AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET-PG માં કટઓફ ઘટાડીને માઈનસ 40 કેમ કરાયો? જાણો સમગ્ર પ્રક્રિયા અને વિવાદ

હવે NEET-PG માં -40 નંબર હશે તો પણ સ્પેશ્યિલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળી જશે. આ નિર્ણય બાદ દેશભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કારણ કે NEET-PG માં એડમિશન માટે હવે કટઓફ -40 પુરતો છે. ત્યારે આવો સમજીએ -40 કટઓફની સમગ્ર પ્રક્રિયા શું છે?

NEET-PG માં કટઓફ ઘટાડીને માઈનસ 40 કેમ કરાયો? જાણો સમગ્ર પ્રક્રિયા અને વિવાદ
| Updated on: Feb 03, 2026 | 7:15 PM
Share

NEET-PG 2025 માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા લેવાયેલો કટઓફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નિર્ણય અનુસાર હવે NEET-PG પરીક્ષામાં માઈનસ 40 સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન મળી શકે છે. આ નિર્ણય બાદ મેડિકલ ક્ષેત્ર, રાજકીય વર્તુળો અને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. NEET-PG શું છે અને કટઓફ કેમ મહત્વપૂર્ણ છે? MBBS પૂર્ણ કર્યા બાદ MS અથવા MD જેવી સ્પેશ્યાલિસ્ટ ડિગ્રી મેળવવા માટે NEET-PG ફરજિયાત પરીક્ષા છે. કુલ 800 માર્ક્સની આ પરીક્ષા આધારે ઉમેદવારોની રેન્ક અને પરસન્ટાઈલ નક્કી થાય છે. કટઓફ એટલે એ લઘુત્તમ પરસન્ટાઈલ અથવા સ્કોર, જેના આધારે ઉમેદવાર કાઉન્સેલિંગ અને એડમિશન માટે પાત્ર બને છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola ||...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">