જામનગર વીડિયો : દ્વારકા જતા પદયાત્રીઓને કારચાલકે લીધા અડફેટે, 3 લોકોના મોત
જામનગર - દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. વહેલી સવારે નાનીખાવડી પાસે કારચાલકે 4 લોકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે. પગપાળા ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના જામનગર – દ્વારકા હાઈવે પર બની છે. જામનગર – દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. વહેલી સવારે નાનીખાવડી પાસે કારચાલકે 4 લોકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે. પગપાળા ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરના દશાડા નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. જેમાં ગવાણા ગામના પાટીયા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બાઇક ચાલકને ટ્રેઇલરે હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
Latest Videos