22 September 2023

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ

આ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા

આ વર્ષે અંબાજી નગરમાં જોવા મળ્યો મેળાનો થનગનાટ

સમગ્ર અંબાજી નગરને સજાવવામાં આવ્યુ

અંબાજી મંદિર રોશનીથી જગમગી ઉઠ્યું

નગરના પ્રવેશ દ્વાર પર પણ લાઇટિંગ કરાયુ

યાત્રિકો માટે વોટર પ્રુફ સમીયાણા બનાવાયા

શક્તિ ચોક ઉપર કમળના ફૂલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

યાત્રિકોની સુવિધા રખાયુ છે પુરતુ ધ્યાન

સુરતના એક ડેન્ટિસ્ટે ગણેશજીની પ્રતિમા બનાવવા કર્યો નવતર પ્રયોગ