
કોલકાતા,બંધેલ,કલના,મટિયારી,ખુશબાગ,બારાનગર,મુર્શિદાબાદ,માયાપુર,ચંદનનગર,કોલકાતા સ્થળો આવરી લેવામાં આવશે. આ ક્રુઝ ટુર પેકેજ માટે તમારે કોલકાતાથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જો તમારે આ ટુર પેકજ બુક કરાવવું છે તો તમારે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

જો તમે આ પેકેજ બુક કરાવી રહ્યા છો તો એ પણ તપાસ કરી લેજો કે, તમને આ પેકેજમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળે છે. તેમજ કઈ સુવિધાનો લાભ મળશે નહિ.

આઈઆરસીટીસી રેલવે અને ફ્લાઈટનું તેમજ ઈન્ટરનેશનલ ટુર પેકેજ પણ લઈને આવે છે. ત્યારે આ પેકેજ ક્રુઝના ચાહકો માટે ખુબ જ ખાસ છે.