AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIની આ સ્કીમમાં ₹4 લાખ જમા કરાવો અને મેળવો લાખોનું વ્યાજ! જાણો 5 વર્ષમાં તમારું રોકાણ કેટલું વધશે?

શું તમે સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો? દેશની સૌથી મોટી બેંક SBI તેની 60 મહિનાની FD પર આપી રહી છે શાનદાર વ્યાજ. સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટિઝન્સ માટે કેટલો થશે ફાયદો?

| Updated on: Apr 04, 2026 | 9:45 PM
Share
સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ: શેરબજારના જોખમો વચ્ચે આજે પણ લોકો SBIની FD પર સૌથી વધુ ભરોસો કરે છે. SBI હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.05% થી 7.15% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ: શેરબજારના જોખમો વચ્ચે આજે પણ લોકો SBIની FD પર સૌથી વધુ ભરોસો કરે છે. SBI હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.05% થી 7.15% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

1 / 6
60 મહિનાની FD પર વ્યાજ દર : SBIમાં 5 વર્ષ (60 મહિના) માટે રોકાણ કરવા પર સામાન્ય નાગરિકોને 6.05%, વરિષ્ઠ નાગરિકોને 7.05% અને અતિ વરિષ્ઠ નાગરિકોને (80+ વર્ષ) 7.15% વ્યાજ મળી રહ્યું છે.

60 મહિનાની FD પર વ્યાજ દર : SBIમાં 5 વર્ષ (60 મહિના) માટે રોકાણ કરવા પર સામાન્ય નાગરિકોને 6.05%, વરિષ્ઠ નાગરિકોને 7.05% અને અતિ વરિષ્ઠ નાગરિકોને (80+ વર્ષ) 7.15% વ્યાજ મળી રહ્યું છે.

2 / 6
સામાન્ય નાગરિકો માટે ગણિત : જો કોઈ સામાન્ય નાગરિક 5 વર્ષ માટે ₹4,00,000 જમા કરે છે, તો તેને મેચ્યોરિટી પર ₹1,40,071 વ્યાજ મળશે. એટલે કે કુલ ₹5,40,071 પરત મળશે.

સામાન્ય નાગરિકો માટે ગણિત : જો કોઈ સામાન્ય નાગરિક 5 વર્ષ માટે ₹4,00,000 જમા કરે છે, તો તેને મેચ્યોરિટી પર ₹1,40,071 વ્યાજ મળશે. એટલે કે કુલ ₹5,40,071 પરત મળશે.

3 / 6
વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ફાયદો : સિનિયર સિટિઝન્સને ₹4 લાખના રોકાણ પર 5 વર્ષ પછી ₹1,67,303 વ્યાજ સાથે કુલ ₹5,67,303 મળશે. તેમને સામાન્ય નાગરિકો કરતા 1% વધુ વ્યાજ મળે છે.

વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ફાયદો : સિનિયર સિટિઝન્સને ₹4 લાખના રોકાણ પર 5 વર્ષ પછી ₹1,67,303 વ્યાજ સાથે કુલ ₹5,67,303 મળશે. તેમને સામાન્ય નાગરિકો કરતા 1% વધુ વ્યાજ મળે છે.

4 / 6
અતિ વરિષ્ઠ નાગરિકો (80+ વર્ષ) માટે બમ્પર વ્યાજ : 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ₹4 લાખ પર સૌથી વધુ ₹1,70,097 વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તેમના ખાતામાં કુલ ₹5,70,097 જમા થશે.

અતિ વરિષ્ઠ નાગરિકો (80+ વર્ષ) માટે બમ્પર વ્યાજ : 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ₹4 લાખ પર સૌથી વધુ ₹1,70,097 વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તેમના ખાતામાં કુલ ₹5,70,097 જમા થશે.

5 / 6
અમૃત વૃષ્ટિ સ્કીમ (Amrit Vrishti): બેંકની ખાસ 444 દિવસની 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે, જેમાં સામાન્ય નાગરિકોને 6.45% સુધીનું ઊંચું વ્યાજ મળે છે.

અમૃત વૃષ્ટિ સ્કીમ (Amrit Vrishti): બેંકની ખાસ 444 દિવસની 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે, જેમાં સામાન્ય નાગરિકોને 6.45% સુધીનું ઊંચું વ્યાજ મળે છે.

6 / 6

RBIનો માસ્ટર પ્લાન: હવે મોબાઈલ નંબરની જેમ જ ‘બેંક એકાઉન્ટ’ પણ થશે પોર્ટ!

Follow Us
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
g clip-path="url(#clip0_868_265)">