Navratri Foods: નવરાત્રીમાં ખાઓ આ હેલ્ધી ફુડ, દિવસભર રહેશો એનર્જીથી ભરપુર

Navratri Foods: નવરાત્રિ દરમિયાન શરીરને ઉર્જા આપવા માટે પોષક તત્વોથી ભરપૂર ફુડ લેવું જોઈએ. અહીં અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપવાસ દરમિયાન પણ શરીરને એનર્જીથી ભરી દેશે. થાક લાગશે જ નહિ,

Navratri Foods: નવરાત્રીમાં ખાઓ આ હેલ્ધી ફુડ, દિવસભર રહેશો એનર્જીથી ભરપુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:42 AM

નવરાત્રી(Navratri) આવાને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવરાત્રીની રાહ જોઈ બેઠા હોય છે. ત્યારે નવરાત્રી લોકો માટે ખૈલેયાઓ માટે શાનદાર રહે છે. ખૈલેયા મનભરીને ગરબે ઝુમે છે.તેમને જણાવી દઈએ કે, 15 ઓક્ટોમ્બરથી નવરાત્રીનું આગમન થઈ રહ્યું છે. નવરાત્રી દરમિયાન પંડાલ શણગારી દેવી દુર્ગાની પુજા કરવામાં આવે છે. અનેક લોકો 9 દિવસ સુધી વ્રત પણ કરે છે. તે માત્ર ધાર્મિક નહિ પરંતુ સાયન્સમાં પણ ઉપવાસ રાખવાથી અનેક ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો : Health: તમે પણ ઓફિસ કે પછી ઘરે જતી વખતે લિફ્ટને બાય-બાય કહો, સીડી ચઢવાનું રાખો

જે લોકો પોતાની બોડી ડિટોક્સ કરવા માંગે છે તેમના માટે આ વ્રત ખુબ સારો વિકલ્પ બની શકે છે. આ સિવાય વેટ લોસ કરનાર લોકો માટે પણ વ્રત રાખવું ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, વ્રત રાખવાનો અર્થ એ નહિ કે, તમારી હેલ્થને નજરઅંદાજ કરો. ઉપવાસ દરમિયાન પણ તમે હેલ્ધી ડાઈટથી શરીરનું ધ્યાન રાખી શકો છો. તો ચાલો જાણીએ કે, નવરાત્રી દરમિયાન ક્યાં ક્યાં ફુડ ખાવાથી શરીરને એનર્જી મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાબુદાણા

સાબુદાણા માત્ર નવરાત્રી નહિ પરંતુ દરેક વ્રતમાં ખાય શકાય છે. જેમાં કાર્બોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. જેના કારણે એનર્જીનો પાવર હાઉસ કહી શકાય છે. આ સિવાય સાબુદાણા સરળતાથી પચી પણ જાય છે. વ્રત દરમિયાન તમે સાબુદાણાની ખીચડી કે પછી ખીર બનાવીને પણ ખાય શકો છો.

મખાના

મખાના સ્વાસ્થ માટે ખુબ હેલ્ધી માનવામાં આવે છે. જેમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સની માત્રા વધુ જોવા મળે છે. તેમજ કેલરી કાઉન્ટ પણ ઓછા કરે છે. વેટ લોસ કરનાર લોકો માટે મખાના સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.તે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.નવરાત્રી દરમિયાન મખાનાની ખીર સૌથી સ્વાદિષ્ટ હોય છે. તેની સાથે તમે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. મખાનાની ખીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેનાથી તમારી ચરબી વધતી નથી.

લસ્સી

કેળા અને અખરોટની લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. તેને બનાવવા માટે દહીં, કેળા, મધ અને અખરોટની જરૂર પડે છે. જો તમે ઇચ્છો તો, તમે તેને સવારે લઈ શકો છો. હેલ્થ માટે પણ બેસ્ટ રહેશે આ લસ્સી.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">