાલગઢ કિલ્લામાં વસવાટ કરવા ગયો, ત્યારથી આ કિલ્લો “જુનો કિલ્લો” એટલે કે જુનાગઢ તરીકે ઓળખાવા લાગ્યો. રાજસ્થાનના અન્ય ઘણા કિલ્લાઓથી વિભિન્ન રીતે, આ કિલ્લો કોઈ ટેકરી પર બાંધવામાં આવ્યો નથી. આજનું આધુનિક બિકાનેર શહેર ધીમે ધીમે આ કિલ્લાને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે.

આશ્ચર્ય.. પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયેલ ખજાનો મળ્યો, જાણો સંપૂર્ણ વિગત

ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા નજીક સમુદ્રમાં IEASM દ્વારા 2000 વર્ષ જૂની શાહી આનંદ બોટ મળી છે. આ અતિ દુર્લભ ખજાનો ઉત્તમ સ્થિતિમાં છે અને પ્રાચીન રોમન ઇતિહાસના રહસ્યો ઉજાગર કરે છે.

History of city name : લોહાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

18મી સદીમાં બનેલો લોહાગઢ કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત એક અત્યંત સશક્ત ગઢ છે. ભરતપુરના જાટ રાજાઓની શક્તિ અને દૃઢ ઈચ્છાશક્તિનું આ કિલ્લો અનોખું પ્રતીકરૂપ છે. ખાસ કરીને મહારાજા સૂરજમલે 1732માં તેના નિર્માણની શરૂઆત કરીને તેને તાકાત અને રણનીતિશીલ શાસનનું પ્રતીક બનાવી દીધો.

વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત… જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ થાય અને ત્યારે સૌપ્રથમ આપણા મન મસ્તિષ્કમાં જે પ્રથમ પ્રેરણાદાયી શબ્દો ગુંજે છે, તે છે- “વંદે માતરમ્”. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1870ના દાયકામાં લખેલું આ ગીત માત્ર કાવ્ય ન હતું, પરંતુ બ્રિટિશ શાસન સામે લડતા દરેક ભારતીય માટે એ સંઘર્ષનો નાદ બની ગયું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે આ એક ગીતથી બ્રિટીશ હકૂમત એટલી ડરતી કેમ હતી?

History of city name : તારંગાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

“તારંગા” ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ એક પવિત્ર જૈન તીર્થસ્થળ છે. અહીં પ્રાચીન શ્રી અજિતનાથ ભગવાનનું જૈન દેવસ્થાન, સંતની સાધના માટેની ગુફાઓ અને ઐતિહાસિક બૌદ્ધ અવશેષો મળી આવે છે. આ સ્થળ પ્રકૃતિની ગોદમાં વસેલું છે અને આધ્યાત્મિકતા, ઇતિહાસ અને પવિત્રતાનું અનોખું મિલન છે.

Kapoor Surname History : બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની ‘કપૂર’ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે કપૂર અટકનો અર્થ શું થાય તે જાણીશું

India’s Diplomatic Venue : એવુ તો શું છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે, PM મોદી વિદેશી મહેમાનોને ત્યાં જ મળે છે.. !

નવી દિલ્હીમાં આવેલું હૈદરાબાદ હાઉસ ભારતના રાજદ્વારી સંબંધોનું હૃદય છે. વડા પ્રધાનની વિદેશી મહાનુભાવો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકોનું આ સૌથી પસંદગીનું સ્થળ છે.

History of city name : તારાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

રાજસ્થાનના બુંદી શહેરને અડીને આવેલી અરવલ્લી પર્વતમાળાની ઊંચી ટેકરીઓ પર સ્થિત આ ઐતિહાસિક ગઢને તારાગઢ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો એને બુંદીનો પ્રાચીન કિલ્લો પણ કહે છે. બુંદી રાજ્યની સ્થાપના કરનાર રાવ દેવ હાડાએ 14મી સદી દરમિયાન આ ભવ્ય ગઢના નિર્માણનો આરંભ કર્યો હતો, જેથી તે આજ સુધી શૌર્ય અને સ્થાપત્યકળાનું પ્રતિક બની રહ્યો છે.

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">