AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIની આ સ્કીમમાં ₹4 લાખ જમા કરાવો અને મેળવો લાખોનું વ્યાજ! જાણો 5 વર્ષમાં તમારું રોકાણ કેટલું વધશે?

શું તમે સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો? દેશની સૌથી મોટી બેંક SBI તેની 60 મહિનાની FD પર આપી રહી છે શાનદાર વ્યાજ. સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટિઝન્સ માટે કેટલો થશે ફાયદો?

| Updated on: Apr 04, 2026 | 9:45 PM
Share
સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ: શેરબજારના જોખમો વચ્ચે આજે પણ લોકો SBIની FD પર સૌથી વધુ ભરોસો કરે છે. SBI હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.05% થી 7.15% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ: શેરબજારના જોખમો વચ્ચે આજે પણ લોકો SBIની FD પર સૌથી વધુ ભરોસો કરે છે. SBI હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.05% થી 7.15% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

1 / 6
60 મહિનાની FD પર વ્યાજ દર : SBIમાં 5 વર્ષ (60 મહિના) માટે રોકાણ કરવા પર સામાન્ય નાગરિકોને 6.05%, વરિષ્ઠ નાગરિકોને 7.05% અને અતિ વરિષ્ઠ નાગરિકોને (80+ વર્ષ) 7.15% વ્યાજ મળી રહ્યું છે.

60 મહિનાની FD પર વ્યાજ દર : SBIમાં 5 વર્ષ (60 મહિના) માટે રોકાણ કરવા પર સામાન્ય નાગરિકોને 6.05%, વરિષ્ઠ નાગરિકોને 7.05% અને અતિ વરિષ્ઠ નાગરિકોને (80+ વર્ષ) 7.15% વ્યાજ મળી રહ્યું છે.

2 / 6
સામાન્ય નાગરિકો માટે ગણિત : જો કોઈ સામાન્ય નાગરિક 5 વર્ષ માટે ₹4,00,000 જમા કરે છે, તો તેને મેચ્યોરિટી પર ₹1,40,071 વ્યાજ મળશે. એટલે કે કુલ ₹5,40,071 પરત મળશે.

સામાન્ય નાગરિકો માટે ગણિત : જો કોઈ સામાન્ય નાગરિક 5 વર્ષ માટે ₹4,00,000 જમા કરે છે, તો તેને મેચ્યોરિટી પર ₹1,40,071 વ્યાજ મળશે. એટલે કે કુલ ₹5,40,071 પરત મળશે.

3 / 6
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ફાયદો : સિનિયર સિટિઝન્સને ₹4 લાખના રોકાણ પર 5 વર્ષ પછી ₹1,67,303 વ્યાજ સાથે કુલ ₹5,67,303 મળશે. તેમને સામાન્ય નાગરિકો કરતા 1% વધુ વ્યાજ મળે છે.

વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ફાયદો : સિનિયર સિટિઝન્સને ₹4 લાખના રોકાણ પર 5 વર્ષ પછી ₹1,67,303 વ્યાજ સાથે કુલ ₹5,67,303 મળશે. તેમને સામાન્ય નાગરિકો કરતા 1% વધુ વ્યાજ મળે છે.

4 / 6
અતિ વરિષ્ઠ નાગરિકો (80+ વર્ષ) માટે બમ્પર વ્યાજ : 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ₹4 લાખ પર સૌથી વધુ ₹1,70,097 વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તેમના ખાતામાં કુલ ₹5,70,097 જમા થશે.

અતિ વરિષ્ઠ નાગરિકો (80+ વર્ષ) માટે બમ્પર વ્યાજ : 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ₹4 લાખ પર સૌથી વધુ ₹1,70,097 વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તેમના ખાતામાં કુલ ₹5,70,097 જમા થશે.

5 / 6
અમૃત વૃષ્ટિ સ્કીમ (Amrit Vrishti): બેંકની ખાસ 444 દિવસની 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે, જેમાં સામાન્ય નાગરિકોને 6.45% સુધીનું ઊંચું વ્યાજ મળે છે.

અમૃત વૃષ્ટિ સ્કીમ (Amrit Vrishti): બેંકની ખાસ 444 દિવસની 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે, જેમાં સામાન્ય નાગરિકોને 6.45% સુધીનું ઊંચું વ્યાજ મળે છે.

6 / 6

RBIનો માસ્ટર પ્લાન: હવે મોબાઈલ નંબરની જેમ જ ‘બેંક એકાઉન્ટ’ પણ થશે પોર્ટ!

Follow Us
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">